<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-6231622476067749305</id><updated>2012-02-10T14:52:38.523+05:30</updated><category term='પત્રકારની કલમે'/><category term='સંદર્ભસામગ્રી'/><category term='ચરખા ફેલોશિપ'/><category term='વાચન વર્તુળ'/><category term='માધ્યમોને વિષયસૂચન'/><category term='હકારાત્મક સમાચાર'/><category term='લેખન શિબિર'/><category term='ચરખા ચલે'/><category term='વિકાસકર્મીની કલમે'/><title type='text'>ચરખાગુજરાત</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><link rel='next' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default?start-index=101&amp;max-results=100'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>174</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-8559507846888178184</id><published>2012-02-09T14:52:00.000+05:30</published><updated>2012-02-09T14:57:16.465+05:30</updated><title type='text'>પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ 2012</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;b&gt;વિષયઃ ગુજરાતના જુદા જુદા ચાવીરૂપ વિકાસલક્ષી મુદ્દાઓ અને નોંધપાત્ર પ્રયાસો&lt;/b&gt;&lt;b&gt;ફેલોશિપના હેતુઓ:&lt;/b&gt;&lt;br /&gt;(a) પત્રકારત્વના વિદ્યાર્થીઓની જુદા જુદા વિકાસલક્ષી મુદ્દાઓ અંગે પ્રાથમિક સમજ વિકસે.(b) પત્રકારત્વના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સંવેદનશીલતા દાખવીને વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસો વિશે આલેખન કરતા થાય. (c) ગુજરાતના જુદા જુદા વિકાસલક્ષી મુદ્દાઓ અંગે અસરકારક દસ્તાવેજીકરણ ઊભું થાય.&lt;span id="fullpost"&gt;&lt;b&gt;&amp;nbsp;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;b&gt;કોણ અરજી કરી શકે?&lt;/b&gt;ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી કે કૉલેજના પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;b&gt;ફેલોશિપની રકમઃ&lt;/b&gt;  વિદ્યાર્થી દીઠ રૂ. 12,000&lt;b&gt;&amp;nbsp;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;b&gt;ફેલોશિપનો સમયગાળોઃ&lt;/b&gt; મે - જૂન, 2012&lt;b&gt;&amp;nbsp;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;b&gt;ફેલોશિપની પ્રક્રિયાઃ&lt;/b&gt;1. અરજી કરનાર વિદ્યાર્થીએ 'ચરખા'ના સરનામે નીચે મુજબની વિગતો મોકલવાની રહેશે: (a) બાયોડેટા (સંપર્ક નંબર સહિત) અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ (b) પોતાના પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ કે સંયોજકનો સંમતિપત્ર2. અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ માર્ચ 2012 દરમ્યાન 'ચરખા' કાર્યાલયમાં યોજવામાં આવશે. વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂના સમય અંગે ફોનથી જાણ કરવામાં આવશે.3. ઇન્ટરવ્યૂના આધારે કુલ ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. ફેલોશિપ માટે પસંદ થયેલા ચાર વિદ્યાર્થીઓનાં નામ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. 4. પસંદ થનાર ચાર વિદ્યાર્થીઓએ પોતાના વિષય અનુસાર વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, જુદાજુદા વિસ્તારો, વિષય-નિષ્ણાતો અને અન્ય વ્યક્તિઓની મુલાકાત લઈને એક અભ્યાસ-અહેવાલ તૈયાર કરવાનો રહેશે. અભ્યાસ-અહેવાલ તૈયાર કરવા માટે વિદ્યાર્થી જુદા જુદા જિલ્લાનાં વિવિધ ગામો/વિસ્તારોની મુલાકાત લે, ત્યાં રાતવાસો કરે અને આ મુદ્દા વિશે તલસ્પર્શી અભ્યાસ કરે એ આવશ્યક છે. વિદ્યાર્થીએ વિવિધ પુસ્તકો, સંશોધન-અહેવાલો, વેબસાઈટ અને અન્ય સંદર્ભ-સામગ્રીનો પણ અભ્યાસ કરવાનો રહેશે. આ અભ્યાસ-અહેવાલ ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પણ તૈયાર કરી શકાશે.5. ફેલોશિપ માટે પસંદ થનાર વિદ્યાર્થીને અભ્યાસ-અહેવાલ તૈયાર કરવા માટે 'ચરખા' દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવશે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-8559507846888178184?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/8559507846888178184/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=8559507846888178184&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8559507846888178184'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8559507846888178184'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/02/2012.html' title='પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ 2012'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-3703474398370415173</id><published>2012-02-08T17:07:00.002+05:30</published><updated>2012-02-08T17:09:54.738+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બીલને અસરકારક બનાવવાના હેતુથી વિકાસકર્મીઓની બેઠક યોજાઇ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &lt;b&gt;&lt;span style="color: purple;"&gt;અમદાવાદ,તા.8&amp;nbsp; &lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;div style="color: #a64d79;"&gt;&lt;b&gt;&lt;span style="color: #b45f06;"&gt;ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પ્રતિનિધિઓએ બીલ અંગે મહત્વનાં સૂચનો આપ્યાં.&lt;/span&gt;&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="color: #b45f06;"&gt;ભારતની લગભગ 90 ટકા વસતિને આવરી લેનારા અન્ન સુરક્ષા બીલમાં એકલનારી, વિધવા, વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ, વિચરતા-વિમુક્ત સમુદાય અને સેક્સ વર્કર બહેનોનો સમાવેશ કરવાનાં સૂચન થયાં.&lt;/div&gt;&lt;br /&gt;સંસદમાં 22મી ડિસેમ્બર,2011ના રોજ રજૂ થયેલા 'નેશનલ ફૂડ સિક્યોરિટી બીલ,2011'માં સુધારા માટેનાં સૂચનો આપવાના હેતુથી પશ્ચિમ ભારતનાં રાજ્યોના વિકાસકર્મીઓની એક બેઠક અમદાવાદ ખાતે યોજાઇ ગઇ. 7-8 ફેબ્રુઆરી દરમ્યાન સરકીટ હાઉસ ખાતે યોજાઇ ગયેલી આ બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનાં 40થી વધુ લોકોએ ભાગ લીધો હતો. &lt;span id="fullpost"&gt;આ બીલ હેઠળ અમલમાં આવશે તે ભારતની લગભગ 90 ટકા વસતિને આવરી લેનારી વિશ્વની સૌથી મોટી યોજના ગણી શકાય. તેથી તેને અસરકારક બનાવવાના હેતુથી દિલ્હી સ્થિત 'વાદા ન તોડો અભિયાન', 'ફૂડ ઍન્ડ વૉટર કૉલિશન ઇન્ડિયા' અને 'ઑક્સફામ ઇન્ડિયા'ના સંયુક્ત ઉપક્રમે 'દિશા'ના સહયોગથી ગુજરાતમાં આ બેઠક યોજાઇ હતી. બીલ અંગે ચર્ચાયેલા મુદ્દાઓનું તારણ રજૂ કરતાં 'વાદા ન તોડો અભિયાન'ના અનિલ સિંઘે જણાવ્યું હતું કે,"આ બીલને 'ફૂડ સિક્યોરિટી'ને બદલે 'રાઇટ ટુ ફૂડ'ના સંદર્ભમાં જોવું જોઇએ. સરકારે અન્ન મેળવવાના લોકોના અધિકાર તરીકે આ બીલને જોવું જોઇએ." તેમણે વધુમાં જણાવ્યું હતું કે," આપણા દેશમાં દર વર્ષે 1.76 ટકાના દરે વસતિવધારો થાય છે. પણ અન્ન ઉત્પાદનનો દર તેનાથી ઓછો એટલે કે 1.58 ટકા જ છે. તેથી અન્નનું ઉત્પાદન વધે એવાં પગલાં પણ ભરવાં જોઇએ." " સરકાર દેશની કુલ જીડીપીના બે ટકા જ ખેતી માટે ફાળવે છે તેના બદલે 4થી 6 ટકાનું રોકાણ કરવું જોઇએ." એવું બેઠકમાં ઉપસ્થિત વિકાસકર્મીઓએ જણાવ્યું હતું. આજે ભારતમાં જ્યારે 48.5 ટકા કુપોષિત બાળકો, 42.5 ટકા ઓછું વજન અને 75 ટકા એનિમિયા ધરાવતાં બાળકો તેમ જ 52 ટકા એનિમિયા ધરાવતી મહિલાઓ છે ત્યારે આ બીલમાં પોષણયુક્ત આહાર ઉપર ભાર મૂકવામાં આવે એવું સૌએ સર્વાનુમતે જણાવ્યું હતું.  બેઠકમાં ઉપસ્થિત સૌએ બીલમાં લાભાર્થીને 'રોકડ ટ્રાન્સફર' કરવાની જોગવાઇ સામે પણ વિરોધ દર્શાવ્યો હતો. રોકડા રૂપિયા હાથમાં આવે તો તે અન્ન સુરક્ષા કે શિક્ષણ પાછળ ખર્ચાવાને બદલે વ્યસન કે અન્ય બિનજરૂરી બાબતોમાં ખર્ચાઇ જવાની ભીતિ પણ ઉપસ્થિત લોકોએ વ્યક્ત કરી હતી. આ બીલ હેઠળ એકલનારી, વિધવા, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, વિચરતા અને વિમુક્ત સમુદાયના લોકો તેમ જ સેક્સ વર્કર બહેનોને પણ આવરી લેવાનું સૂચન ભારપૂર્વક કરવામાં આવ્યું હતું. બેઠક દરમ્યાન ગુજરાતની સ્થિતિ બાબતે 'દિશા' સાથે જોડાયેલા પ્રૉ. હેમન્તકુમાર શાહે જણાવ્યું હતું કે, "બંધારણમાં ગ્રામપંચાયતોએ કરવાનાં 29 કામોની યાદી આપવામાં આવી છે તેમાં વાજબી ભાવની દુકાનો ચલાવવાનું કામ પણ પંચાયતોને સોંપવાનું સૂચન હોવા છતાં ગુજરાતમાં માત્ર આઠ જ પંચાયતો વાજબી ભાવની દુકાનો ચલાવે છે. આશરે કુલ 16557 દુકાનોમાંથી લગભગ 13500 દુકાનો ખાનગી માલિકીની છે અને 2500 દુકાનો જ સરકારી મંડળીઓ દ્વારા ચલાવાય છે."   તેમણે ગુજરાત સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 32 લાખ પરિવારો માટે અપાતી રૂ.257 કરોડની સબસિડીને પણ ખૂબ ઓછી ગણાવી હતી. વળી, વાજબી ભાવની દુકાનોના માલિકો પંચાયતને ઉત્તરદાયી બને એવી વ્યવસ્થા ગોઠવવાનું તેમણે સૂચન કર્યું હતું. પશ્ચિમ ભારતની જેમ અન્ય ચાર ઝોનમાં આવી બેઠકો યોજાશે અને છેલ્લે દિલ્લીમાં માર્ચ માસ દરમ્યાન રાષ્ટ્રીય બેઠક યોજીને બીલ અંગેનાં દેશભરમાંથી એકત્ર કરેલાં સૂચનો કેન્દ્ર સરકારને પહોંચાડવામાં આવશે એમ આયોજકોએ જણાવ્યું હતું.(ચરખા-વિકાસલક્ષી ન્યૂઝ સર્વિસ)    &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-3703474398370415173?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/3703474398370415173/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=3703474398370415173&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/3703474398370415173'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/3703474398370415173'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/02/blog-post_08.html' title='રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બીલને અસરકારક બનાવવાના હેતુથી વિકાસકર્મીઓની બેઠક યોજાઇ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-150246040170409286</id><published>2012-02-03T18:09:00.004+05:30</published><updated>2012-02-03T18:09:59.801+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>આચાર્યએ સહાનુભૂતિ ન દાખવી,ને બનીગયો સેવાનો જીવન મંત્ર</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: #e69138;"&gt;&lt;b&gt;પોતાનાથી વધારે તકલીફવાળા લોકોને જોઇને બળ મળે છે : પ્રવીણ વાઘેલા&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- ઉત્કંઠા ધોળકીયા&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;'સ્વામી વિવેકાનંદ યુવક મંડળ' ના પ્રમુખ, 'વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ' માં મહામંત્રી હૉસ્પિટલના સેવાભાવી ગ્રુપમાં સક્રિય સદસ્ય, વાંઝા જ્ઞાતિ મંડળના મહામંત્રી, આ પરિચય છે જામનર જિલ્લાના જામખંભાળિયાના  પ્રવીણ લાલજી વાઘેલાનો. 20 વર્ષથી વિકલાંગતાનાં ક્ષેત્રમાં કામ કરનારા પ્રવીણ વાઘેલાને પોતાને પણ પગની તકલીફ છે. પણ મજબૂત મનોબળ અને અતૂટ-અખૂટ આત્મવિશ્વાસ તેમના બે પગની જગ્યા સંભાળી લે છે.&lt;span id="fullpost"&gt; જીવનમાં સતત સંઘર્ષ કર્યો છે, પણ એ સંઘર્ષે તેમને તોડી નાખવાને બદલે વધારે મજબૂત બનાવ્યા છે તેવું પ્રવીણ વાઘેલા કહે છે. તેમની દસમા ધોરણની બૉર્ડની પરીક્ષાનો સમય હજીયેયાદ છે. પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં તેમનો નંબર શાળામાં પ્રથમ માળે આવેલો. આચાર્યને મળીને તેમણે પોતાની જગ્યા નીચેના વર્ગમાં આપવાની રજૂઆત કરી. આચાર્યએ સંમતિ પણ આપી. પરીક્ષાના પહેલા જ દિવસે પેપર શરૂ થવાના થોડા સમય પહેલાં જ તેઓ પોતાના ભાઈ સાથે શાળાએ પહોંચ્યા. આચાર્યને મળ્યા ત્યારે આચાર્યએ પોતાની જુબાની બદલી જડ વલણ અપનાવીને પ્રવીણ વાઘેલાને કહી દીધું કે, જગ્યા નહીં બદલાય. પરીક્ષા તો તેમણે આપી દીધી. ત્યારબાદ તેઓ આખા જામખંભાળિયામાં ફર્યા અને શારીરિક તકલીફવાળી વ્યક્તિઓની યાદી બનાવી. નાનકડું મંડળ શરૂ કર્યું. દર વર્ષે બૉર્ડની પરીક્ષા સમયે દરેક શાળાને પત્ર મોકલાવે કે તમારી શાળામાં આ વર્ષે કોઈ વિકલાંગ વિદ્યાર્થી છે? તેને યોગ્ય સગવડ આપશો. તે જ રીતે સામે પક્ષે જે વિકલાંગ વિદ્યાર્થી હોય તેને પણ મળે, સમજાવે જેના પરિણામે વિકલાંગોને હવે ઘણી સરળતા ઊભી થઇ છે. લોકો પણ તે બાબતે જાગૃત બન્યા છે તેવું પ્રવીણ વાઘેલાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ચાર વર્ષ પહેલાં તેમણે '  ની સ્થાપના કરી. જે જામનગર જિલ્લાના જામખંભાળિયા, જામકલ્યાણપુર, લાલપુર, ભાણવડ અને જામજોધપુર એમ પાંચ તાલુકાને આવરીને અંદાજે 300 ગામોમાં તેમનું ટ્રષ્ટ 'વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ' કાર્યરત છે. જેની સ્થાપનાને હવે પાંચેક વર્ષ થવા આવ્યા છે. આ ટ્રસ્ટ થકી તેઓ જનજાગૃતિના કાર્યક્રમો, વ્યવસાયિક તાલીમ, રોજગારલક્ષી સેવાઓ, કારકિર્દી, વૈવાહિક જીવન જેવા મુદ્દાઓ માટે સલાહ-સૂચન તથા પરામર્શન, કાર્યકર્તાઓને વિવિધ તાલીમો અપાવવી, સહાયક સાધનો તથા ઉપકરણો મેળવવા માટે સંકલન તથા જોડાણ કરી આપવું, પ્રમાણપત્રો તથા યોજનાઓના લાભ મેળવવા માટે સહયોગ, વિકલાંગતાની આકારણી અને પ્રમાણપત્રીકરણ માટે શિબિરોનું આયોજન, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે વાચકો કે લહિયા પૂરા પાડવા જેવી અનેક કામગીરી કરવામાં આવે છે. વર્ષ 2009માં પ્રવીણ વાઘેલા રાજ્યભરમાં વિકલાંગો માટે કામ કરતી સંસ્થા 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ'ના સંપર્કમાં આવ્યા. તે સંસ્થાના માધ્યમથી મોટું ફલક ઊભું થતાં કામગીરી બહોળી બની. તેમની કામગીરી દરમિયાન મેળવેલી સિદ્ધિ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિના પ્રશ્ને ખંભાળિયા તાલુકા પંચાયત તથા વિકલાંગતાના પ્રમાણપત્રના પ્રશ્ને ખંભાળિયા સિવિલ હૉસ્પિટલ સામે માંડવા નાખીને વિરોધ દર્શાવી સફળતા મેળવી હતી." વિકલાંગોને રોજીરોટી, સ્વમાન, લાગણી, સહાનુભૂતિ આપે તેવા જ લક્ષ્ય સાથે કામ કરતાં પોતાનાં ટ્રસ્ટનો પરિચય આપતાં તેઓ ઉમેરે છે કે, " આ તો જેહાદ છે વિકલાંગોને જે સહેવું પડે છે તેના માટે બાકી વસ્તુઓ આપનારા તો ઘણા મળી રહેશે." જામખંભાળિયાની લાયન્સ ક્લબ દ્વારા અપાતું તેજસ્વી, વિશિષ્ટ વ્યક્તિ માટેનું પારિતોષિક પ્રવીણભાઈને મળ્યું છે. તેઓ વિકલાંગતા સિવાય અન્ય સેવાકિય ક્ષેત્રોમાં પણ કામ કરે છે. જેમ કે, 35 વાર તો તેઓ રક્તદાન કરી ચૂક્યા છે. વિકલાંગો માટે રોજી અને તે માટે લોનને અગત્યનો મુદ્દો જણાવતા પ્રવીણ વાઘેલા કહે છે કે, 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ' જેવી સંસ્થા આ ક્ષેત્રમાં સહયોગ આપી શકે. જેમ કે, વિકલાંગ કાર્યકર્તાને નિમણૂ૱ક આપવા માટે સમસંવેદનાથી બીજી વિકલાંગતા ધરાવતી વ્યક્તિને સમજાવી શકાય. તેમને આવક પણ મળે અને માન પણ. તેઓ વિકલાંગતા ધરાવતા લોકોને સમાજમાં માનભેર જીવતા શીખવવા માટે હંમેશા કટિબદ્ધ થઇને પોતાની કામગીરીને ધગસ સાથે આગળ ધપાવી રહ્યા છે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-150246040170409286?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/150246040170409286/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=150246040170409286&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/150246040170409286'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/150246040170409286'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/02/blog-post.html' title='આચાર્યએ સહાનુભૂતિ ન દાખવી,ને બનીગયો સેવાનો જીવન મંત્ર'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-3281726094458450815</id><published>2012-01-27T14:42:00.001+05:30</published><updated>2012-01-27T14:49:06.314+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>કુદરતી અને માનવસર્જિત આફતો સામે પૂર્વતૈયારીની સ્થિતિ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-Xl49M6ozPJo/TyJrcpbNoPI/AAAAAAAABGA/VZ2uiDHf4KU/s1600/MASON+TRAINING+02.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" height="133" src="http://4.bp.blogspot.com/-Xl49M6ozPJo/TyJrcpbNoPI/AAAAAAAABGA/VZ2uiDHf4KU/s200/MASON+TRAINING+02.jpg" width="200" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;b style="color: blue;"&gt;રૂપલબહેન-રાજેન્દ્રભાઇ દેસાઇ&lt;/b&gt;&lt;br /&gt;કચ્છના ધરતીકંપને 26 જાન્યુઆરી-2012ના રોજ 11 વર્ષ પૂરાં થશે. તે નિમિત્તે આફત સામે આપણી પૂર્વતૈયારી શું છે એ વિચાર આવે. ડીઝાસ્ટર ઉપર કામ કરતી સંસ્થા એન.સી.જી.ડી.પી. દ્વારા ચરખા-મિટિંગ હૉલમાં 24 જાન્યુઆરીના રોજ એક પત્રકાર પરિષદ યોજાઇ હતી.'એનસીપીડીપી' સંસ્થા દ્વારા યોજાતી કડિયા તાલીમોની અસરો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.&lt;span id="fullpost"&gt;શું હાલમાં ગુજરાતમાં થઇ રહેલાં બાંધકામો ભૂકંપપ્રુફ છે? ઍન્જિનિઅરના પ્લાન પ્રમાણે જ સ્થાનિક કૉન્ટ્રાક્ટરો અને કડિયાઓ ધરતીકંપ તેમ જ વાવાઝોડા સામે ટકી રહે તેવાં બાંધકામ કરી રહ્યા છે? હમણાં જ સિક્કિમમાં સ્થાનિક કૉન્ટ્રાક્ટરોએ બાંધેલાં બહુમાળી મકાનો ઓછા રિક્ટર સ્કેલના ધરતીકંપમાં પણ તૂટી પડે એવાં જોખમી છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ જુદી નથી. સિક્કીમમાં સપ્ટેમ્બર 2011ના ભૂકંપે દર્શાવ્યું છે કે, સ્થાનિક કોન્ટ્રાક્ટરોએ એન્જિનીયરોના કોઇ પણ જાતના સલાહ-સૂચનોને બાંધેલા આર.સી.સી.નાં બહુમાળી મકાનો નાના એવા ભૂકંપમાં સહેજ પણ ટકી શકતા નથી. ગુજરાતમાં પરિસ્થિતિ આવી જ છે. નાના શહેરોમાં આજ રીતે ઘણાં મકાનોનું ભૂકંપ પ્રતિરોધક બનાવવા માટે એન્જિનીયરની સલાહ વગર જ બાંધકામ થાય છે.પાડોશના પ્લોટમાં ચાલતા ઊંડા ખોદકામના કારણે બાજુમાં ઊભેલા જે મકાનો પડી જાય છે. એનું શં? થોડાક વર્ષો પહેલા અમદાવાદનાં કાળુપુર વિસ્તારમાં શાકુંત હોટેલ તેમ જ 14 ડીસેમ્બર 2011નાં રોજ સુરતમાં બીજું એક મકાન આ કારણે જ ધરાશાયી થયું હતું. શું આ એવું નથી દર્શાવતા કે મકાન તેમ જ લોકોની સુરક્ષીતતા સાચવવા માટેની સાચી બાંધકામ પદ્ધતિનો સરેઆમ ઉલ્લંઘન થાય છે? શું એવું ફલિત નથી થતું કે એન્જિનીયર જેમની આવી ભુલો ન થાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી હોય છે. એ જ બાંધકામની ખોટી પદ્ધતિ તરફ આંખ મીચામણા કરે છે. &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-3281726094458450815?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/3281726094458450815/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=3281726094458450815&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/3281726094458450815'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/3281726094458450815'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_5186.html' title='કુદરતી અને માનવસર્જિત આફતો સામે પૂર્વતૈયારીની સ્થિતિ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-Xl49M6ozPJo/TyJrcpbNoPI/AAAAAAAABGA/VZ2uiDHf4KU/s72-c/MASON+TRAINING+02.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2053049571362160371</id><published>2012-01-27T12:14:00.001+05:30</published><updated>2012-01-27T12:15:46.634+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>"વાસ્તવમાં વિકલાંગ કોણ?"</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: #e69138;"&gt;&lt;b&gt;'હેન્ડિકેપ નહીં', 'ડિફરન્ટલી એબલ્ડ' શબ્દ વાપરો: વિજય વછાણી&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- હિમાલી સિધ્ધપુરા&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;"વિકલાંગ વ્યક્તિની આવડત અને આત્મવિશ્વાસ જોઈને મને એવું લાગવા માંડે છે કે, વાસ્તવમાં એ લોકો નહીં પણ આપણે વિકલાંગ છીએ, કારણ કે આપણી સરખામણીએ તેઓ વધુ કાર્યક્ષમ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે." આ શબ્દો છે, વેરાવળની રેયોન કંપની (બિરલા ગ્રુપ)માં ઉપરી ગ્રામ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા વિજય વછાણીનાં!&lt;span id="fullpost"&gt;&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;ચહેરા પર મધુર સ્મિત સાથે સૌને આવકારતા, તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા ધરાવતા અને છતાં ઋજુ હૃદયના વિજય વછાણીએ સિવિલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ શરૂઆતથી જ તેમને બાંધકામ ક્ષેત્ર સાથે વળગણ હતું અને ભવિષ્યમાં પણ એ જ ક્ષેત્રમાં આગળ વધવાની તેમની આકાંક્ષા હતી. વળી, નાનપણથી જ ગામડાંના લોકો માટે કામ કરવાની તેમની તીવ્ર અભિલાષા પણ ખરી! અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે આ ક્ષેત્રમાં પ્રથમ કદમ હજુ તો માંડ્યુ જ હતું અને ત્યાં જ તેમને આ ક્ષેત્રની કડવી વાસ્તવિકતાનો પરચો મળી ગયો. તેમની સૌ પ્રથમ નોકરી કાકરાપારમાં હતી. ત્યાં 132 સરકારી આવાસો તૈયાર કરવાનું કામ હતું. ભ્રષ્ટાચારનો સૌપ્રથમ અનુભવ તેમને અહીં થયો. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દ્વારા લોકો સાથે ત્યાં છેતરપીંડી કરવામાં આવતી હોવાથી તેમને ત્યાં મન ન લાગતાં ત્યાંથી અન્યત્ર ખસી જવાનો વિચાર કર્યો. આ જ સમયગાળા દરમિયાન તેઓ 'આગા ખાન ફાઉન્ડેશન'ની નેત્રંગ ઑફિસમાં જોડાયા. અહીં પોતાના ક્ષેત્રના અનુભવને વિસ્તારવા માટે તેમને પુરતી તક સાંપડી. ત્યાંનો અનુભવ વર્ણવતા તેઓ કહે છે, "હું ત્યાં અનેક નવા પ્રોજેક્ટ્સનાં પ્રયોગો કરતો. બ્રિક્સથી બાયોગેસ બનાવવાના બદલે કોંક્રિટથી બાયોગેસ બનાવવાના પ્રયોગો પણ મેં કરેલા છે. વળી, લોકો માટે કામ કરવાથી જે સંતોષ મળે એ જ મારો સૌથી મોટો પુરસ્કાર છે." નેત્રંગની ઑફિસ બાદ તેઓ વેરાવળની બિરલા ગ્રુપની રિયોન કંપનીમાં જોડાઇને 'જનસેવા ટ્રસ્ટ'ના માધ્યમ થકી કામગીરી કરી રહ્યા છે. તેમના માટે વ્યક્તિગત કરતા 'જનસેવા ટ્રસ્ટ' વધુ મહત્ત્વનું છે. તેઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં સામાજિક કાર્યો દ્વારા લોકો સુધી પહોંચ્યા છે. વિકલાંગો માટે ઉપાડી લીધેલા કામ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, " સૌપ્રથમ અમે સંપૂર્ણ વેરાવળનો સર્વે કર્યો, બધી માહિતી ભેગી કરી. ત્યારબાદ બધાને પત્રો લખ્યા અને પ્રમાણપત્રો તૈયાર કર્યાં. ત્યારપછી પાંચ સભ્યોની સુપરવાઈઝરની ટીમ બનાવી અને 101 ગામોમાં કામ વહેંચી દીધું." અત્યારે વિજયભાઈ અને તેમની ટીમે મુખ્યત્વે તો 25 ગામોમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પાંચ ગામોને દત્તક લીધાં છે. આ ગામો સૌથી ગરીબમાં ગરીબ હતા. પહેલાં તો ત્યાંથી અંધશ્રદ્ધા દૂર કરવામાં આવી. અને હવે આજે ત્યાં મેડિકલ ઑફિસરો જતા થયા છે. વિકલાંગ વ્યક્તિઓ માટે 'હૅન્ડિકેપ્ડ' નહીં પરંતુ 'ડિફરન્ટલી એબલ્ડ' એવો શબ્દ વાપરવાનું વિજયભાઈ ભારપૂર્વક જણાવે છે, કારણ કે તેમના જણાવ્યા અનસાર લગભગ દરેક વિકલાંગ વ્યક્તિમાં કોઈને કોઈ આવડત હોય છે, માત્ર તેને સાચો માર્ગ આપવાની જરૂર હોય છે. વિકલાંગો માટે કામ કરતી સંસ્થા 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ' પાસેથી પ્રેરણા મેળવી પોતાની આવડતને  જુદાંજુદાં કાર્યોમાં આવરી લીધી છે. બાળકો, સ્ત્રીઓ અને પુરુષોની સમસ્યાને પણ સમજવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. દરેકની અલગ-અલગ સમસ્યાઓ અને પરિસ્થિતિ મુજબ તેમની રીતે સમજી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.  લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડતા વિજયભાઈ કહે છે કે, "લોકોએ પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. અત્યારે આપણે જે હોદ્દા પર છીએ તેની જ માત્ર કિંમત છે. તે પછી આપણું કોઈ અસ્તિત્વ નથી. તો શા માટે તે હોદ્દાના વધુમાં વધુ ઉપયોગ દ્વારા માનવ સેવાનું કામ ન કરી લઈએ!" વિજયભાઈનું સપનું છે કે આ હોદ્દા પરથી જે કાર્ય દ્વારા આગળ વધવાની તક મળે તેના દ્વારા બને તેટલા વધુ લોકો સુધી પહોંચી તેમને મદદરૂપ થવું છે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2053049571362160371?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2053049571362160371/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2053049571362160371&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2053049571362160371'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2053049571362160371'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_27.html' title='&quot;વાસ્તવમાં વિકલાંગ કોણ?&quot;'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7325983863481993972</id><published>2012-01-19T17:37:00.001+05:30</published><updated>2012-01-19T17:37:24.865+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>રિહેબિલિટેશનમાં માસ્ટર થવાનું મારુ સ્વપ્ન છે: બીનલ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;સમુદાય આધારિત પુનર્વસન અંગેની તાલીમથી ડૉ. બીનલ ગજ્જરનું ફલક વિસ્તર્યું&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- સંજય દવે&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;એમનું નામ બીનલબહેન ગજ્જર. સરળ સ્વભાવની આ યુવતીને તમે મળો તો એ ફિઝિયોથેરાપી ડૉક્ટર હોવાનો અણસાર પણ ના આવે એટલાં એ સરળ. અમદાવાદના વેજલપુર વિસ્તારનાં રહેવાસી. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલના પ્રાંગણમાં આવેલી ફિઝિયોથેરાપી કૉલેજમાં જુનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. કરમસદની કૉલેજમાંથી ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અમદાવાદમાં આવેલા વસંત નેચર ક્યોરમાં અને પછી લપકામણમાં આવેલી 'એઈમ્સ' ફિઝિયોથેરાપી કૉલેજમાં એકાદ વર્ષ કામ કર્યું.&lt;span id="fullpost"&gt;વી. એસ. હૉસ્પિટલમાં આવેલી તેમની કૉલેજમાં બે વર્ષ પહેલાં એક વાર 'હૅન્ડિકેપ ઇન્ટરનેશનલ' (એચઆઈ) સંસ્થાના પ્રતિનિધિઓ મળવા આવ્યા. તેમણે કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. નીતા વ્યાસ સાથે વિકલાંગતાના મુદ્દા તેમ જ સમુદાય આધારિત પુનર્વસન (સીબીઆર) અંગે ચર્ચા કરી. ત્યારપછી 'એચઆઈ'ના નેજા હેઠળ બેંગલોરમાં યોજાયેલી સીબીઆર મેનેજરો માટેની એક તાલીમમાં ભાગ લેવાની બીનલબહેનને તક મળી.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; બીનલબહેન કહે છે, "રિહેબિલિટેશન ટાસ્ક ફોર્સ તૈયાર કરવાના ભાગ રૂપે 'એચઆઈ' દ્વારા યોજાયેલી આ તાલીમમાં ભાગ લેવાની તક મને અમારી કૉલેજના પ્રિન્સિપાલ નીતાબહેને આપી." બીનલબહેને આ તક ઉત્સાહભેર વધાવી લીધી. સાત દિવસની આ તાલીમમાંથી એમને ઘણું નવું શીખવું હતું અને ખાસ તો સીબીઆર વિશે વધારે જાણકારી મેળવવી હતી. આ તાલીમમાં સહભાગી થવાથી બીનલબહેનની કામગીરીનું ફલક વિસ્તર્યું. તે અંગે બીનલબહેન કહે છેઃ "રિહેબિલિટેશનની થિયરી તો મને ખબર હતી, પણ તાલીમ દરમ્યાન મને બૅંગલોરની હૉસ્પિટલમાં પ્રેક્ટિકલ જ્ઞાન મળ્યું. રિહેબિલિટેશનમાં માત્ર મેડિકલ મેનેજમેન્ટ નહીં, પણ વ્યક્તિના સામાજિક-આર્થિક પાસાંને પણ ધ્યાનમાં લેવા જ જોઈએ એ આ તાલીમે મને શીખવ્યું."તાલીમમાં મેળવેલું જ્ઞાન બીનલબહેનને પોતાના વર્ગમાં કામે લાગ્યું. તેમણે માત્ર એકતરફી પ્રવચનને બદલે પોતાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનું શરૂ કર્યું. તાલીમ પછી બીનલબહેન માટે ભણાવવાનું અને વિદ્યાર્થીઓ માટે ભણવાનું વધુ રસપ્રદ બન્યું. એટલું જ નહીં, શિક્ષણ કાર્યની સાથે સામાજિક વિકાસ સાથેનો તેમનો નાતો પણ વધારે મજબૂત બન્યો. 'એચઆઈ' દ્વારા બીનલબહેનને જુદીજુદી કાર્યશાળાઓમાં ફેસિલિટેટર એટલે કે તાલીમકાર તરીકે પોતાના જ્ઞાન અને અનુભવો રજૂ કરવાની તક સાંપડી. પરિણામે,  બીનલબહેનમાં આત્મવિશ્વાસનો સંચાર થયો. બીનલબહેને 'એચઆઈ' સાથે રહીને અમદાવાદ, સુરત, નવસારી અને ડાંગમાં જઈને પણ મેડિકલ ઑફિસરોને 'સીબીઆર' અંગેની તાલીમો આપી છે. રિહેબિલિટેશન વિષયમાં માસ્ટર થયેલાં ડૉ. મેઘા શેઠ કહે છે, "બીનલે તાલીમ લીધી પછી તેનું જ્ઞાન બધાને ખૂબ ઉપયોગી થાય છે. એક શિક્ષક તરીકે પણ તે ખૂબ અસરકારક નીવડી છે. અમને હવે સીબીઆર બાબતે કોઈ ક્વેરી હોય તો અમે બીનલને જ યાદ કરીએ છીએ."  બીનલબહેનની કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. નીતા વ્યાસ કહે છે, "તાલીમમાંથી મેળવેલી શીખનું સીધેસીધું અમલીકરણ થઈ શક્યું. હવે બીનલમાં પેશન્ટને જોવાની દૃષ્ટિમાં પણ હકારાત્મક બદલાવ આવ્યો છે. તાલીમને કારણે બીનલની વિચારધારા કેળવાઈ." કોઈકને ખોટી સારવારને કારણે વિકલાંગતા વધી ગઈ હોય ત્યારે બીનલબહેન ખૂબ દુઃખી થઈ જાય છે. તેઓ કહે છે, "પહેલાં હું 'ડિસ-એબિલિટી' જોતી, હવે હું 'એબિલિટી' જોઉં છું." બીનલબહેનને તેમના પરિવાર તરફથી પણ ખૂબ સહયોગ મળે છે. સર્વસમાવેશી વિકાસની તરફેણ કરતાં બીનલબહેનનું સ્વપ્ન રિહેબિલિટેશનમાં માસ્ટર ડિગ્રી મેળવવાનું છે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7325983863481993972?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7325983863481993972/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7325983863481993972&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7325983863481993972'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7325983863481993972'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_19.html' title='રિહેબિલિટેશનમાં માસ્ટર થવાનું મારુ સ્વપ્ન છે: બીનલ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4496958265552932642</id><published>2012-01-17T15:59:00.000+05:30</published><updated>2012-01-17T16:01:30.783+05:30</updated><title type='text'>ચરખાના વર્ષ ૨૦૧૦-૧૧ના નાણાકીય વર્ષનો હિસાબ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-fNI5o2y15iQ/TxVNby_GtkI/AAAAAAAABEc/HQviPtyUXfk/s1600/balance+sheet.jpg" imageanchor="1"&gt;&lt;img border="0" height="320" src="http://3.bp.blogspot.com/-fNI5o2y15iQ/TxVNby_GtkI/AAAAAAAABEc/HQviPtyUXfk/s320/balance+sheet.jpg" width="219" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4496958265552932642?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4496958265552932642/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4496958265552932642&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4496958265552932642'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4496958265552932642'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_1826.html' title='ચરખાના વર્ષ ૨૦૧૦-૧૧ના નાણાકીય વર્ષનો હિસાબ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-fNI5o2y15iQ/TxVNby_GtkI/AAAAAAAABEc/HQviPtyUXfk/s72-c/balance+sheet.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-9161363311704037257</id><published>2012-01-17T13:11:00.003+05:30</published><updated>2012-01-17T13:11:58.505+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>ટ્યુશનમાં આવતા બાળકોનાં વાલીઓ માટે 24 કલાકની હૅલ્પલાઈન જેવા શિક્ષિકા</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: orange;"&gt;&lt;b&gt;આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, પ્રામાણિકતા અને સચ્ચાઈના ધોધ સમાન વર્ષાબહેન&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- હિમાલી સિધ્ધપુરા&lt;/b&gt;&lt;/div&gt;"સચ્ચાઈનો માર્ગ તો માત્ર શૂરાનો જ!" આ પંક્તિને સંપૂર્ણ યથાર્થ ઠેરવે છે પોરબંદરનાં સશક્ત નારી અને શ્રેષ્ઠ શિક્ષિકા વર્ષાબહેન થાનકી. 42 વર્ષીય વર્ષાબહેને સોશ્યોલૉજી વિષય સાથે સ્તાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બે વર્ષ સુધી એલએલ.બી. પણ ભણ્યાં. આંગળીઓ ન હોવા છતાં હાલ તેઓ કૉમ્પ્યુટર પણ શીખે છે. માત્ર બે અંગુઠા વડે તેઓ પોતાનાં તમામ કાર્ય કરે છે. અભ્યાસકાળ દરમિયાન તેમણે પરીક્ષા સમયે ક્યારેય રાઈટર નથી રાખ્યો અને કૉલેજ પણ નિયમિત કરી છે. આજે તેઓ ધો. 1થી 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયના ટ્યુશન થકી રૂપિયા સાત હજાર જેટલું કમાવીને પરિવાર માટે ટેકરૂપ બન્યા છે.&lt;span id="fullpost"&gt; તેમની રૂબરૂ મુલાકાત વેળા બાળપણની સ્મૃતિમાં ખોવાઈ જતાં વર્ષાબહેન તેમના શિક્ષણની વાત કરતાં કહે છે કે, "મારા પગ પણ હાથ જેવા જ છે. તેથી બહાર નીકળું તો પગમાં કાંકરા વાગે. વળી, બહાર નીકળતાં પણ શરમ આવતી. તેથી બાપુજી મને તેડીને શાળાએ મૂકી જતાં! શરૂઆતમાં અમે કુંભારવાડામાં રહેતા ત્યારે સ્કૂલ નજીક હતી. પરંતુ, ધીમે ધીમે ઉંમર વધતાં શરીરનું વજન વધવા લાગ્યું. તેથી બાપુજી એક રૂપિયાની સાઈકલ ભાડે લેતા તેમાં બેસાડીને મને લેવા મૂકવા આવતા." વર્ષાબહેન સરકારી શાળામાં જ ભણ્યાં છે અને દવાઓ પણ સરકારી ખાતામાંથી મફતમાં કરાવી છે. પોતાના જીવનના એક યાદગાર પ્રસંગને વાગોળતાં વર્ષાબહેન કહે છે, "જ્યારે મારે દસમા ધોરણનું ફોર્મ ભરવાનું હતું ત્યારે 150 રૂપિયા મારે ઉછીના લેવા પડ્યા હતા. આજે 1000 રૂપિયા હું કામવાળીને આપું છું." આજે વર્ષાબહેન આર્થિક રીતે સંપૂર્ણ સ્વાવલંબી છે. 80 વિદ્યાર્થીઓનું ટ્યુશન તેઓ કરાવે છે અને તેમના ટ્યુશનમાં આવતા બાળકોનાં વાલીઓ માટે જાણે 24 કલાકની હૅલ્પલાઈન સાબિત થયા છે. જ્યારે બાળકો કંઈ કામ ન કરે તો તરત જ તેમના વાલીઓ વર્ષાબહેનને ફોન કરે છે. વર્ષાબહેન માને છે કે તેમનામાં સૌપ્રથમ તો એટલો આત્મવિશ્વાસ પણ નહોતો. જ્યારે તેઓ આઠમા ધોરણમાં હતા ત્યારે ક્લાસમાં સૌપ્રથમ વખત તેઓ ગીત ગાવા માટે ઊભાં થયા, પરંતુ તેમની શારીરિક ક્ષતિનાં કારણે તેમને કાળા માથા સિવાય કંઈ ન દેખાયું અને પરિણામે હતાશા તેમને ઘેરી વળી. ત્યારબાદ જ્યારે તેઓ કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયાં અને વર્ષાબહેન દૃઢપણે માને છે કે ત્યાં જોડાયાં પછી જ તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને વધુ મક્કમતાથી તેઓ જીવન સાથે સંઘર્ષ કરવા સક્ષમ બન્યાં છે.  વિકલાંગતા મુદ્દે કાર્યરત સંસ્થા 'હેન્ડિકેપ ઇન્ટરનેશનલ'ના સંપર્કમાં આવ્યા પછી તેમનામાં રહેલા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ છે એવું વર્ષાબહેન દૃઢપણે માને છે. પોતાનાં શોખ અને અભિરૂચી વિશે જણાવતાં વર્ષાબહેન કહે છે, "જ્યારે હું છોકરીઓને ગરબા ગાતા જોઉં ત્યારે મને પણ મન થતું. આ ઉપરાંત, વર્ષાબહેનને રસોઈ બનાવવાનો, માઈકમાં ગીતો ગાવાનો, ભરતગૂંથણ, સિલાઈ તેમ જ મોતીનાં રમકડાં બનાવવાનો પણ શોખ છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ દરેક કામ તેઓ ખૂબ જ નિપુણતાપૂર્વક અને રસથી કરે છે.  "ખોટું કામ કરવું નહિ અને કરવા દેવું નહિ" એ વર્ષાબહેનનાં જીવનનો જીવનમંત્ર છે. વર્ષાબહેન ખૂબ જ ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપુર વ્યક્તિત્વ ધરાવનાર સ્ત્રી છે. તેઓ કહે છે કે, "હું માત્ર શરીરથી વિકલાંગ છું, મનથી ક્યારેય નહિ." તેમના કોઈ પણ કામમાં આળસ નથી. કામને પાછું ઠેલવવાની પણ વાત નથી. સતત ઉત્સાહ અને જીવન પ્રત્યેનો જીવંત અને હકારાત્મક અભિગમ એ વર્ષાબહેનનાં વ્યક્તિત્વની લાક્ષણિકતા છે.   &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-9161363311704037257?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/9161363311704037257/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=9161363311704037257&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/9161363311704037257'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/9161363311704037257'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/24.html' title='ટ્યુશનમાં આવતા બાળકોનાં વાલીઓ માટે 24 કલાકની હૅલ્પલાઈન જેવા શિક્ષિકા'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5614507638774846842</id><published>2012-01-16T16:42:00.000+05:30</published><updated>2012-01-16T17:24:31.764+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='લેખન શિબિર'/><title type='text'>લેખન કૌશલ્ય કાર્ય શિબિર</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-uhfB5LMwQQo/TxQFVtt-KAI/AAAAAAAABDo/EByG4GdI5dE/s1600/Writing+workshop+for+development+practitioners.JPG" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="133" src="http://1.bp.blogspot.com/-uhfB5LMwQQo/TxQFVtt-KAI/AAAAAAAABDo/EByG4GdI5dE/s200/Writing+workshop+for+development+practitioners.JPG" width="200" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;'ચરખા'દ્વારા દર મહિને એક વખત કોઇપણ સંસ્થાના વિકાસ કર્મીઓને લેખન કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે. વર્ષ દરમિયાન એક વખત 'ચરખા' પોતે આયોજન કરી આ તાલીમ વિકાસ કર્મીઓને પુરી પાડે છે. આ તાલીમ 13-14 ઑક્ટોબર-2011&lt;span class="short_text" id="result_box" lang="gu"&gt;&lt;span class="hps"&gt;ના&lt;/span&gt; &lt;span class="hps alt-edited"&gt;&lt;/span&gt;&lt;span class="hps"&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;span class="short_text" id="result_box" lang="gu"&gt;&lt;span class="hps"&gt;રો&lt;/span&gt;&lt;/span&gt;&lt;span class="short_text" id="result_box" lang="gu"&gt;&lt;span class="hps"&gt;જ &lt;/span&gt;&lt;/span&gt;અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ કેમ્પસમાં આવેલા બીએસસી સેન્ટર ખાતે યોજાઇ હતી. ગુજરાતભરમાંથી 10 સંસ્થાના 15 બહેનો અને 9 ભાઇઓ મળી કુલ 24 વિકાસકર્મીઓને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ સૌ તાલીમાર્થીઓએ પોતાના ક્ષેત્રમાં થઇ રહેલા વિવિધ અનુભવોને લેખિત સ્વરૂપમાં કે કેસ સ્ટડીના સ્વરૂપમાં લખવાની ખાતરી આપી હતી.&lt;span id="fullpost"&gt; &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5614507638774846842?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5614507638774846842/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5614507638774846842&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5614507638774846842'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5614507638774846842'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_3974.html' title='લેખન કૌશલ્ય કાર્ય શિબિર'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-uhfB5LMwQQo/TxQFVtt-KAI/AAAAAAAABDo/EByG4GdI5dE/s72-c/Writing+workshop+for+development+practitioners.JPG' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2325138248541950100</id><published>2012-01-16T16:21:00.002+05:30</published><updated>2012-01-19T17:38:10.862+05:30</updated><title type='text'>૭૩ દેશોના ૧૫ વરસની વયના વિદ્યાર્થીઓની કસોટીમાં ભારત છેલ્લેથી બીજા નંબરે</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;Source : Gujaratsamachar,Mumbai 15,Jan.2012 &lt;br /&gt;&lt;div style="color: orange;"&gt;&lt;b&gt;વાંચન, ગણિત અને વિજ્ઞાનની વૈશ્વિક કસોટીમાં ભારતીય વિદ્યાર્થીઓ કંગાળ &lt;/b&gt;&lt;/div&gt;દુનિયાભરમાં ભારત શિક્ષણનું એક શક્તિકેન્દ્ર મનાય છે, કેમ કે આઈ.આઈ.ટી. જેવી કેટલીક ઉત્કૃષ્ટ શૈક્ષણિક સંસ્થાઓએ વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પરંતુ આપણા શિક્ષણતંત્રની ચળકતી સપાટી હેઠળનું ચિત્ર ખૂબ જ ધૂંધળું છે.પ્રથમવાર વૈશ્વિક મંચ પર વાંચન, ગણિત અને વિજ્ઞાાનની ક્ષમતાઓમાં કસોટીએ મુકાયેલા ૧૫ વરસના ભારતીય વિદ્યાર્થીઓ કંગાળ પુરવાર ઠર્યા હતા અને સૌથી છેલ્લે નંબરે આવેલા કિર્ગીઝસ્થાનના વિદ્યાર્થીઓને હંફાવીને છેલ્લેથી બીજો નંબર હાંસલ કર્યો હતો.&lt;span id="fullpost"&gt;આર્થિક સહકાર અને વિકાસ માટેની સંસ્થા ઓ.ઈ.સી.ડી. (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવેલપમેન્ટ) દ્વારા વિશ્વના વિવિધ દેશોની શિક્ષણ-વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે દર વરસે લેવાતી ૧૫ વર્ષીય વિદ્યાર્થીઓનાં જ્ઞાાન-કૌશલ્યની 'પ્રોગ્રામ ફોર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ એસોસીએશન' (પિસા)ની પરીક્ષામાં ભાગ લેનારા ૭૩ દેશોમાં ભારતે 'સેકન્ડ લાસ્ટ' નંબર મેળવ્યો હતો.'પિસા'ની ટેસ્ટમાં પહેલીવાર ભાગ લેનારા ચીનના શાંધાઈ શહેરે વાંચનમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હતા. ઉપરાંત ગણિત અને વિજ્ઞાાનમાં ટોચ પર રહ્યું હતું.શાંઘાઈના ૧૫ વરસની વયના તરુણોમાંના ૨૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ ગણિતના જટિલ કોયડા ઉકેલવાની અદ્યતન કુશળતામાં ઓ.ઈ.સી.ડી.ની માત્ર ૩ ટકાથી સરેરાશ કરતાં વધુ ક્ષમતા દેખાડી હતી, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું.૧૫ વરસની ઉંમરનો સરેરાશ ભારતીય વિદ્યાર્થી વિશ્વના શ્રેષ્ઠ વિદ્યાર્થી કરતાં ૨૦૦ પોઈન્ટ પાછળ છે. નિષ્ણાતોના અંદાજ મુજબ ગણિતમાં ભારતનો આઠમા ગ્રેડનો વિદ્યાર્થી દક્ષિણ કોરિયાના ત્રીજા ગ્રેડના સ્તરે છે અથવા વાયનની ક્ષમતામાં શાંઘાઈના બીજા વર્ષના વિદ્યાર્થીના સ્તરે છે.આ ટેસ્ટ માટે શિક્ષણ અને વિકાસના નમૂનારૃપ મનાતા તમિલનાડુ અને હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારે 'પિસા' ટેસ્ટ માટે પસંદ કર્યા હતા. પરંતુ તેમનાં પરિણામો હતાશાજનક નીવડયાં હતાં. હિમાચલ પ્રદેશના ૮૯ ટકા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવા માટેની પાયાની યોગ્યતાના સ્તરથી પણ નીચે હતા.વૈજ્ઞાાનિક સાક્ષરતામાં તમિલનાડુના વિદ્યાર્થીઓનું સ્તર આ ટેસ્ટમાં ભાગ લેનારા તમામ દેશોના વિદ્યાર્થીઓ કરતાં ઊતરતું હતું અને હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓ કરતાં બહેતર હતું.બહેતર શૈક્ષણિક પરિણામો દેશના ભાવિ આર્થિક વિકાસના દ્રઢ સંકેતરૃપ હોવાથી ભારતે તેની સ્કૂલોના ભણતર વિશે ગંભીર અને નક્કર પ્રયાસો કરવાની જરૃરત છે, એમ આ પરીક્ષા લેનારી સંસ્થાના મહામંત્રી એન્જેલ ગુરીઓએ કહ્યું હતું.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2325138248541950100?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2325138248541950100/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2325138248541950100&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2325138248541950100'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2325138248541950100'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_6530.html' title='૭૩ દેશોના ૧૫ વરસની વયના વિદ્યાર્થીઓની કસોટીમાં ભારત છેલ્લેથી બીજા નંબરે'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4511023113988021288</id><published>2012-01-16T13:24:00.000+05:30</published><updated>2012-01-16T16:15:12.224+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>સસ્તા અનાજની દુકાનોમાં સામેથી માહિતી જાહેર કરવાની કલમ લાગુ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: orange;"&gt;&lt;b&gt;અમરેલીના સલડી ગામના યુવકે કરેલી માહિતી અધિકારની અરજી રંગ લાવી&lt;/b&gt;&lt;/div&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;- પંક્તિ જોગ &lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;માહિતી અધિકાર કાયદો લોકશાહીના સુશાસન માટે એક અસરકારક માધ્યમ સાબિત થઇ રહ્યો છે. નાગરિકોએ આ કાયદાનો ખૂબજ ચીવટપૂર્વક ઉપયોગ કર્યો છે. તેથી સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોમાં લોકોની દેખરેખની ભૂમિકા ઊભી થઇ છે. યોજનાઓનું અમલીકરણ કરનારાં સત્તામંડળો લોકો પ્રત્યે ઉત્તરદાયી બની રહ્યા છે. થોડા સમય પહેલાં અમરેલી જિલ્લાના નાનાકડા ગામના એક યુવકે કરેલી માહિતી અધિકારની અરજીથી રાજ્યસ્તરે નીતિ-વિષયક ફેરફાર આવ્યો છે એ નોંધપાત્ર છે.&lt;span id="fullpost"&gt;  અમરેલીના લીલીયા તાલુકામાં આવેલા સલડી ગામનો યુવાન ભદ્રેશ વામજા કૉલેજમાં અભ્યાસ કરે છે. તેનો પરિવાર એપીએલ રેશનકાર્ડ ધરાવે છે. તેને જાણવા મળ્યું કે, એપીએલ કાર્ડધારકોને પણ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ મળવાપાત્ર છે. આ અંગેની જાહેરખબર પણ અખબારોમાં તેમણે વાંચી હતી. અત્યાર સુધી તેમના કાર્ડ ઉપર સસ્તા અનાજની દુકાનમાંથી માત્ર કેરોસીન મળતું હતું. સસ્તા અનાજના દુકાનધારકને આ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, " સરકાર ભલે કહેતી હોય પણ એપીએલ માટે અનાજનો કોઇ જથ્થો ફાળવાતો જ નથી." ભદ્રેશને ત્યારે સવાલ થયો કે આમાં સાચુ શું? તે જાણવા માટે તેણે માહિતી અધિકારનો ઉપયોગ કર્યો. માહિતી અધિકાર હેઠળ તેમણે પુરવઠા મામલતદાર સમક્ષ અરજી કરી સસ્તા અનાજની દુકાનમાં દર મહિને કેટલો જથ્થો ફાળવવામાં આવે છે તેની વિગતો માંગી. ભદ્રેશે 'માહિતી અધિકાર હૅલ્પલાઇન'નું પણ માર્ગદર્શન મેળવ્યું. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરવઠા અધિકારીએ સામેથી આ માહિતી જાહેર કરવાની હોય છે. પુરવઠા વિભાગના નાયબ મામલતદાર પાસેથી ફાળવાયેલા જથ્થાની વિગતો મેળવી તો જાણવા મળ્યું કે, દર મહિને એપીએલ, બીપીએલ તેમ જ અંત્યોદય રેશનકાર્ડ ધારકો માટે અનાજનો જથ્થો ફાળાયેલો હતો, પરંતુ દુકાનના સંચાલકો નાગરિકોને ખોટી માહિતી આપી તેમના હક્કનો જથ્થો બારોબાર વગે કરી હકથી વંચિત રાખતા હતા. ગામમાં જ્યારે તેમને મળેલી માહિતીનો પ્રચાર થયો ત્યારે ગામના બીજા ઘણા લોકો તેમની સાથે જોડાઇને ફરિયાદ કરવા તૈયાર થયા. તેઓએ જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ સામૂહિક ફરિયાદ કરી. તેના પગલે ગામમાં તપાસ સમિતિ આવી. લોકોએ નિર્ભયતાથી તેમનાં નિવેદનો આપ્યાં. તપાસ સમિતિએ એ બાબતની પણ નોંધ લીધી કે રેશન માટેની તકેદારી સમિતિ વિશે તો ગામમાં કોઇને ખબર જ નથી. તપાસ સમિતિ આવે તે પહેલાં રેશનની દુકાનવાળાએ તેમની દુકાનમાં પડેલો અનાજનો જથ્થો બીજી જગ્યાએ મોકલી દીધો. ગ્રામજનોને ખાતરી થઇ કે અનાજનો જથ્થો તો આવતો હતો પણ તેમના માટે આવેલું અનાજ તેમના સુધી પહોંચતું નહોતું !! મામલતદાર, ગ્રામસેવક અને દુકાન-સંચાલકના મિત્રોએ ભદ્રેશને સલાહ આપી, "તમારી તો ભણવાની ઉંમર છે. તમે આ બધામાં ક્યાં પડ્યાં ?" ત્યારે ભદ્રેશને આશ્ચર્ય થયું કે, જે નાગરિક ગેરરીતિ ખુલ્લી પાડે છે, સમાજના હિત માટે લડે છે. તેમનો સાથ આપવાને બદલે મામલતદાર પણ ગેરરીતિ આચરનારાની પડખે કેમ ઊભા રહ્યા ? આવું કેમ ? જ્યારે દુકાન સંચાલકને મુદ્દાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે ભદ્રેશ અને તેના પરિવારજનો પણ દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. પણ માહિતી આયોગે તાત્કાલિક ધોરણે પગલાં લીધાં એટલે ભદ્રેશ અને તેમનો પરિવાર હિંમત હાર્યા નહીં.  ગુજરાતની માહિતી અધિકાર હૅલ્પલાઇન- 99240 85000 હવે 'વ્હિસલ બ્લૉઅર હૅલ્પલાઇન' તરીકે પણ કામ કરે છે. જો કોઇ નાગરિક ગેરરીતિ ખુલ્લી પાડવામાં માહિતી અધિકારનો ઉપયોગ કરે અને તેના પર દબાણ લાવવામાં આવતું હોય કાં તો તેને જાનનું જોખમ ઊભું થાય તો વ્હિસલ બ્લૉઅર હૅલ્પલાઇનનો સંપર્ક કરી શકાશે. હૅલ્પલાઇન દ્વારા તેમના કેસની વિગત જિલ્લા પોલીસ અધિક્ષક, રાજ્ય માહિતી આયોગ તેમ જ લાગતા-વળગતા પોલીસ સ્ટેશનને મોકલી અરજદારને સંરક્ષણ પુરૂં પાડવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતમાં આવા કિસ્સાઓ વધ્યા છે. ભદ્રેશના કિસ્સામાં તા.14 ફેબ્રુઆરીના રોજ વ્હિસલ બ્લૉઅર હૅલ્પલાઇન પર તેમના ઉપર થઇ રહેલા દબાણ અને ધમકી અંગે ફરિયાદ નોંધાઇ હતી. તા. 17 ફેબ્રુઆરીના રોજ માહિતી આયોગ તરફથી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવને પત્ર લખી સસ્તા અનાજની દુકાન પર સામે ચાલીને  માહિતી જાહેર થાય તે અંગે નક્કર પગલાં લેવા માટે સૂચન કરવામાં આવ્યું. તા. 4 માર્ચના રોજ પુરવઠા વિભાગે આ અંગે ખાસ પરિપત્ર જાહેર કર્યો કે, રાજ્યભરની સસ્તા અનાજની દુકાને હવે માહિતી અધિકાર કાયદાની કલમ 4(1) ખ મુજબ સામેથી ચાલીને માહિતી જાહેર કરવાની રહેશે. આવી માહિતી જાહેર થઇ કે નહીં તે જોવાની જવાબદારી જિલ્લા પુરવઠા અધિકારીઓને સોંપવામાં આવી છે. વધુ એક બાબત નોંધવા જેવી એ છે કે, ગત વર્ષે ગુજરાત રાજ્ય માહિતી આયોગ, પંચમહાલ જિલ્લા પ્રશાસન, આનંદી, માહિતી અધિકાર ગુજરાત પહેલ અને સી.એચ.આર.આઇ. તેમ જ અન્ય સ્થાનિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે કલમ 4(1) ખ ના અમલીકરણ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેના ભાગ રૂપે સસ્તા અનાજની દુકાન પર કેવી કેવી માહિતી હોવી જોઇએ તેનું માળખું નક્કી કરવામાં આવ્યું હતું. તે રાજ્ય સરકારે માન્ય રાખ્યું છે. પ્રો-ઍક્ટિવ ડિસ્ક્લોઝર માટેના આ માળખાને નાગરિકો, દુકાન- સંચાલકો, મામલતદારો તેમ જ સ્વૈચ્છિક સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરી નક્કી કરવામાં આવ્યું હતું. આ પરિપત્રનો સરખો અમલ થાય તે જોવાની જવાબદારી સૌની છે. જો તેનો અમલ ના થયો હોય તો સૌ પ્રથમ જિલ્લા પુવઠા અધિકારીનું લેખિતમાં ફરિયાદ કરી ધ્યાન દોરવું. જો ફરિયાદ પર કોઇ પગલાં લેવામાં ન આવે તો માહિતી અધિકાર કાયદા હેઠળ અરજી કરી માહિતી માંગી શકાય. આ અંગે માહિતી અધિકાર કાયદાની કલમ-18 અંતર્ગત સીધી ફરિયાદ પણ કરી શકાય છે. ગ્રામવિકાસના મુદ્દે કાર્યરત સંગઠનો, મહિલા જૂથો અને અન્ય જાગૃત નાગરિકો આ માહિતી ઉપરાંત, ગ્રામ સ્તરની રેશન માટેની તકેદારી સમિતિની વિગતો પણ જાહેર કરવામાં મદદરૂપ થઇ શકે એમ 'ચરખા'ના એક અહેવાલમાં જણાવ્યું છે.&amp;nbsp;         &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4511023113988021288?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4511023113988021288/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4511023113988021288&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4511023113988021288'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4511023113988021288'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_1147.html' title='સસ્તા અનાજની દુકાનોમાં સામેથી માહિતી જાહેર કરવાની કલમ લાગુ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5359393690273536817</id><published>2012-01-11T17:36:00.000+05:30</published><updated>2012-01-11T17:42:17.456+05:30</updated><title type='text'>'આ પત્ર તમને મળશે ત્યારે હું સ્વર્ગમાં અપ્સરાઓ સાથે હોઈશ'</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;Source: Bhaskar News, Vadodara   |   Last Updated 7:00 AM [IST](05/01/2012)&lt;br /&gt;&lt;br /&gt;કારગીલના શહીદોના પત્ર વાંચી વિદ્યાર્થીઓ ભાવુક બન્યા સૈનિકોના સન્માન માટે વર્ષોથી કાર્યરત હીરાલાલ યાદવે સોશિયલ વર્કના વિદ્યાર્થીઓને શહીદો અંગે વાકેફ કર્યા&lt;span id="fullpost"&gt;  કારગીલના શહીદે તેના પરિવારને લખેલા પત્રમાં ઉપર મુજબનું લખાણ લખ્યું છે આ પત્રનું વાંચન વિદ્યાર્થીઓ સમક્ષ કરાતાં તેમની આંખો પણ ભીની થઈ ગઇ હતી.સરહદ પર રાત દિવસ ઉભા રહી દેશની રક્ષા કરનાર જવાનો વિશે અનેક ફિલ્મો બને છે. લોકો ત્રણ કલાક સહાનુભૂતિ બતાવી નાસ્તા - પાણીની જયાફત કરી ઘરે જતા રહે છે. પણ અભિનય કરનાર અભિનેતાઓ શાબાશી લઇ જાય છે. પણ ખરેખર દેશની સેવા કરતા શહીદોને કોઇ યાદ રાખતું નથી. યુવાનોમાં દેશ સેવાની ભાવના કેળવાય તે હેતુથી દેશની યુનિવર્સિટીઅને કોલેજોમાં જઇ આ શહીદો અને તેમના પરિવારની સત્ય હકીકત યુવાનો સુધી પહોંચાડનાર સમાજ સેવક હીરાલાલ યાદવએ બુધવારે મ.સ.યુનિની ફેકલ્ટી ઓફ સોશીયલવર્કના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.કારગીલ યુદ્ધ બાદ સાયકલ યાત્રા પર નીકળેલ અને આ યુદ્ધ પછી સરહદ પર સેવા ન આપી શકનાર પણ દેશ માટે કંઇ કરવાની ખેવના રાખનાર મુંબઇના હિરાલાલ યાદવે દેશ માટે યુવાનોને તૈયાર કરાવનું બિડું ઝડપ્યું છે. યુવાનોમાં દેશસેવાની ભાવના જગાવવા તેઓ કોલેજોમાં ફરે છે.બુધવારે તેમણે સોશીયલવર્ક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. તેમણે કારગીલ અને મુંબઇ બ્લાસ્ટના શહીદોના પરિવારજનોની સ્થિતિ અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું તમને ભારતીય ક્રિકેટરોના નામ ખબર છે? ત્યારે તમામને તમામના નામ ખબર હતા. પછી તેમણે પૂછ્યુ કે બોલીવુડના ટોપ સ્ટાર્સના નામ કહો ત્યારે પણ બધાએ જવાબ આપ્યો. પણ જ્યારે તેમણે ભારતના પાંચ એવા લોકો જેમને પરમવિર ચક્ર મળ્યા હોય તેમના નામ પૂછયા તો માંડ બે નામ બહાર આવ્યા. ત્યારે તેમણે ખેદ સાથે કહ્યું કે, ટેલીવીજન પર પ્રસારીત થતી બાલીકાવધુ સિરિયલની આનંદીને ગોળી લાગવાની હતી ત્યારે અઠવાડીયા સુધી લોકોમાં એ વાતની ચર્ચા હતી. પણ જે લોકો સરહદ પર ગોળી ઝીલે છે એમના માટે ચાર લીટી લખી કે બોલી લોકો તેમને ભૂલી જાય છે. આપણા બંધારણના વડા ગણાતા રાષ્ટ્રપતિ હોય કે પછી આપણા સાંસદો અને દેશના કહેવાતા ઠેકેદારો એટલે રાજકારણીઓના બાળકો લશ્કરમાં જોડાતા નથી એ આપણું દુભૉગ્ય છે. ઇઝરાઇલની જેમ લશ્કરની તાલીમ ફરજીયાત થઇ જવી જોઇએ.૧૯૭૧ના યુદ્ધમાં પાકીસ્તાનએ બંદી કરેલા ૫૪ જેટલાં ભારતીય સૈનિકોની આઝાદી માટે પણ તેઓ પ્રચાર કરે છે.તેમણે વિદ્યાર્થીઓને કારગીલ અને મુંબઇ બ્લાસ્ટના શહીદોના પરિવાર સાથે વાત કરાવતા વિદ્યાર્થીઓ રડી પડ્યાં હતા. અને ખૂબ જ ભાવનાત્મક વાતાવરણ સર્જાઇ ગયું હતું. ઉપરાંત તેમણે કારગીલના શહીદ થયેલ કેપ્ટન મનોજ પાંડા અને કેપ્ટન વિજયન થાપરના અંતિમ પત્રો વાંચ્યા હતા. જે સાંભળી ઉપસ્થિતોની આંખો ભરાઇ ગઈ હતી.હું ફરી વાર ભારતમાં જન્મ લઇ દેશ સેવામાં જોડાવા માગુ છુંકેપ્ટન વિજયન થાપરને શહિદી પૂર્વે પોતાના પરિવારને પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, આ પત્ર જ્યારે તમને મળશે ત્યારે હું સ્વર્ગમાંથી તમને જોતો હોઇશ. હવે મને કોઇ અફસોસ નથી. મારી ઇચ્છા છે કે હું ફરી મનુષ્ય જન્મ પામું અને ભારતમાં જ ફરી દેશ સેવામાં જોડાઇ જાઉ. કેપ્ટન વિજયન થાપરનું આ પત્ર સાંભળતા જ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રડી પડ્યાં હતા.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5359393690273536817?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5359393690273536817/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5359393690273536817&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5359393690273536817'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5359393690273536817'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_6936.html' title='&apos;આ પત્ર તમને મળશે ત્યારે હું સ્વર્ગમાં અપ્સરાઓ સાથે હોઈશ&apos;'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2078542596104700227</id><published>2012-01-11T13:25:00.000+05:30</published><updated>2012-01-11T13:32:53.871+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>પત્રકારને 'જીવતો' રાખતું  'ચરખા'નું ચક્કર</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;અજય રામી&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;શ્રી અજયભાઈ રામી છેલ્લાં 16 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે અત્યાર સુધીમાં વેસ્ટર્ન ટાઇમ્સ, આજકાલ,સંદેશ, દિવ્ય ભાસ્કર વગેરે દૈનિકોમાં કામ કર્યું છે. તેઓ હાલ GNS News Web Portalમાં ચીફ સબ-ઍડિટર તરીકે કાર્યરત છે.મો. 99256 16200&lt;span id="fullpost"&gt;&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;1999-2000ના વર્ષની વાત. સરકાર જળસંચયનું મહત્ત્વ સમજે તેના બહુ પહેલાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓએ તેનો અમલ શરૂ કરી તેના લાભ અપાવવાનું પણ શરૂ કરી દીધું હતું. પત્રકાર જગત પણ તેનાથી લગભગ અજાણ હતું. તે સમયે 'ચરખા'ના સંજય દવે પત્રકારોને જળ સંચયની સક્સેસ સ્ટોરીનું નિદર્શન બતાવવા ગઢડા લઈ ગયા. ત્યાંનાં ગામોમાં ચેકડેમ અને ઘરે-ઘરે પાણીના ટાંકા જોઈને આશ્ચર્ય સાથે નવાઈ લાગી અને આત્મભાન પણ થયું. આશ્ચર્ય એ વાતનું હતું કે એક શિક્ષક માધુભાઈ અને તેમની 'નવજ્યોત સંસ્થા' જાગૃતિ લાવીને કેટલું સુંદર કામ કરી રહી છે. નવાઈ એ વાતની હતી કે નાનકડા ફેરફાર કરવાથી કેટલો લાભ મળતો હતો. અને આત્મભાન એ વાતનું થયું કે આટલા વિકાસલક્ષી પરિણામ છતાં એક મિડિયા પર્સન તરીકે એ વાતની જાણ નથી. આ 'આત્મભાન'થી પરિચિત કરાવવાની જ્યાં વાત આવે છે તે જ 'ચરખા'નો પરિચય છે. જેમ ચૂલાનું લાકડું સળગતું બંધ થઈ જાય તો ફૂંકણીથી ફૂંક મારીને તેનો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે તેમ પત્રકારની સંવેદનશીલતાને લકવો થવાનું શરૂ થાય ત્યારે તેમાં નવો સંચાર કરવાનું કામ તેમ જ વિવેકથી ચેતનવંતી કરવાનું કામ 'ચરખા'એ કર્યું હોવાના અનેક સ્વઅનુભવો છે.સ્ત્રી-ભ્રૂણ હત્યાના મામલે જાગૃતિ ઝુંબેશના 'સંદેશ'માં અહેવાલો આવે તે માટે પત્રકાર સાથે ભરબપોરે ગામડા ખૂંદીને વિગતો અપાવવાનું કામ 'ચરખા'એ કરેલું છે. સંસ્થાના નિયામક તરીકે ફરજમાં આવે તેના કરતા મિડિયાને કેવી રીતે ટેકલ કરવા તેની કળા તેમની પાસે હસ્તગત છે. તેમાં સેમિનાર કે કાર્યશાળાનો પણ સમાવેશ થઈ જાય. વિકલાંગોને આવાગમનના વિકલ્પોની વાત હોય કે બાળમજૂરીનો મુદ્દો હોય અથવા પંચાયતની ચૂંટણીઓમાં મતદારોને જાગૃત કરવાના મુદ્દા હોય, જેમાં પત્રકારને જાણ ન હોય તેમાં વિશેષ પ્રવેશ કરાવી તે વિશે અનાયાસે ખુદ પત્રકાર લખતો શરૂ થઈ જાય એટલે 'ચરખાનું ચક્કર' ફરતું થઈ જાય.'ચરખા' સાથેના આટલા અનુભવ અને કાર્યપદ્ધતિ નજીકથી જોયા પછી મારું એવું નિરીક્ષણ છે કે 'ચરખા'ની શક્તિઓનો પૂરેપૂરો લાભ લઈ શકાયો નથી. સંજય દવે જે 'ચરખા' માટે પત્રકાર સાથે લાયઝન કરીને તેને અંગત સંબંધ વિકસાવવા સુધી લઈ જઈ શકવાની આવડત ધરાવે છે. (જેથી તેનો ઉપયોગ તો છેવટે 'ચરખા' માટે જ થાય). તેવું સાર્મથ્ય જો 'ચરખા', પત્રકારોના તંત્રીઓ માટે ધરાવે અથવા શરૂ કરે તો 'ચરખા' કે વિકાસલક્ષી પત્રકારત્વને પૂર્ણ સ્વરૂપે વિકસવામાં જે ખોટ પડે છે અથવા તેના સાતત્યમાં જે ખોટ આવે છે તે કદાચ નિવારી શકાય. સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા કેટલાક કર્મશીલો પત્રકારને સામેથી ફોન કરતા હોય કે દિવાળી જેવા પ્રસંગોએ 'હેપ્પી ન્યુ યર' કીધાનું પણ યાદ નથી. કેટલાક કર્મશીલો એવા છે કે અનેકવાર મળ્યા હોય છતાં દર વખતે સંજયે તેમને જે-તે પત્રકારની ઓળખાણ કરાવવી પડે છે. 'ચરખા'નો વ્યાપ અને મહત્ત્વ સ્વીકાર્ય હોવા છતાં સીધો પ્રભાવ નહીં હોવા પાછળ આડકતરાં કારણો પણ જવાબદાર હોઈ શકે છે.વિનાશક ભૂકંપ પછીની પ્રેરણાદાયી સ્ટોરી હોય કે રમખાણો વખતે કોમી એકતાના ઉદાહરણરૂપ પ્રસંગો, એક પત્રકારના યંત્રવત થતા જતા કે બીબાઢાળ બનતા જતા મગજમાં પત્રકારને જીવંત રાખવાનો અંકૂર ઉગાડી દે છે. એક પત્રકારને પોતે પત્રકાર છે તે ભૂલાઈ જતું અટકાવે તે સંસ્થા એટલે જ 'ચરખા'.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2078542596104700227?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2078542596104700227/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2078542596104700227&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2078542596104700227'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2078542596104700227'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_3820.html' title='પત્રકારને &apos;જીવતો&apos; રાખતું  &apos;ચરખા&apos;નું ચક્કર'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7867732177283714957</id><published>2012-01-11T13:09:00.000+05:30</published><updated>2012-01-11T13:36:39.159+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>સરકારી યોજનાઓની માહિતી જનસમાજ સુધી પહોંચાડવાની  મહત્ત્વની ભૂમિકા અદા કરતા પ્રગતિશીલ ખેડૂત</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: orange;"&gt;&lt;b&gt;તમારાં સંતાનોને બિચારાં કે લાચાર ન જ બનાવાય:અનિલભાઈ પટેલ &lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- ઉત્કંઠા ધોળકીયા&lt;/b&gt;&lt;/div&gt;અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. આમ જુઓ તો એક સામાન્ય ગુજરાતી નામ લાગે, પણ જ્યારે એમને મળીએ ત્યારે એમની અસામાન્ય પ્રતિભાનો પરિચય મળે. 71 વર્ષની ઉંમરે તેઓ 17 વર્ષના યુવા જેવો ઉત્સાહ ધરાવે છે. કદાચ આ પણ કોઈને સામાન્ય વાત લાગે તો એમની એક અન્ય અસામાન્ય બાબત એ છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે. છ વર્ષની ઉંમરે શીતળામાં આંખ ગુમાવ્યા પછી પણ તેમણે અર્થશાસ્ત્રમાં સ્નાતક, સંગીત વિશારદ અને ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા સુધીનું શિક્ષણ મેળવ્યું છે. અત્યારે પણ તેઓ 'અંધ જન મંડળ'ની જૂનાગઢ શાખાનો વહીવટ સુપેરે ચલાવે છે.&lt;span id="fullpost"&gt;&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;મૂળ વિસાવદરના વતની અનિલભાઈએ ત્યાં પાંચ ધોરણ સુધી ભણ્યા પછી મુંબઈની વાટ પકડી. જ્યાં તેઓએ વિકટોરીયા મેમોરિયલ સ્કૂલ ઑફ બ્લાઈન્ડ્સમાં શિક્ષણ મેળવ્યું. પોરબંદરમાં ત્રણ વર્ષ ક્લિનિક ચલાવ્યું. અત્યારે તેઓ 'રાષ્ટ્રીય અંધજન મંડળ-જૂનાગઢ'ના માનદ સામાન્ય મંત્રી છે. 'રાષ્ટ્રીય-અંધ જન મંડળ-ભારત' સાથે તેઓ 1953થી જોડાયેલા છે. અમદાવાદ શાખા સાથે પણ સંકળાયેલા. વળી, તેઓ પોરબંદરની અંધ શાળાના સ્થાપક તથા આજીવન ટ્રસ્ટી છે.વર્ષ 1982થી જૂનાગઢ ખાતે કામ શરૂ કરવામાં આવ્યું. અનિલભાઈ એ સમયને યાદ કરતાં કહે છેઃ ત્યારે તો ઑફિસ જેવું કંઈ હતું નહીં. નળિયાંવાળા ઓરડામાં બેસતા. ચાની પેટી અને ખાંડના કોથળા એ અમારાં ટેબલ-ખુરશી. 1989ની સાલથી જૂનાગઢની હાઈસ્કૂલમાં થોડું વ્યવસ્થિત મકાન મળ્યું. તેમાં પુસ્તકાલય અને વૃદ્ધાશ્રમ શરૂ કર્યાં. પછી તો પોતાની જમીન માટે ખૂબ પ્રયત્નો કર્યા. છેવટે વંથલી હાઈવે ઉપર જમીન મળી.સંકલિત શિક્ષણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની સાથે દૃષ્ટિ ક્ષતિ ધરાવતા લોકો તેમ જ બહેરાં-મૂંગાં અને માનસિક બીમાર વ્યક્તિઓ સાથે પણ કામ કરવાનું શરૂ કર્યું. હવે તો આ સંકુલમાં 1થી 12 ધોરણ અને કૉલેજ સુધીનો અભ્યાસ કરતાં 70 જેટલાં બાળકોની હૉસ્ટેલ છે. વૃદ્ધાશ્રમમાં 30 વૃદ્ધો રહે છે. પુસ્તકાલય છે અને દવાખાનું પણ હતું. દવાખાનાની તો એક સ્ટોરી છે. અનિલભાઈ કહેતાં કહેતાં મલકાઈ ઉઠે છે. પહેલાં અહીં ગંદકીને લીધે બહુ બીમારી હતી. અહીં દવાખાનું થયું પછી બીમારીનું પ્રમાણ ઘટ્યું. ઘટ્યું તે કેવું કે હવે દવાખાનાના રૂમમાં સંગીતક્લાસ ચાલે છે.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;'હૅન્ડિકેપ ઈન્ટરનેશનલ'(એચઆઈ)નો પરિચય થયો વર્ષ 2009માં. સંસ્થાએ આયોજિત કરેલી એક તાલીમમાં ભાગ લીધો અને શરૂ થયો સંબંધનો સિલસિલો. 'એચઆઈ'ના સહયોગથી 50 જેટલા જાગૃતિ કાર્યક્રમો કર્યા. 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નાટકો ભજવ્યાં. આ માધ્યમોથી વિવિધ સરકારી કાયદાઓ અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી.આ સફર દરમ્યાન જાતજાતના અનુભવો થયા. અનિલભાઈ સ્મરણોનો પટારો ખોલે છે. લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે પહેલીવાર તો એમ જ પૂછેઃ 'શું આપશો?' અરે, લોકો તપેલી અને બોઘણાં લઈને આવતા કે કંઈક મળશે. ક્યારેક વળી એવું પણ સાંભળવા મળતું કે 'કોથળી' આપો તો આવીએ. આવા ખટમીઠાં અનુભવો સાથે આ યાત્રા ચાલતી રહી. અનિલભાઈ ભારપૂર્વક કહે છે, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને નાનપણથી જ ફરજિયાત ભણાવવી જોઈએ. મોટેભાગે એવું બનતું હોય છે કે માતાપિતા પહેલાં ધ્યાન ન આપે. પછી મોટી ઉંમરે ભણવા મૂકે. જે બિલકુલ યોગ્ય નથી. બલકે, માતાપિતાએ પોતાનાં સંતાનને ઉદ્યમને લગતી તાલીમો પણ અપાવવી જોઈએ. તેને બિચારું કે લાચાર કહેવું નહીં અને બનાવવું નહીં.અનિલભાઈનાં પત્ની સવિતાબહેન પણ પોતાની પાંચ દીકરીઓનાં લગ્ન કરીને નિવૃત્તિ માણે છે. એક પુત્ર છે, જે સાથે જ રહે છે. 'પાંચ દીકરીઓને પરણાવી. હવે આ બધીયે મારી દીકરીઓ છે.' પતિ સાથે નિરાંતે હીંચકે ઝૂલતાં સવિતાબહેન કહે છે. તેઓ આ દીકરીઓને તેમની તકલીફોમાં માર્ગદર્શન આપે છે. અનિલભાઈ માટે તેઓ કહે છે કે એ મૂળે તો ખેડૂત. ખેતીમાં કેટલાય પ્રયોગો કર્યા છે અને હજુયે અખતરાઓ કરતા રહે છે. પ્રગતિશીલ ખેડૂત તરીકે આકાશવાણી ઉપર બોલવા પણ ગયા છે.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;અનિલભાઈએ પોતાની જિંદગીમાં નોકરી કરી જ નથી. તેઓનો સિદ્ધાંત છે કે ખોટી વાત કરવી નહીં, કહેવી નહીં અને સહન પણ ન કરવી. બાળકોને તેમણે નાની ઉંમરથી બચતની ટેવ પાડી છે. વાચનનો ખૂબ શોખ ધરાવતા અનિલભાઈ સંસ્થાના બ્રેઈલ પ્રેસમાં છપાતાં પુસ્તકોનું પ્રૂફ રીડિંગ પણ કરે છે. તેમણે પોતે કેટલીય બાળવાર્તાઓ, નવલકથાઓનું બ્રેઈલીકરણ કર્યું છે.આવી બહુમુખી પ્રતિભા ધરાવતા અનિલભાઈ સ્વભાવે સાવ નિર્લેપ અને નિર્મોહી છે. તેમની સાથે વાત ચાલતી હતી એ દરમ્યાન તેમને કોઈ મળવા આવ્યું. ત્યારે તેમણે કહ્યું મેં બીજા લોકોને તૈયાર કર્યા છે. તેઓ પોતે સંભાળી લેશે. હું કોઈ ઉપાધી કરતો નથી. મારા ટેબલના કબાટમાં ચાવી પણ હંમેશાં ભરાવેલી જ હોય. મારું કશું ખાનગી નથી, કશું બંધ નથી. શું ઑફિસ કે શું ઘર!&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7867732177283714957?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7867732177283714957/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7867732177283714957&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7867732177283714957'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7867732177283714957'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_11.html' title='સરકારી યોજનાઓની માહિતી જનસમાજ સુધી પહોંચાડવાની  મહત્ત્વની ભૂમિકા અદા કરતા પ્રગતિશીલ ખેડૂત'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5362994249140205548</id><published>2012-01-11T12:46:00.002+05:30</published><updated>2012-01-28T16:53:05.365+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>સિલિકોસીસે એક ગામમાં 125ને વિધવા બનાવી...</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;- જગદીશ પટેલ&lt;br /&gt;&lt;br /&gt;ખંભાત પાસેના શકરપુર ગામમાં 125 જેટલી વિધવા એવી છે જેમના પતિના મૃત્યુ પાછળ જીવલેણ રોગ સિલિકોસીસ (અકીકના પથ્થરને ઘસતા થતો રોગ) જવાબદાર છે પરંતુ રાજય સરકારના શ્રમ વિભાગ સિલિકોસિસથી કોઇના પણ મોત થયાનું સ્વીકારતો નથી. તેની પાછળનું કારણ એવું છે કે, સરકાર ફેકટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટને આધારે જ માહિતી મેળવે છે અને સિલિકોસીસના નાના એકમો કે ઘરે કામ કરતા કામદારો તેમાં નોંધાતા નથી પરિણામે અત્યાર સુધી સેંકડો કારીગરો મરી ગયા હોવા છતાં શ્રમ વિભાગ તેની ભયાનકતા સ્વીકારવા તૈયાર નથી.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;ખંભાતના શકરપુર, નંદેલી, ટીંબા, રાલજ, અકબરપુર, નઘરા, આંકલાવનું નવાપુરા, જંબુસરના દહેગામ અને ગુલાલ વિગેરે અનેક ગામ એવા છે જયાં અકીક ઉદ્યોગમાં લગભગ 25 હજાર જેટલા કામદારો કામ કરે છે. તેમાંથી પથ્થર ઘસવાના ખતરનાક ગણાતા કામમાં એકથી દોઢ હજાર જેટલા કારીગરો છે. પિપલ્સ રિસર્ચ એન્ડ ટ્રેઇનીંગ સેન્ટરના જગદીશ પટેલના કહેવા મુજબ આ અંગે નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા થયેલા વિસ્તૃત સર્વે  મુજબ 40 ટકા જેટલા બિમાર હોય છે. જયારે 10થી 12 ટકા એવા લોકો છે જેઓ અકીક ઘસાતા તેની રજકણો ઉડવાના કારણે અસરગ્રસ્ત બને છે. દર વર્ષે સરેરાશ 40 જેટલા લોકો ઓછામાં ઓછા મૃત્યુ પામે છે.તેમના કહેવા મુજબ નવાઇની વાત એ છે કે, તેમની સંસ્થા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને કારીગરો મૃત્યુ પામ્યાનો અહેવાલ મોકલાવે તે પછી જયારે કમિશન સરકારને નોટિસ મોકલાવે એટલે તંત્ર જાગીને દોડતું થાય છે અને જીવતાના બદલે મૃત્યુ પામેલાની તપાસ હાથ ધરે છે. તે પછી સરકાર વતી એ દલીલ થાય છે કે આ કારીગરો સ્વતંત્ર છે તેથી સરકાર કશું કરી શકે તેમ નથી. આ રોગને શ્રમ અને આરોગ્ય વિભાગ કેટલો ગંભીર ગણે છે તેનું બીજું ઉદાહરણ  એ પણ છે કે ખંભાત આસપાસ તેના દર્દીઓ હોવા છતાં તેનું દવાખાનું અમદાવાદની સિવિલમાં છે. સરકાર દર્દીઓને હેલ્થકાર્ડ પણ આપતી નથી. તબીબોની એક કમિટી નિમી છે જે સિલિકોસીસ નક્કી કરે છે પણ તેની કામગીરી પણ  શિથિલ હોવાનો સંસ્થાના કાર્યકર જયેશભાઇનો દાવો છે.એક કુટુંબમાં 35ના મોત પણ વળતર નહીંઅકીકના કારીગર દિલાવરે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના કુટુંબમાં અત્યાર સુધીમાં 35ના મોત થયા હોવા છતાં એકપણ કેસમાં વળતર અપાયું નથી. પોતે પણ તેનો ભોગ બન્યો હોવા છતાં તેને પણ સરકાર તરફથી કોઇ સારવાર મળતી નથી.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;શકરપુર નામના જે ગામમાં 125 જેટલી વિધવા છે જેમના પતિ આ રોગનો બન્યા છે તેમાંથી કેટલીક વિધવા પણ રોજગારીનો અન્ય કોઇ વિકલ્પ ન હોવાતી મજબૂરીથી આ વ્યવસાયમાં કામ કરવા મજબૂર છે.સરકાર સમક્ષ માગણીઓ શું છેપીટીઆરસી દ્વારા થયેલા સર્વે મુજબ 40 ટકા કામદારો તેમના માલિકના ઘરે કામ કરવા બેસે છે જેથી તેમની વચ્ચેનો કામદાર અને માલિક વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય છે. આ સંજોગોમાં શ્રમ વિભાગ કેટલાક એકમોને ફેકટરી એક્ટ હેઠળ અને કેટલાકને ગુમાસ્તા ધારા હેઠળ આવરી લઇ જો કામદારોને ઓળખકાર્ડ આપે તો તેમને સામાજિક સુરક્ષાના લાભ મળી શકે તેમ છે. લઘુત્તમ વેતનનો પણ સરકાર આ ક્ષેત્રમાં અમલ કરાવે તેમજ કેટલાક બાળમજૂરો પણ અહીં કામ કરે છે તેમને પણ અટકાવવા જોઇએ. તેમજ જે કામદારો પોતાના માલિક પાસેથી ઉપાડ લે છે તેમની પાસેથી વેઠીયાની જેમ કામ કરાવાતું હોવાનું પણ બહાર આવ્યું છે તે બંધ કરાવવું જોઇએ.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5362994249140205548?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5362994249140205548/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5362994249140205548&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5362994249140205548'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5362994249140205548'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/125.html' title='સિલિકોસીસે એક ગામમાં 125ને વિધવા બનાવી...'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-6434334205491517837</id><published>2012-01-10T17:25:00.002+05:30</published><updated>2012-01-10T17:45:00.490+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાચન વર્તુળ'/><title type='text'>આઠમી વાચન-વર્તુળ</title><content type='html'>તારીખ:જાન્યુઆરી 7, 2012-શનિવારસમય:બપોરે 3:00થી સાંજે 5:00સ્થળ:'ચરખા' મિટિંગ રૂમ&lt;span id="fullpost"&gt;કોન્સેપ્ટ: રાજેન્દ્રભાઇ અને રૂપલબહેને બ્રાઝિલમાં વર્ષ 1982 અને ત્યાર પછી કરેલા પ્રવાસ દરમિયાન કરેલા અનુભવોનું શેરિંગ અને તેમણે કરેલી ફોટોગ્રાફીનો સ્લાઇડ શો દર્શાવ્યો હતો. સ્લાઇડ શો ને કેન્દ્રમાં રાખતાં પુસ્તકો ઉપર ચર્ચા કરવાનું ટાળ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ સફળદાયક નિવડ્યો. તમામ સહભાગીઓએ વખાણ કર્યા હતા. આગામી દિવસોમાં આવો બીજો સ્લાઇડ શો યોજવાની સૌએ ચર્ચા કરી હતી. નોંધ: અત્યાર સુધીમાં વાચનવર્તુળ દર મહિનાના પ્રથમ શનિવારે યોજવામાં આવતું હતું. જોકે,તમામ વાચકોને પ્રથમ શનિવાર પ્રતિકૂળ જણાતો હોવાથી આગામી ફેબ્રુઆરી મહિનાથી બીજા શનિવારે વાચનવર્તુળ યોજવાનું નક્કિ કરવામાં આવ્યું હતું.&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-6434334205491517837?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/6434334205491517837/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=6434334205491517837&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6434334205491517837'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6434334205491517837'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_3757.html' title='આઠમી વાચન-વર્તુળ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-1904974366386797005</id><published>2012-01-10T17:14:00.000+05:30</published><updated>2012-01-17T13:04:27.905+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાચન વર્તુળ'/><title type='text'>'ચરખા'ની વાચનવર્તુળ પ્રવૃત્તિ વિશે ટુંકી નોંધ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-nwVQUyRNcNU/TxQCqXdWElI/AAAAAAAABDg/Z8mUrNxpNt8/s1600/Monthly+Reading+Circle.JPG" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" height="213" src="http://4.bp.blogspot.com/-nwVQUyRNcNU/TxQCqXdWElI/AAAAAAAABDg/Z8mUrNxpNt8/s320/Monthly+Reading+Circle.JPG" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;'ચરખા' દ્વારા છેલ્લાં પંદરેક વર્ષથી વિકાસકર્મીઓની લેખન-ક્ષમતા વિકસાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. તેમાં ઘણા અંશે સફળતા પણ મળી છે. લેખ-શિબિરોના અનુભવો ઉપરથી 'ચરખા'ને વિકાસકર્મીઓમાં વાચનની ટેવ વિકસાવવાની અને કામના ભારણ વચ્ચે પણ નિયમિત વાચનની ટેવ વિકસે તે દરેક વિકાસકર્મી માટે ઉપયોગી નીવડે.&lt;span id="fullpost"&gt; પુસ્તક-વાચનમાંથી ગમતાં લખાણો વિશે કોઇકની સાથે ચર્ચા કરવાની પણ મજા છે. પુસ્તક વિશેની સામૂહિક ચર્ચાથી નવું અને વધુ વાંચવાનું બળ પણ મળે. એટલે જ 'ચરખા'એ થોડા વર્ષો પહેલાં વાચન-વર્તુળ શરૂ કર્યું. તેમાં થાય પુસ્તકો વિશેની ચર્ચા અને ગમતાનો ગુલાલ.વર્તુળ કેમ ? વર્તુળ બધાને આવરી લે, કોઇપણ પ્રકારના ભેદભાવ વગર. વર્તુળ વિસ્તરે. વર્તુળ એટલે બધાનો સ્વીકાર.વાચનવર્તુળના હેતુઓ1. ગુજરાતમાં પુસ્તક-વાચન પ્રત્યે લોકોની રૂચિ વધે, વાચનનો વ્યાપક પ્રસાર થાય, વાચન અને વિચારની સંસ્કૃતિ   વિકસે 2. માહિતી અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે3. પ્રેમ,સમજણ અને આનંદ વધે 'ચરખા'એ છેલ્લા પાંચેક વર્ષ દરમ્યાન અમદાવાદમાં વાચન-વર્તુળની પાંચેક બેઠકો યોજી.અગાઉ કર્છ-ભૂજમાં પણ 'ચરખા'ના નેજા હેઠળ ઉત્કંઠા ધોળકિયાએ વાચનવર્તુળની એકાદ બેઠક યોજી છે. હવે લાંબા વિરામ પછી ફરી વાર એપ્રિલ,2011થી વાચન-વર્તુળ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2011ની પ્રથમ બેઠક 'વિશ્વ પુસ્તક દિવસ'ની પૂર્વસંધ્યાએ તા.22 એપ્રિલ,2011ના રોજ અમદાવાદમાં યોજાઇ.કાર્યક્રમની રૂપરેખાઃ1. અનૌપચારિક વાતચિત અને વાચન2. સ્વપરિચય3. વાચનવર્તુળનો હેતુ અને અત્યારસુધીની પ્રવવૃત્તિ4. વાંચેલા ત્રણ પુસ્તકોની વાત અને ચર્ચા5. પુસ્તકોની દુનિયા અને વાચન વિશે ગોઠડી6. વાચન-વર્તુળની હવે પછીની બેઠકનું આયોજન7. સૂચનો-પ્રતિભાવો અને સમાપન  &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-1904974366386797005?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/1904974366386797005/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=1904974366386797005&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/1904974366386797005'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/1904974366386797005'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_10.html' title='&apos;ચરખા&apos;ની વાચનવર્તુળ પ્રવૃત્તિ વિશે ટુંકી નોંધ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-nwVQUyRNcNU/TxQCqXdWElI/AAAAAAAABDg/Z8mUrNxpNt8/s72-c/Monthly+Reading+Circle.JPG' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-8471990546580023239</id><published>2012-01-09T14:45:00.002+05:30</published><updated>2012-01-09T14:45:25.065+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પત્રકારની કલમે'/><title type='text'>વંચિત સમુદાય સાથે સંવાદ સાધવાની ક્ષમતા અને સંવેદનશીલતા આવશ્યક</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;યશવન્ત મહેતા&amp;nbsp;&lt;/b&gt;&lt;/div&gt;વિકાસલક્ષી આલેખન એ કવિતાલેખન નથી. કવિતાલેખન વ્યક્તિકેન્દ્રી પ્રવૃત્તિ છે. વાર્તા, નવલકથા અને ક્યારેક વિકાસસંબંધી નિબંધ પણ વ્યક્તિકેન્દ્રી થઈ શકે છે. વિકાસલક્ષી આલેખન અનિવાર્યપણે સમષ્ટિકેન્દ્રી પ્રવૃત્તિ છે. જે ગામ કે પ્રદેશ કે ક્ષેત્રવિશેષના વિકાસની વાતનું આલેખન હોય એની માનવવસતિ સાથે મળીને આ આલેખન કરવાનું હોય છે. આથી, આ આલેખન માટે હર પ્રકારના લોકો સાથે સંવાદ સાધવાની ક્ષમતા જરૂરી છે. ચીંથરેહાલ અને દુર્બળ અને ક્યારેક રોગગ્રસ્ત ગ્રામજનો સાથે નિકટતા સાધીને એમના મનની વાત પામવાની તૈયારી તથા સંવેદનશીલતા જોઈએ.&lt;span id="fullpost"&gt;વિકાસલક્ષી આલેખન પ્રત્યક્ષ પૂછપરછ, તપાસ અને અનુભવ કે નિરીક્ષણ પર આધારિત હોવું જોઈએ. આવું આલેખન દૂર બેઠાં, ટેબલ પર બેઠાં થઈ શકતું નથી. કપડાં મેલાં કરવાનાં છે અને જૂતાંનાં તળિયાં ઘસવાનાં છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે અપ્રત્યક્ષ કાર્ય છોડી દેવું. જે કોઈ પણ વિકાસલક્ષી પ્રશ્ન કે મુદ્દો હોય એનો અભ્યાસ કરવાનું પણ જરૂરી છે. જે-તે પ્રશ્નનો ભૂતકાળ જાણવો. એ અંગે અગાઉ કશું કામ થયું છે કે કેમ એ તપાસવું. એ કામનો અનુભવ શો હતો? એ કામ થયું કેમ નહિ? એને લગતા કશા અહેવાલ કે અન્ય દસ્તાવેજો છે કે નહિ એ તપાસવું. જો એવા કશા દસ્તાવેજો હોય તો એમનો પણ અભ્યાસ કરવો જોઈએ.દાખલા તરીકે, કોઈ એક ગામે ભૂતકાળમાં પાણીનો ટાંકો રચવાની કે પાણી માટેનો બોર ગાળવાની કોશિશ કયા કારણે મુલતવી રાખવામાં આવી, એ જાણ્યા વગર એના પાણીના પ્રશ્નને ન્યાય આપી શકાય નહિ. દાખલા તરીકે, અમુક બિયારણ જે-તે ગ્રામવિસ્તારમાં વાપરતાં પહેલાં તે વિસ્તારની જમીન, પાણી, આબોહવા, પર્યાવરણ, લોકરુચિ વગેરે-વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. આવા સર્વગ્રાહી અભ્યાસ પછી જ આલેખન અધિકૃત બનશે અને જો ફરિયાદ હોય તો એનુંય વાજબીપણું, તો જ દર્શાવી શકાશે.વિકાસલક્ષી આલેખન કરતી વેળા વાસ્તવિકતાને નજરઅંદાજ કરી ન શકાય. અમુક રચના કેમ થતી નથી કે અમુક સુવિધા રચાવી જ જોઈએ કે અમુક પરિણામ હાંસલ થવાં જ જોઈએ વગેરે પ્રકારના આક્રોશપૂર્ણ આલેખન અગાઉ એ દરેક બાબતની શક્યતા કે યથાર્થતા (ડ્ડડટ્ટદ્મણ્ટ્ઠણ્ત્ણ્દ્દધ્) તપાસવી બહુ જ જરૂરી છે. આ શબ્દો હું જેમને માટે લખી રહ્યો છું એ બધા આદર્શપ્રેરિત અને ઉત્સાહી યુવજનો છે. ઇષ્ટ પરિવર્તન સાધવાની બાબતમાં તેઓ ટીકામાં, દરખાસ્તમાં કે મૂલ્યાંકનમાં વાસ્તવિકતાને ઉવેખી શકે છે. આ મુદ્દે સતત જાગૃતિ જરૂરી છે.આજકાલ આપણને ખૂબ જ પીડા આપી રહેલો એક વિકાસલક્ષી મુદ્દો ખાસ આર્થિક પ્રખંડ (સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન યાને 'સેઝ') રચવા વિશેનો છે. રાજ્ય સરકારોની બેસુમાર છૂટછાટોને કારણે નિજી ઉદ્યોગસાહસિકો અનેક સેઝ સ્થાપવા દોડી રહ્યા છે. એ લોકોને જરૂરી જમીન મેળવી આપવાની લાહ્યમાં રાજ્ય સરકારો નાના ખેડૂતોની ઉપજાઉ જમીનો પણ છીનવીને મૂડીદારોના હાથમાં મૂકી દે છે. આપણે એક આંદોલન તરીકે, એક સૂત્ર તરીકે કહેવું જોઈએ કે કોઈ પણ સેઝ માત્ર વેરાન-વગડાઉ-ગોચરમુક્ત કે એવા પ્રકારની જમીન પર જ થઈ શકશે. ધનવાનો પોતાનું ધન પ્રથમ તો એ જમીન વિકસાવવામાં વાપરે, પછી અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં. અરે, રાજ્ય સરકારોને આર્થિક પ્રવૃત્તિની એટલી બધી ખટપટ હોય તો બંજર જમીનોને પોતે વિકસાવે. આ ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે વિકાસલક્ષી આલેખનની આપણી પ્રવૃત્તિ દરમ્યાન પણ આપણું લોકલક્ષી, લોકહિતકારી નિશાન ચુકાવું નહિ જોઈએ.વિકાસલક્ષી આલેખન કેમ કરવું, એ પ્રશ્નનો એક ઉત્તર આલેખનની પદ્ધતિ અને શૈલીનો હોઈ શકે. રજૂઆત કેવી રીતે કરવી, એ હોઈ શકે. જવાબ ટૂંકમાં એમ આપી શકાય કે આ રજૂઆત કોષ્ટકો, આલેખો, પ્રસંગકથાઓ કે અનુભવકથાઓ, મુલાકાતો (ઇન્ટરવ્યૂઝ), સરખામણીઓ વગેરે-વગેરે દ્વારા થઈ શકે. અરે, સાહિત્યના કોઈ પણ પ્રકાર દ્વારા રજૂઆત થાય - કાવ્ય, નિબંધ, વાર્તા વગેરે દ્વારા. વિકાસલક્ષી લેખનના મહારથીસમા વિખ્યાત લેખક દિલીપ રાણપુરાનું લેખન આમાં એક નમૂનારૂપ ગણાય.વિકાસલક્ષી આલેખનની રીતમાં એક પાસું માધ્યમો સુધી કેમ પહોંચાય અને માધ્યમોને આપણા આલેખનમાં રસ લેતાં તથા સ્થાન આપતાં કેવી રીતે કરાય એનાં કૌશલ્યો કેળવવાનું છે. અગાઉ 'ચરખા' દ્વારા આ વિષય પર આખો પરિસંવાદ યોજાઈ ચૂક્યો છે, એટલે એની વિગતોનું પુનરાવર્તન નથી કરતો. માત્ર પુનઃ એટલું નોંધું કે આપણા કામની સફળતા માટે આ કૌશલ્ય પણ હાંસલ કરવાં રહ્યાં.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-8471990546580023239?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/8471990546580023239/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=8471990546580023239&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8471990546580023239'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8471990546580023239'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post_09.html' title='વંચિત સમુદાય સાથે સંવાદ સાધવાની ક્ષમતા અને સંવેદનશીલતા આવશ્યક'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-8503225280332777803</id><published>2012-01-09T14:27:00.001+05:30</published><updated>2012-01-09T14:29:02.270+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પત્રકારની કલમે'/><title type='text'>ત્રણ પગલાં વિકાસભણી</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;ઉર્વીશ કોઠારી&lt;/b&gt;&amp;nbsp;&lt;/div&gt;પીળા પત્રકારત્વ સહિત દરેક પ્રકારનું પત્રકારત્વ એક યા બીજી રીતે 'વિકાસલક્ષી' હોય છે. પત્રકારત્વ દ્વારા કોઈ પોતાનો વિકાસ સાધવા મથે છે, તો કોઈ પોતે સ્વીકારેલી વિચારધારાનો. કોઈ પોતાનાં જ્ઞાતિ કે સમાજનો, ઓળખીતાં-પાળખીતાંનો કે નાણાકીય લાભ કરાવનારનો વિકાસ ઈચ્છે છે, તો કોઈ પોતે જે સમાજનો સભ્ય છે તે આખા સમાજનો અને છેવટે માનવમાત્રનો વિકાસ ઇચ્છે છે. અહીં જે વિકાસની વાત છે, તેમાં મુખ્યત્વે પ્રસાર માધ્યમોની ટૂંકી દૃષ્ટિમર્યાદાથી દૂર રહેતા લોકો-વિસ્તારો-મુદ્દાનો સમાવેશ થાય છે.&lt;span id="fullpost"&gt;એ દૃષ્ટિએ વિકાસલક્ષી પત્રકારત્વના વિષયોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય. પણ, એક મિનિટ. આગળ વધતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લઈએ કે 'વિકાસલક્ષી પત્રકારત્વ' કે એ કરનારાના માથે શીંગડાં નથી હોતાં. મૂળભૂત રીતે એ પત્રકારત્વનો જ એક પ્રકાર છે, જે કોઈ કાળે મુખ્ય હતો અને હવે વધુ ને વધુ ખૂણે ધકેલાઈ ગયો છે. 'પત્રકારત્વ' અને 'વિકાસલક્ષી પત્રકારત્વ' એકબીજાનાં વિરોધી નથી. ભારતની વાત કરીએ ત્યારે તેમાં આપોઆપ ગુજરાતનો સમાવેશ થઈ જાય છે તેમ, પત્રકારત્વની વાત થાય ત્યારે તેમાં આપોઆપ વિકાલક્ષી પત્રકારત્વનો સમાવેશ થઈ જાય, પરંતુ જેમ કેટલાક ઉત્સાહીઓ ગુજરાતને ભારતથી અલગ ઉપસાવવા ઇચ્છે છે, એવું જ ક્યારેક વિકાસલક્ષી પત્રકારત્વની બાબતમાં બને છે.વિકાસલક્ષી પત્રકારત્વ આગળ જણાવ્યું તેમ પત્રકારત્વનો જ એક ફાંટો હોવાથી, સારા પત્રકારત્વના તમામ નિયમો તેને લાગુ પડે છે અને ખરાબ પત્રકારત્વનાં તમામ દૂષણો પણ તેને અભડાવી શકે છે. અવિકસિત/વિકસી રહેલા વિસ્તારો આ જાતના પત્રકારત્વ માટેનું ક્ષેત્ર બને છે. છતાં, વિકાસશીલ પત્રકારત્વની વ્યાખ્યામાંથી શહેરી વિસ્તારની સંપૂર્ણ બાદબાકી પણ કરી શકાય નહીં. કેમ કે, આપણાં શહેરો અધકચરા વિકાસના ઉત્તમ નમૂના છે. આટલી ભૂમિકા પછી વિકાસશીલ પત્રકારત્વના વિષયોની વાત કરીએ. મુખ્ય ત્રણ મુદ્દે વિકાસલક્ષી પત્રકારત્વનો અવકાશ હોય છેઃ (1) સમસ્યા, (2) સંઘર્ષ (3) સિદ્ધિ.સમસ્યાઃભારત સમસ્યાપ્રધાન દેશ છે. જ્ઞાતિવાદ, કોમવાદ, આભડછેટ, અંધશ્રદ્ધા, સામાજિક કુરૂઢિ, વૈશ્વિકીકરણની સારી-માઠી અસરો, મોલ-સંસ્કૃતિ, મોટી વ્યાપારી કંપનીઓના એકહથ્થુ વર્ચસ્વનો પ્રસરી રહેલો પંજો, પાણીની અછત, વીજળી-સડક જેવી સુવિધાઓથી વંચિતતા... આવી અનેક સમસ્યાઓ એકસાથે અનેક જગ્યાએ જોવા મળે છે. પત્રકારનું સૌથી પહેલું કામ આવી સમસ્યાઓની ઓળખ કરવાનું છે. કેમ કે, ઘણી સમસ્યાઓ સમાજના મોટા વર્ગને સમસ્યાઓ જ લાગતી નથી. એટલે તેને દૂર કરવાના પ્રયાસ શી રીતે થાય? પત્રકાર પોતે પહેલાં ઉપર જણાવેલી સમસ્યાઓની ઓળખ માટે સજ્જ થાય, પોતાને અનુકૂળ હોય એ ભાષામાં એ સમસ્યાઓનો અંદાજ આપતાં થોડાં પુસ્તક અથવા કમસે કમ થોડા લેખો વાંચે. તેમાં એ પોતાના શ્રદ્ધેય મિત્રો કે સિનિયરનું માર્ગદર્શન મેળવી શકે.પત્રકાર પોતે સમસ્યાની ગંભીરતા, તેનાં ઊંડાણ અને મૂળિયાંથી પરિચિત થાય, પછી નિબંધાત્મક નહીં, પણ ટૂંકા-સચોટ, બને તેટલાં તથ્યો ધરાવતા અહેવાલોથી એ સમસ્યા વિશે જાગૃતિ પેદા કરી શકે. જેમ કે, કોઈ એક ગામમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન છે. ગામલોકોને તેમાં કશું અજૂગતું લાગતું નથી, પણ પત્રકાર એ સમસ્યા વિશે ગામલોકોને જાગ્રત કરવા માગે છે. એ સંજોગોમાં અસ્પૃશ્યતા વિશે ગાંધીજી કે આંબેડકરના વિચારો ઠપકારવાને બદલે, જે વિસ્તારની વાત હોય તેમાં પત્રકાર જાય, સમસ્યા અંગે પોતાનું વલણ છતું કર્યા વિના દલિતો-બિનદલિતોને બને એટલી કુનેહથી પૂછે અને કેટકેટલી બાબતોમાં અસ્પૃશ્યતા પ્રવર્તે છે તેની એક યાદી બનાવે. ગામમાં દલિતો અને બિનદલિતોની કેટલી વસ્તી છે, તેમની આર્થિક સ્થિતિ કેવી છે, સંબંધનાં સમીકરણ કેવાં છે, તેની પર ક્યાં ક્યાં પરિબળો અસર કરે છે (દા.ત. મોટા ભાગના દલિતો આભડછેટ રાખતા વર્ગને ત્યાં મજૂરી કરતા હોવાથી તે સામે પડી શકતા નથી), દલિતોએ ભૂતકાળમાં કદી વિરોધનો પ્રયાસ કર્યો છે, અત્યારે તેમનામાં વિરોધ માટેનો કોઈ જુસ્સો દેખાય છે, જો હોય તો તે ક્યાં પાછા પડે છે- આવી વિગતો જાણવી જરૂરી છે. એ વિના, ફક્ત બન્ને પક્ષોનાં અવતરણો મૂકી દેવાથી 'તટસ્થ અહેવાલ' બની જતો નથી અને લખનારને તેમ જ વાંચનારને પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવતો નથી.આ જાતના અહેવાલ માટે સમસ્યાનાં વિવિધ પાસાંનો અંદાજ મેળવીને સ્થળ પર જઈ શકાતું હોય તો ઉત્તમ. એ શક્ય ન હોય, તો સ્થળ પર ગયા પછી શક્ય એટલા પક્ષોને મળવું. કોઈ આખાબોલા વયોવૃદ્ધ મળી જાય તો ઉત્તમ. થોડી ધીરજ રાખવાથી તેમની પાસેથી આખી સમસ્યાનો વર્તમાન જ નહીં, ઇતિહાસ પણ જાણવા મળી શકે. બને ત્યાં સુધી સમસ્યાનું કે તેના કારણે બનેલી ઘટનાનું સરકારી દૃષ્ટિબિંદુ જાણવું અને લખવું. અછતને લગતી સમસ્યાઓમાં તેના ઉકેલ અંગે સ્થાનિક કે બહારના સ્તરે કોઈ પ્રયાસ થયા હોય તો તેની જાણકારી મેળવવી અને તેમની નિષ્ફળતાનાં કારણો પણ ટૂંકમાં નોંધવાં.સંઘર્ષઃસમસ્યાનો દારૂગોળો મોટે ભાગે કોઈ નજીવા તણખાને કારણે ફાટે છે. માટે કેવળ તણખા પ્રત્યે સઘળું ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, મૂળ દારૂગોળા વિશે શક્ય એટલી વધારે વિગતો (આગળ જણાવ્યા પ્રમાણે) મેળવવી. સંઘર્ષ વખતે સરહદો અંકાયેલી અને વાતાવરણ ગરમ હોય છે. અહેવાલ લેવા જનારની ઓળખ એક યા બીજા પક્ષ સાથે સંકળાયેલી ન હોય તો સારું અને સંકળાયેલી હોય તો પણ બીજા પક્ષને અવશ્ય મળવું. એક ઘટનાના પ્રત્યાઘાતો ચાલુ હોય ત્યારે તાજા બનાવોની નોંધની સાથોસાથ મૂળ બનાવ ભુલાઈ ન જાય તેનો ખ્યાલ રહે. અહેવાલોની ભાષામાં ખાસ ધ્યાનમાં રાખવા જેવું હોય છે. અવતરણનો અર્થ એવો નથી કે વાત કરનાર જે કહે તે બધું એ જ શબ્દોમાં લખી પાડવું. ઘણી વાર બે વ્યક્તિ વચ્ચે જે અપમાનજનક શબ્દને લઈને તકરાર થઈ હોય, એ જ બાબત ત્યાર પછી આવતા અહેવાલોમાં અનેક વાર પુનરાવર્તન પામે છે અને એક પક્ષ રમૂજથી તથા બીજો પક્ષ આઘાતથી એ જોઈ રહે છે. ઘટનાનો એક વાર અહેવાલ લખ્યા પછી શું બને છે એ અંગે કમસે કમ ફોનથી થોડા થોડા સમયે માહિતી મેળવી શકાય, પણ આખરી અહેવાલ લખતી વખતે ફક્ત ફોન-માહિતીનો આધાર ન લેવો. હવેના સમયમાં તસવીરો પાડવાનું કામ સહેલું થઈ ગયું છે, ત્યારે અહેવાલની સાથે તસવીરો છપાશે કે નહીં તેની ચિંતા કર્યા વિના, આપણા સંદર્ભ માટે તસવીરો લેવીઃ વ્યક્તિઓની, સ્થળોની, સંબંધિત ચીજવસ્તુઓની.સિદ્ધિઃભેદભાવ કે અંધશ્રદ્ધા જેવી કોઈ સમસ્યા સામેની અનંત લડાઈમાં મળતો નાનામાં નાનો વિજય અગત્યનો હોય છે. એ લડાઈની શરૂઆત, તેમાં લોકોનો સહયોગ, પડેલી અડચણો, સંઘર્ષ કરનાર વ્યક્તિ/જૂથની અડગતા અને તેના પરિણામે મળેલી સફળતા વિશે જાણવું, આખી પ્રક્રિયાને ફિલ્મી સરળતાથી જોવાને બદલે તેમાં રહેલી નાનીમોટી ગૂંચો પણ જોવી. સફળતાનું મહત્ત્વ જેમ ઓછું ન આંકવું તેમ એટલું વધારે પણ ન આંકવું કે સંઘર્ષ કરનારને જગ જીત્યાની અને 'હવે બીજું કંઈ કરવાની જરૂર નથી' એવી લાગણી થવા માંડે. સારી કામગીરી કરનારા લોકો પ્રસાર માધ્યમોમાં મળતી પ્રસિદ્ધિના રવાડે ચડી ગયા પછી, સમાજને નહીં પણ માધ્યમોને અનુલક્ષીને કામ કરવા માંડે એવા કિસ્સા પણ ઓછા નથી. તમામ સારા આશયો સહિત આવા 'પાપ'માં નિમિત્ત બનવાનું ન થાય તેની કાળજી રાખી શકાય.સુવિધાઓને લગતી લડતોમાં મળેલી સફળતામાં સઘળું શ્રેય કોઈ એક વ્યક્તિને ન મળી જાય તે જરૂરી છે. સામૂહિક નિષ્ફળતાઓની જેમ સફળતામાં પણ સામૂહિક હિસ્સો હોય છે. એની વાજબી નોંધ લેવાય તો સારું. સંઘર્ષ કે સુવિધાને લગતી સફળતાની વાત કરવાની હોય ત્યારે તેની મર્યાદા વિશે ટીકાકારની દૃષ્ટિથી વિચારીને કટુ થયા વિના મર્યાદા ભણી આંગળી ચીંધી શકાય.આ પદ્ધતિ પ્રમાણે માહિતી મેળવ્યા પછી તેના લેખનનો પ્રશ્ન આવે છે. બને તો એટલું મુદ્દાસર, વિષય બદલાય ત્યારે વચ્ચે વચ્ચે પેટામથાળાં મારીને, મૂળ પ્રવાહ કરતાં સાવ જુદી વાત હોય ત્યારે એટલા મુદ્દાને અલગ બોક્સ તરીકે મૂકીને લખાણ તૈયાર કરી શકાય. તેમાં શૈલી કે ભારેખમ શબ્દોની ચમકદમક ભભરાવાની લાલચ ટાળવી. એમ કરવામાં ઘણી વાર ઓડનું ચોડ થાય છે. ભાષા બને તેટલી સાદી અને વાક્યો બને એટલાં ટૂંકાં- આ બાબતો વિકાસલક્ષી અને બીજા કોઈ પણ પ્રકારના લેખનમાં યથાશક્તિ અનુસરવાથી લખનારનો પણ વિકાસ થવાની ઊજળી શક્યતા રહે છે.&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-8503225280332777803?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/8503225280332777803/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=8503225280332777803&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8503225280332777803'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8503225280332777803'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2012/01/blog-post.html' title='ત્રણ પગલાં વિકાસભણી'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-6337692405137005435</id><published>2011-10-21T16:31:00.001+05:30</published><updated>2011-10-21T16:33:19.130+05:30</updated><title type='text'></title><content type='html'>ચરખા ચલે' પુસ્તક વિશે &lt;span id="fullpost"&gt;હકારાત્મક વિકાસલક્ષી પત્રકારત્વનું ખેડાણ કરતાં કરતાં અનેક પત્રકારો સાથે 'ચરખા'નો ઘરોબો કેળવાયો છે. વિકાસલક્ષી મુદ્દાઓ અને હકારાત્મક બદલાવ માટે થઈ રહેલા પ્રયત્નો વિશે 'ચરખા' દ્વારા જુદાં જુદાં સમૂહ માધ્યમોના પ્રતિનિધિઓને અવાર-નવાર જાણકારી પૂરી પાડવામાં આવે છે. હવે પત્રકારો રોજબરોજના પોતાનાં આલેખન માટે, જે-તે મુદ્દા અંગે કાર્યરત સંસ્થાઓ અને વ્યક્તિઓ, આંકડાકીય માહિતી, વિષયની વિગતવાર જાણકારી વગેરે મેળવવા માટે 'ચરખા'નો સંપર્ક સાધે છે. આ રીતે છેલ્લાં 15 વર્ષ દરમ્યાન 'ચરખા'ની મદદથી ઘણા પત્રકારોએ કોઈક ને કોઈક વિકાસલક્ષી મુદ્દાને વાચા આપી છે. 'ચરખા' સાથે સતત સંપર્કમાં રહેતા અને 'ચરખા'ની પ્રવૃત્તિઓથી વાકેફ હોય એવા કેટલાક પત્રકારોને 'ચરખા'ની વિકાસલક્ષી પત્રકારત્વ ક્ષેત્રે ભૂમિકા અંગે આલેખન કરવાની અપીલ કરવામાં આવી. અત્યાર સુધીની 'ચરખા'ની કામગીરી અંગે પત્રકારોના પ્રતિભાવો જાણી શકાય અને 'ચરખા'ને વિકાસ સંચાર માટે ભાવી દિશા મળે એ એનો હેતુ હતો. અમારી અપીલને માન આપીને જે પત્રકાર-મિત્રોએ 'ચરખા'ની ભૂમિકા વિશે આલેખન કર્યું તેમના લેખો આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં આલેખન કરનારા પત્રકારોએ 'ચરખા'ની મદદથી વિકાસલક્ષી મુદ્દાઓને અનેકવાર તેમનાં માધ્યમોમાં વાચા આપી છે. &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-6337692405137005435?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/6337692405137005435/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=6337692405137005435&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6337692405137005435'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6337692405137005435'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2011/10/blog-post_21.html' title=''/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4449239963851176818</id><published>2011-07-13T15:04:00.003+05:30</published><updated>2011-07-13T15:04:53.563+05:30</updated><title type='text'>વંચિત સમુદાય સાથે સંવાદ સાધવાની ક્ષમતા અને સંવેદનશીલતા આવશ્યક</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;યશવન્ત મહેતા&lt;/b&gt;&lt;/div&gt;વિકાસલક્ષી આલેખન એ કવિતાલેખન નથી. કવિતાલેખન વ્યક્તિકેન્દ્રી પ્રવૃત્તિ છે. વાર્તા, નવલકથા અને ક્યારેક વિકાસસંબંધી નિબંધ પણ વ્યક્તિકેન્દ્રી થઈ શકે છે. વિકાસલક્ષી આલેખન અનિવાર્યપણે સમષ્ટિકેન્દ્રી પ્રવૃત્તિ છે. જે ગામ કે પ્રદેશ કે ક્ષેત્રવિશેષના વિકાસની વાતનું આલેખન હોય એની માનવવસતિ સાથે મળીને આ આલેખન કરવાનું હોય છે. આથી, આ આલેખન માટે હર પ્રકારના લોકો સાથે સંવાદ સાધવાની ક્ષમતા જરૂરી છે. ચીંથરેહાલ અને દુર્બળ અને ક્યારેક રોગગ્રસ્ત ગ્રામજનો સાથે નિકટતા સાધીને એમના મનની વાત પામવાની તૈયારી તથા સંવેદનશીલતા જોઈએ. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;વિકાસલક્ષી આલેખન પ્રત્યક્ષ પૂછપરછ, તપાસ અને અનુભવ કે નિરીક્ષણ પર આધારિત હોવું જોઈએ. આવું આલેખન દૂર બેઠાં, ટેબલ પર બેઠાં થઈ શકતું નથી. કપડાં મેલાં કરવાનાં છે અને જૂતાંનાં તળિયાં ઘસવાનાં છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે અપ્રત્યક્ષ કાર્ય છોડી દેવું. જે કોઈ પણ વિકાસલક્ષી પ્રશ્ન કે મુદ્દો હોય એનો અભ્યાસ કરવાનું પણ જરૂરી છે. જે-તે પ્રશ્નનો ભૂતકાળ જાણવો. એ અંગે અગાઉ કશું કામ થયું છે કે કેમ એ તપાસવું. એ કામનો અનુભવ શો હતો? એ કામ થયું કેમ નહિ? એને લગતા કશા અહેવાલ કે અન્ય દસ્તાવેજો છે કે નહિ એ તપાસવું. જો એવા કશા દસ્તાવેજો હોય તો એમનો પણ અભ્યાસ કરવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;દાખલા તરીકે, કોઈ એક ગામે ભૂતકાળમાં પાણીનો ટાંકો રચવાની કે પાણી માટેનો બોર ગાળવાની કોશિશ કયા કારણે મુલતવી રાખવામાં આવી, એ જાણ્યા વગર એના પાણીના પ્રશ્નને ન્યાય આપી શકાય નહિ. દાખલા તરીકે, અમુક બિયારણ જે-તે ગ્રામવિસ્તારમાં વાપરતાં પહેલાં તે વિસ્તારની જમીન, પાણી, આબોહવા, પર્યાવરણ, લોકરુચિ વગેરે-વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. આવા સર્વગ્રાહી અભ્યાસ પછી જ આલેખન અધિકૃત બનશે અને જો ફરિયાદ હોય તો એનુંય વાજબીપણું, તો જ દર્શાવી શકાશે.&lt;br /&gt;&lt;br /&gt;વિકાસલક્ષી આલેખન કરતી વેળા વાસ્તવિકતાને નજરઅંદાજ કરી ન શકાય. અમુક રચના કેમ થતી નથી કે અમુક સુવિધા રચાવી જ જોઈએ કે અમુક પરિણામ હાંસલ થવાં જ જોઈએ વગેરે પ્રકારના આક્રોશપૂર્ણ આલેખન અગાઉ એ દરેક બાબતની શક્યતા કે યથાર્થતા (ડ્ડડટ્ટદ્મણ્ટ્ઠણ્ત્ણ્દ્દધ્) તપાસવી બહુ જ જરૂરી છે. આ શબ્દો હું જેમને માટે લખી રહ્યો છું એ બધા આદર્શપ્રેરિત અને ઉત્સાહી યુવજનો છે. ઇષ્ટ પરિવર્તન સાધવાની બાબતમાં તેઓ ટીકામાં, દરખાસ્તમાં કે મૂલ્યાંકનમાં વાસ્તવિકતાને ઉવેખી શકે છે. આ મુદ્દે સતત જાગૃતિ જરૂરી છે.&lt;br /&gt;&lt;br /&gt;આજકાલ આપણને ખૂબ જ પીડા આપી રહેલો એક વિકાસલક્ષી મુદ્દો ખાસ આર્થિક પ્રખંડ (સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન યાને 'સેઝ') રચવા વિશેનો છે. રાજ્ય સરકારોની બેસુમાર છૂટછાટોને કારણે નિજી ઉદ્યોગસાહસિકો અનેક સેઝ સ્થાપવા દોડી રહ્યા છે. એ લોકોને જરૂરી જમીન મેળવી આપવાની લાહ્યમાં રાજ્ય સરકારો નાના ખેડૂતોની ઉપજાઉ જમીનો પણ છીનવીને મૂડીદારોના હાથમાં મૂકી દે છે. આપણે એક આંદોલન તરીકે, એક સૂત્ર તરીકે કહેવું જોઈએ કે કોઈ પણ સેઝ માત્ર વેરાન-વગડાઉ-ગોચરમુક્ત કે એવા પ્રકારની જમીન પર જ થઈ શકશે. ધનવાનો પોતાનું ધન પ્રથમ તો એ જમીન વિકસાવવામાં વાપરે, પછી અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં. અરે, રાજ્ય સરકારોને આર્થિક પ્રવૃત્તિની એટલી બધી ખટપટ હોય તો બંજર જમીનોને પોતે વિકસાવે. આ ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે વિકાસલક્ષી આલેખનની આપણી પ્રવૃત્તિ દરમ્યાન પણ આપણું લોકલક્ષી, લોકહિતકારી નિશાન ચુકાવું નહિ જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;વિકાસલક્ષી આલેખન કેમ કરવું, એ પ્રશ્નનો એક ઉત્તર આલેખનની પદ્ધતિ અને શૈલીનો હોઈ શકે. રજૂઆત કેવી રીતે કરવી, એ હોઈ શકે. જવાબ ટૂંકમાં એમ આપી શકાય કે આ રજૂઆત કોષ્ટકો, આલેખો, પ્રસંગકથાઓ કે અનુભવકથાઓ, મુલાકાતો (ઇન્ટરવ્યૂઝ), સરખામણીઓ વગેરે-વગેરે દ્વારા થઈ શકે. અરે, સાહિત્યના કોઈ પણ પ્રકાર દ્વારા રજૂઆત થાય - કાવ્ય, નિબંધ, વાર્તા વગેરે દ્વારા. વિકાસલક્ષી લેખનના મહારથીસમા વિખ્યાત લેખક દિલીપ રાણપુરાનું લેખન આમાં એક નમૂનારૂપ ગણાય.&lt;br /&gt;&lt;br /&gt;વિકાસલક્ષી આલેખનની રીતમાં એક પાસું માધ્યમો સુધી કેમ પહોંચાય અને માધ્યમોને આપણા આલેખનમાં રસ લેતાં તથા સ્થાન આપતાં કેવી રીતે કરાય એનાં કૌશલ્યો કેળવવાનું છે. અગાઉ 'ચરખા' દ્વારા આ વિષય પર આખો પરિસંવાદ યોજાઈ ચૂક્યો છે, એટલે એની વિગતોનું પુનરાવર્તન નથી કરતો. માત્ર પુનઃ એટલું નોંધું કે આપણા કામની સફળતા માટે આ કૌશલ્ય પણ હાંસલ કરવાં રહ્યાં.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4449239963851176818?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4449239963851176818/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4449239963851176818&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4449239963851176818'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4449239963851176818'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2011/07/blog-post.html' title='વંચિત સમુદાય સાથે સંવાદ સાધવાની ક્ષમતા અને સંવેદનશીલતા આવશ્યક'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-587261236267605069</id><published>2011-06-04T17:52:00.007+05:30</published><updated>2011-06-04T17:54:05.195+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પત્રકારની કલમે'/><title type='text'>વિકાસલક્ષી આલેખન રસપ્રદ અને અસરકારક બનાવવું અઘરું નથી</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;બેલા ઠાકર&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;લેખનપ્રવૃત્તિ જુદા જુદા હેતુસર કરવામાં આવે છે. જેમ કે, નિજાનંદ માટે કે સ્વની અભિવ્યક્તિ માટે. તેને સાહિત્યલેખન કહેવાયું. પત્રકારત્વ માટે, પ્રત્યાયન માટે, વિકાસલક્ષી પ્રત્યાયન માટે - વગેરે હેતુસર થતી લેખનપ્રવૃત્તિ સાહિત્યલેખનથી જુદી છે. તે લેખન પાછળનો હેતુ, તેની શૈલી અને તેનું બંધારણ તથા અભિવ્યક્તિ સાહિત્યલેખન કરતાં સ્પષ્ટપણે જુદા હોવાનાં.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;વિકાસલક્ષી મુદ્દાઓ માટે જ્યારે લેખન થકી પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે કેટલાક મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે:&lt;br /&gt;(1) &amp;nbsp;&amp;nbsp; સૌપ્રથમ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આવું આલેખન એ કેવળ આંકડાકીય માહિતી આપતો શુષ્ક દસ્તાવેજ ના બની રહે. કેવળ આંકડાઓ માહિતી પૂરી પાડી શકે, પણ તે અંતે નીરસ અને શુષ્ક આલેખન બની જાય. આંકડાઓ આપતાં પહેલાં જો કોઈ સાચા, જીવંત અને રસપ્રદ ઉદાહરણથી વાતની માંડણી કરવામાં આવે અને પછી આંકડાકીય માહિતી કે ચાર્ટ વગેરે આપવામાં આવે તો વાચકનો રસ જાગ્રત થાય છે અને સમગ્ર લેખ દરમિયાન તે જળવાઈ રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;એક ઉદાહરણ જોઈએ. કેટલાંક વર્ષો પહેલાં મેં વિકાસની કેડી પર ચાલતી, સશક્તીકરણ પામી રહેલી પંચમહાલની કેટલીક આદિવાસી મહિલાઓ વિશે એક લેખ લખ્યો હતો. તે લેખ મારા અખબારની પૂર્તિમાં પ્રગટ થયો હતો. મારી વાચક બહેનો શહેરની આધુનિક મહિલાઓ હતી, જે પંચમહાલ જિલ્લાની કે આદિવાસી મહિલાઓની પરિસ્થિતિ અંગે બિલકુલ અજાણ હતી. તેમને આ લેખમાં રસ પડે તે માટે લેખની શરૂઆત આ રીતે કરી:&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; "પંચમહાલ જિલ્લામાં દેવગઢ બારિયાથી 30 કિ.મી. દૂર અંતરિયાળ વિસ્તારમાં ડુંગરાઓની વચ્ચે વસેલું છે નાનું એવું દિવ્યા ગામ. ગરીબ, નાયક કોમની આદિવાસી પ્રજા અહીં વસે છે, જે મુખ્યત્વે ખેતી, છૂટક મજૂરી અને વનપેદાશોની આવક પર નભે છે. આ ગામમાં બજીબહેન કરીને વિધવા આદિવાસી મહિલા રહે છેે. 18 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું ત્યારે તેમની પાસે આવકનું કોઈ સાધન નહોતું. ચાર દીકરીઓ અને દીકરાની જવાબદારી એકલા હાથે વહન કરવાની આવી. જેમ તેમ કરીને તેઓ દિવસો કાઢતાં. એવામાં દીકરાનું પણ અકાળે અવસાન થઈ ગયું! જોકે, બજીબહેન હિંમત ના હાર્યાં. ગામમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થાના માર્ગદર્શનથી તેઓ મરઘાંઉછેર તાલીમ કેન્દ્રમાં જોડાયાં. અહીંથી તેમને 25 મરઘાં મળ્યાં. તાલીમ પ્રમાણે તેઓ તેમની દેખરેખ કરતાં અને ઇંડાં હાટમાં જઈ વેચી આવતાં. એની આવકમાંથી તેમણે એક બકરી ખરીદી. બકરીના દૂધની કમાણીમાંથી વખત જતાં તેમણે ગાય ખરીદી અને આજે તેઓ બકરીઓ અને બે ગાય એમ કુલ 9 પશુધન ધરાવે છે. પોતાની આવકમાંથી તેમણે કૂવો કર્યો છે અને પાકું છાપરું પણ બનાવી લીધું છે. ગામના મહિલામંડળના તેઓ આગેવાન છે અને તેમના માર્ગદર્શન હેઠળ ગામની મહિલાઓ એકત્રિત થઈ ગામનાં ઉત્કર્ષ માટેનાં કામ કરે છે અને સ્વઉપાર્જન કરી સ્વમાનભેર જીવે છે."&lt;br /&gt;&lt;br /&gt;આ રીતે જીવંત ઉદાહરણ આપી વાતની શરૂઆત કરવાથી તે રસપ્રદ બને છે.&lt;br /&gt;(2) &amp;nbsp;&amp;nbsp; લેખની માંડણી કર્યા બાદ જુદા જુદા મુદ્દાઓ, જેમ કે સક્સેસ સ્ટોરી - સફળ ગાથાઓ, વિકાસના આંકડા, તેમાં આવી રહેલા અવરોધો અને અડચણો, ભવિષ્યની યોજનાઓ વગેરેનું સુચારુ રીતે આલેખન કરવું.&lt;br /&gt;(3) &amp;nbsp; એક મુદ્દો વારંવાર રિપીટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. લખાણ ટૂંકું અને મુદ્દાસર હોવું જોઈએ.&lt;br /&gt;(4) &amp;nbsp;&amp;nbsp; અતિશયોક્તિ ટાળવી. હકીકતનું વર્ણન સાદી, પણ પ્રવાહી શૈલીમાં કરવું. વધુ પડતી અલંકૃત ભાષા, વિકાસલક્ષી કોમ્યુનિકેશનના હાર્દને મારી નાખે છે. વર્ણન જરૂર કરવું, પણ ટૂંકાં, સ્પષ્ટ અને સરળ વાક્યોમાં. ઉદાહરણ તરીકે, "આ આદિવાસી મહિલાઓ સીધીસાદી, પણ જાગ્રત અને ખમીરવંતી હતી. પગથી થોડી ઊંચી પહેરેલી નાયલોનની રંગબેરંગી સાડીઓ જોઈને લાગે કે શહેરીકરણની અસરમાંથી તેઓ પણ બાકાત નથી રહી, પણ આદિવાસી જીવનશૈલી અને પરંપરાઓ તેમણે જાળવી રાખ્યાં છે. તેઓ હવે જાતે મંચ પર આવીને પોતાની સમસ્યાઓની વાતો કરે છે, પોતાના હક્કોની માગણી કરે છે, અન્યાયનો પ્રતિકાર કરે છે."&lt;br /&gt;(5) &amp;nbsp;&amp;nbsp; વિકાસલક્ષી આલેખન લાગણીપ્રધાન થઈને લખવાનું ટાળવું. આલેખનના અંતે સમગ્ર લેખનું હાર્દ આવી જાય તે રીતે, ભવિષ્યની દિશા અને લક્ષ્યાંકોનો ઉલ્લેખ કરી લેખની સમાપ્તિ કરવી. છેલ્લે સમગ્ર લેખ ઉપર એક નજર ફેરવી જરૂરી સુધારાવધારા અને એડિટિંગ કરી લેવું.&lt;br /&gt;આટલા થોડા મુદ્દા ધ્યાનમાં રાખવાથી વિકાસલક્ષી આલેખન પણ સાહિત્યલક્ષી લેખન જેટલું જ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય છે.&lt;/span&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-587261236267605069?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/587261236267605069/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=587261236267605069&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/587261236267605069'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/587261236267605069'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2011/06/blog-post.html' title='વિકાસલક્ષી આલેખન રસપ્રદ અને અસરકારક બનાવવું અઘરું નથી'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7310611879349200977</id><published>2011-05-03T15:39:00.008+05:30</published><updated>2012-01-28T16:53:35.387+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ માટેની આંતરરાષ્ટ્રીય ચળવળ અતિ આવશ્યક છે</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;b style="color: blue;"&gt;&lt;span style="color: #b45f06;"&gt;ભારત જેવા ગરીબ દેશોમાં કડક કાયદાના અભાવે એસ્બેસ્ટોસનો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે&lt;/span&gt;&lt;/b&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;&amp;nbsp;- જગદીશ પટેલ&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;એસ્બેસ્ટોસ એક ખતરનાક ખનીજ છે જેનો ઉપયોગ ત્રણ હજાર જેટલી ચીજો બનાવવામાં થાય છે. ભારતમાં મુખ્યત્વે તેનો ઉપયોગ સિમેન્ટ સાથે ભેળવીને પતરાં બનાવવામાં થાય છે. તે ઉપરાંત, વાહનોની બ્રેક અને ક્લચ તેમ જ ઍન્જિનના તેમ જ અન્ય ઔદ્યોગિક પેકીંગ એટલે કે ગાસ્કેટમાં થાય છે. કપાસ સાથે ભેળવીને તેની દોરી અને કપડાં બનાવાય છે. દોરીનો ઉપયોગ કુલર કે બંબા કે સોલર વોટર હીટરમાંથી જતી પાઈપલાઈન પર થાય છે જેથી પાઈપનું પાણી ઠંડુ હોય તો ઠંડું અને ગરમ હોય તો ગરમ રહે. તેનાં કપડાંનો ઉપયોગ હાથમોજાં બનાવવામાં થાય છે, જેનો ઉપયોગ ગરમ વસ્તુઓ પકડવાની હોય ત્યારે કરવામાં આવે છે. બોઈલર પર ઇન્સ્યુલેશનમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી લાંબા સમયથી કામદાર સંઘો, પીડિતોનાં સંગઠનો, તબીબી સંગઠનો અને પર્યાવરણ પર કામ કરતાં જૂથો કરી રહ્યાં છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;યુરોપના દેશોમાં જહાજ ભાંગવાના અને કચરા નિકાલ અંગે કડક કાયદા આવ્યા અને કામદારોના રક્ષણ માટે પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા. તેથી હવે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા ગરીબ દેશોમાં જૂના જહાજ ભાંગવા માટે ધકેલવામાં આવે છે. એટલે કે આ દેશોના કામદારો હવે જોખમી પદાર્થોના સંપર્કમાં આવે છે, કારણ અહીં એવા કડક કાયદા નથી તેથી ખર્ચ ઓછો થાય છે અને આ કામ કરાવવાનું સસ્તું પડે છે. યુરોપમાં 1970ના દાયકામાં એસ્બેસ્ટોસનાં જોખમો અંગે ઘણી જાગૃતિ આવી તેથી તે દેશોમાં એસ્બેસ્ટોસના ઉપયોગમાં ઘટાડો થવો શરૂ થયો. બ્રાઝિલમાં એ ઘટાડો 1980 પછી થતો દેખાય છે. પણ ચીન અને ભારતમાં એનો ઉપયોગ વધતો ચાલ્યો છે. ચીનમાં દર વર્ષે દસ લાખ ટનથી વધુ વપરાશ છે.&lt;br /&gt;&lt;br /&gt;હવે, આ સામે યુરોપમાં જે લોકચળવળ ચાલી તેની વિગત જોઈએ તો 1991માં કર્મશીલો અને વૈજ્ઞાનિકોની બેઠક ફ્રાન્સમાં સ્ટ્રાસબર્ગ ખાતે અને બીજે વર્ષે ફરી ત્યાં જ મળ્યા. 1993માં ઇટાલીના મિલાન ખાતે બેઠક મળી. આ બધી બેઠકોમાં ભાગ લેનાર કર્મશીલો અને વૈજ્ઞાનિકોને એ સ્પષ્ટ થતું ગયું કે એસ્બેસ્ટોસની અસરનો ભોગ સમગ્ર યુરોપના તમામ દેશોના કામદારો થઈ રહ્યા છે. એકાદ વર્ષની ચર્ચાને અંતે 'ઇન્ટરનેશનલ બાન એસ્બેસ્ટોસ સેક્રેટરીયેટ-આઈબાસ'ની સ્થાપના થઈ. તેની જવાબદારી બ્રિટનના લોરી કઝાને સ્વીકારી. બ્રાઝિલ ઓસાસ્કોમાં 2000ના વર્ષમાં બેઠક મળી જેમાં યુરોપના પ્રતિનિધિઓએ હાજરી આપી. બ્રાઝિલના શહેરે એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી. 2005માં ઓસાસ્કો શહેરે પણ તેવી જાહેરાત કરી. &lt;br /&gt;&lt;br /&gt;2006માં ફ્રાન્સનું ક્લીમેન્સુ નામનું જહાજ તૂટવા માટે અલંગ આવ્યું ત્યારે ફ્રાન્સ અને ભારતના કર્મશીલોએ ભેગા થઈ તેનો જોરદાર વિરોધ કર્યો અને તે માટે બંને દેશોમાં કૉર્ટમાં દાવા દાખલ કરવામાં આવ્યા. એને પરિણામે, ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના પ્રમુખ ચીરાકે જાહેરાત કરવી પડી કે અમે એ જહાજ પાછું લઈ જઈશું. આ એક મોટી જીત હતી.&lt;br /&gt;&lt;br /&gt;25-28 એપ્રિલ, 2009 દરમ્યાન હોંગકોંગ ખાતે ' એશિયન બાન એસ્બેસ્ટોસ કૉન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઠરાવ કરીને ' એશિયન બાન એસ્બેસ્ટોસ નેટવર્ક'(એ-બાન)ની સ્થાપના કરવામાં આવી. 2009માં ઇટાલીના તુરીન શહેરમાં ઇટરનિટ કંપનીના ભૂતપૂર્વ મેનેજરો સામે ફોજદારી દાવા દાખલ કરવામાં આવ્યા. કૉર્ટે સદર દાવા સંદર્ભે એક અભ્યાસ કરવાનો હુકમ કરતા થયેલા અભ્યાસમાં એસ્બેસ્ટોસનો ભોગ બનેલા 3000 વ્યક્તિઓની ભાળ મળી, જે આ કંપનીને કારણે ભોગ બન્યા હતા. ભોગ બનેલા કાં તો ત્યાં કામ કરતા હતા અથવા આસપાસ રહેતા હોય કે કામદારના કુટુંબીજન હોય તેવા હતા. આવા દાવા સ્વિત્ઝરલેન્ડ અને બેલ્જીયમના પ્લાન્ટમાં પણ થયા અને તે સફળ થાય તે માટે સમગ્ર યુરોપના કર્મશીલો એક થઈ મહેનત કરી રહ્યા છે.&lt;br /&gt;&lt;br /&gt;એસ્બેસ્ટોસ સામેની આ ચળવળમાં કામદારો અને તેમનાં સંગઠનો, પીડિતો, નાગરિકો જોડાયા છે. આ ઉપરાંત, સ્વતંત્ર વિજ્ઞાનીઓ અને તબીબો પણ જોડાયા છે. તે ઉપરાંત, વકીલો, રાજકારણીઓ અને પત્રકારો પણ જોડાયા છે.&amp;nbsp; 50 ઉપરાંત દેશોએ એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ મૂક્યો છે અને એશિયાના દેશોમાં ચળવળ જોર પકડી રહી છે ત્યારે હવે સમગ્ર વિશ્વમાં એના પર પ્રતિબંધ મૂકાય તે માટેની માગણી કરતું અભિયાન શરૂ થાય તે અત્યંત આવશ્યક છે. યુરોપ અને અન્ય દેશોના કર્મશીલો આંતરરાષ્ટ્રીય કૉર્ટમાં દાવો કરવા માટે વિચારી રહ્યા છે.&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7310611879349200977?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7310611879349200977/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7310611879349200977&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7310611879349200977'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7310611879349200977'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2011/05/blog-post.html' title='એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ માટેની આંતરરાષ્ટ્રીય ચળવળ અતિ આવશ્યક છે'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5399232381601579533</id><published>2011-03-10T15:05:00.000+05:30</published><updated>2011-03-10T15:05:29.839+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વિકાસકર્મીની કલમે'/><title type='text'>ચિંતનના ચંદરવા નીચે બેસી પથશોધની મથામણ કરીએ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;રજની દવે&lt;/b&gt;&lt;/div&gt;ઘણા બધા કર્મશીલો લોકો વચ્ચે સંવાદ કરતા હોય છે ત્યારે કોઈ ને કોઈ તેમને કહેતું હોય છે: "ભાઈ, તમે આ અંગે લખોને, ઘણા બધાને કામમાં આવશે." આવે વખતે મોટા ભાગના કર્મશીલોનો એક જ જવાબ હોય છે, "ભાઈ, આ કામની દોડધામમાં લખવાની ફુરસદ ક્યાંથી લાવવી? અને બીજું લખ-લખ કરવાથી શું વળે? એ તો પ્રત્યક્ષ કામ કરીએ, જરૂર પડ્યે સંઘર્ષ કરીએ તો જ પરિણામ આવે." ક્યારેક કેટલાક ઉત્સાહી કર્મશીલો એમ પણ કહેતા હોય છે કે, "એ આર્મચેરના કામમાં અમને રસ નથી."&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;આમાં આપણે શું સત્ય સમજવું? સમાજપરિવર્તન ન માત્ર દોડધામ કરવાથી આવે છે, ન માત્ર વાતો કરવાથી  કે ન માત્ર લખાપટ્ટી કરવાથી થાય છે. આ માટે વિવિધ પ્રવૃત્તિઓ આદરવાની જરૂર હોય છે. મૂળમાં આપણે વિચારપરિવર્તનનું, વિચારક્રાંતિનું કામ કરવાનું છે.&lt;br /&gt;&lt;br /&gt;આપણે આજકાલ 'વિકાસ' શબ્દ વારંવાર સાંભળીએ છીએ. આ 'વિકાસ'ની વ્યાખ્યા રાજકારણીઓએ, ઉદ્યોગવાળાઓએ, આર્થિક રીતે સધ્ધર લોકોએ, મહદ્ અંશે, શહેરી લોકોએ કરી છે. આપણે જ્યારે આ વિકાસના રથ નીચે કચડાતા લોકો સાથે રહીને સંઘર્ષ છેડીએ છીએ ત્યારે અસરગ્રસ્ત લોકોને જાગ્રત કરવા તરફ, તેમને એક સંગઠન તળે ભેગા કરવા તરફનું આપણું ધ્યાન રહે છે. લાંબા સમયના અનુભવે આપણે એમ પણ જોયું છે કે આજે વિકાસ અંગેનો જુવાળ એટલો પ્રચંડ છે કે આજની શોષિત વ્યક્તિ અનુકૂળતાએ શોષણ કરવાવાળાની જમાતમાં પોતાની જાતને ગોઠવી દે છે. તેથી આપણે 'માથાં ભાંગવાના' સ્થાને 'માથાંપરિવર્તન' પર ભાર આપવો જોઈએ. ગાંધી પોતાની આગવી રીતે કહેતો હતો કે મારે અંગ્રેજોને નહીં, અંગ્રેજિયતને કાઢવી છે.&lt;br /&gt;&lt;br /&gt;લેખનકાર્ય કરવાથી કર્મશીલ પણ પોતાના કાર્યમાં, પોતાની વિચારસરણીમાં સ્પષ્ટ થાય છે. પોતે કામ કરતાં વિચારે છે, તેને ચકાસે છે અને જરૂર પ્રમાણે તેમાં પરિવર્તન કરે છે. આ વિકાસની વિભાવનાએ કુદરતી સંસાધનોની જે અવદશા કરી છે તેનો આજના કર્મશીલોએ ઊંડાણથી અભ્યાસ કરીને લેખનકાર્ય કરવું જોઈએ. આવા લેખનકાર્યમાં એક સમગ્રતાનો દૃષ્ટિકોણ હશે. તે કોઈ પ્રશ્નને, મુદ્દાને પર્યાવરણના વિભાગમાં કે આદિવાસીઓના વિભાગમાં કે શહેરીકરણ કે સજીવખેતી કે આરોગ્યના ખાતામાં ખતવી નહીં દે. તેને માટે સમાજશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ઇજનેરી શાસ્ત્ર જેવા અલગ વિભાગીય ખ્યાલો નહીં હોય. તેણેે તો આજની સળગતી સમસ્યાઓના ઉકેલ માટે જે-જે શાખાના શાસ્ત્રીય જ્ઞાનની જરૂર પડશે તેનો ઉપયોગ કરવો પડશે. શ્રી કુલદીપ નાયરના શબ્દો ટાંકીએ તો પત્રકારે ખૂબ-બધું વાંચવું જોઈએ. અને એમાં પણ જે લોકોને જળ-જંગલ-જમીન આધારિત જીવતા લોકોની વકીલાત કરવી હોય ત્યારે તો આ પ્રાકૃતિક સંસાધનો પરના ઔદ્યોગિક દબાણ સામે ઝુંબેશ ચલાવવા માટે ખૂબ જ ઊંડો અભ્યાસ કરવો જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;આજે આપણે જે લોકશાહીનું માળખું ધરાવીએ છીએ તે એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોના કબજામાં છે. આજના કાયદા-કાનૂનો છેવાડાના માણસને ન્યાય અપાવવામાં સક્ષમ નથી. જેની પાસે પૈસા છે તે જમીન ધરાવી મકાન બનાવીને રહી શકે છે અને જે શહેરના ખૂણામાં લપાઈને પશુવત જીવન જીવે છે તે એંક્રોચર ગણાય છે. આ માહોલને આપણે બદલવાનો છે. આજે વૈશ્વિકીકરણનો જે દોર ચાલી રહ્યો છે તેમાં તો મૂડી પોતાનો નગ્ન નાચ ખેલે છે. તેની સામેનો લાંબો સંઘર્ષ ખેલવો પડશે. લાંબી વિઘ્નદોડ પાસ કરવી પડશે. આ વિઘ્નો પર્યાવરણના કાયદાઓ તરફથી ફ્રી માર્કેટની વિભાવનાનાં, ડબ્લ્યુટીઓનાં, નિર્યાત આધારિત વિકાસના ખ્યાલનાં છે.&lt;br /&gt;&lt;br /&gt;સરકાર 10-12 ટકાનો વિકાસદર પામવા માટે જળ, જંગલ, જમીન તેમ જ ખનીજ સંપદા મોટાં મોટાં દેશી-વિદેશી ઉદ્યોગગૃહોને વેચી રહી છે. શરૂઆતમાં ચૂપકીથી કામ ચાલે છે, પછી નિર્લજ્જ થઈને દંડા સાથે કામ કરે છે. કર્મશીલે પોતાની લેખની દ્વારા સમાજમાં આ પ્રશ્નોને ઉજાગર કરવા પડશે. અત્યારે તો વૈશ્વિકીકરણના ટેકેદારો જ્યારે બધું હડપ કહી રહ્યા છે ત્યારે શિંગુર, નંદીગ્રામ, નર્મદા બચાવો આંદોલન કે જંગલ પર આદિવાસીઓના હક માટેની લડત જેવાં આંદોલનો ચાલે છે. ક્યારેક આમાં હિંસાની અગનજ્વાળાઓ ફેલાય છે. છેલ્લે આમ આદમીનો જ આમાં ખુડદો બોલે છે. તેને ટાળવા માટે પણ  આપણે માથાં ભાંગવાની જગ્યાએ માથાં બદલવાની પ્રક્રિયા માટે શક્ય તેટલો કલમનો સહારો લેવો પડશે. રેચલે 'સાયલન્ટ વેલી' પુસ્તક લખ્યું અને એક આખી પર્યાવરણ બચાવવાની ઝુંબેશ ઊભી થઈ. ગાંધીએ 'હિંદ સ્વરાજ' લખ્યું અને લોકોએ કહેવાતા વિકાસને પડકાર્યો. 'વંદે માતરમ્' નવલકથાએ સૂતેલા નવયુવાનોને જગાડ્યા. પુરુષોત્તમ માવળંકરના 'ગ્થ્ ચ્ણ્દ્ર' ભાષણની પુસ્તિકાએ આપાતકાલીન પરિસ્થિતિ સામે લડવાની ઘણા બધાને પ્રેરણા આપી. પી. સાંઈનાથ દેશમાંના ખેડૂતોની દારુણ પરિસ્થિતિને ઉજાગર કરે છે અને સમગ્ર દેશનું ધ્યાન એક લાખ ખેડૂતોના આપઘાત તરફ જાય છે, પરંતુ આ વિશાળ દેશ માટે એક નહીં, અનેક સાંઈનાથની જરૂર છે. કર્મશીલ અરુણા રોય અને તેમની ટીમ માહિતીના અધિકારની વાત તેમ જ સમગ્ર રાજસ્થાનમાં પંચાયત સ્તરે થતા ભ્રષ્ટાચારની વાત ઉજાગર કરતી રહે છે. "Down to Earth', ‘Front Line’ અને ‘The Hindu’માં ચાલતી કલમ ઘણા કર્મશીલોને પ્રેરણા-હૂંફ-માર્ગદર્શન આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;વિનોબાજી ક્યારેક કર્મશીલોની વાંચવાની આળસની ટીકા કરતા હતા. ક્યારેક આપણે "અઘોળ આચરણ મારે તો બસ થાય" તેવી વિભાવનામાં સરકી પડતા હોઈએ છીએ. કર્મશીલ ચિંતનશીલ હોવો જોઈએ. સમાજપરિવર્તનની સમગ્ર પ્રક્રિયાની પથયાત્રાને તેણે કલમ દ્વારા પ્રેરણા, દિશા, ગતિ પૂરાં પાડવાનાં છે. ક્યારેક ઝીલવા પડતાં સંકટો દરમિયાનની વ્યથા પણ ઉજાગર કરવાની છે. ક્યારેક આ પથ પર ભ્રમિત થઈ જવાતું હોય તો ચિંતનના ચંદરવા નીચે બેસીને પથશોધની મથામણ પણ કરવાની છે.&lt;br /&gt;&lt;br /&gt;'ચરખા'ના મિત્રો કલમવીર કર્મશીલો તૈયાર કરવા માટે જે કંઈ પ્રયત્ન કરી રહ્યા છે તે આવકારદાયક અને કરવા જેવું કામ છે. અને તેના અભાવમાં કર્મશીલના કર્મમાં કુશળતા પણ નહીં આવે તે વાત પણ ચોક્કસ છે. કલમ દ્વારા કર્મ કુશળતાભર્યું કરીએ અને સંઘર્ષયોગને પામીએ.&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5399232381601579533?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5399232381601579533/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5399232381601579533&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5399232381601579533'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5399232381601579533'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2011/03/blog-post.html' title='ચિંતનના ચંદરવા નીચે બેસી પથશોધની મથામણ કરીએ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-340334870051417581</id><published>2011-01-29T17:08:00.001+05:30</published><updated>2011-01-29T17:11:43.565+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>પાંખાં થયેલાં જંગલો સંગઠન શક્તિ અને સામૂહિક પ્રયાસથી હરિયાળાં બન્યાં</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;જંગલ ઉપર આધારિત રહેતા ગામ 'પાટિયાકૂવા'એ જંગલોને બચાવવા અને વિકસાવવા બનાવ્યું સંગઠન&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- નમ્રતા પટેલ&lt;/b&gt;&lt;/div&gt;&lt;br /&gt;સામાન્ય રીતે આદિવાસી ગામની કલ્પના કરીએ ત્યારે આપણી નજર સમક્ષ ગરીબી બેહાલી અને વિકાસથી વંચિત ચહેરાઓ નજરે ચઢે છે. આ માન્યતાઓથી વિપરીત પૂર્વપટ્ટીનું પાટિયાકૂવા ગામ છે. 'ધી પાટિયાકૂવા વૃક્ષ ઉત્પાદન સહકારી મંડળી', ગામમાં પરિવર્તનનું માધ્યમ બની છે. આ મંડળીના કારણે આસપાસમાં પાંખા થતાં જંગલને નવજીવન મળ્યું છે. આ મંડળીના પ્રયાસ થકી પાટિયાકૂવા ગામ અરવલ્લીની ગિરીમાળાઓની વચ્ચે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને વિકસાવી રહ્યું છે.&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;પહેલાં આ ગામ 'તળાવ કિનારે તરસ્યા' કહેવતને સાર્થક કરતું હતું. જંગલની નજીકનું ગામ હોવા છતાં જંગલના સંસાધનથી વંચિત હોવાથી બોડું અને ઉજ્જડ રહેતું. પહાડી વિસ્તાર હોવાથી વરસાદનું પાણી પણ વહી જતું. પીવાનાં પાણીની સાથે ઘાસચારો બળતણ અને ગૌણવનપેદાશથી પણ ગામ વંચિત રહેતું. વળી, પડ્યા પર પાટું વાગે તેમ ખેતીની જમીન ઓછી. વળી, ઉત્પાદન પણ ઓછું. ઢાળ-ટેકરાવાળી જમીનને કારણે પશુધન પણ નબળું હતું. આમ, જળ, જમીન અને જંગલની પ્રતિકૂળ પરિસ્થિતિ ગામના વિકાસને રૂંધવા લાગી. ગામમાં સામૂહિક પરિવર્તનની પહેલ રૂપે 'વિકસત' સંસ્થાની મદદથી 1991માં 'પાટિયાકૂવા વૃક્ષ ઉત્પાદક સહકારી મંડળી'ની રચના કરવામાં આવી. આ મંડળીનો મુખ્ય હેતુ જંગલના પુનઃનિર્માણ અને રક્ષણ દ્વારા જંગલ વિકાસનો હતો. શરૂઆતમાં સભ્ય દીઠ એક શેર અને દાખલ ફી ભરી 72 કુટુંબો જોડાયાં. મંડળીના સભાસદોની મિટિંગ એક વર્ષ બાદ 1992માં થઈ. તેમાં મંડળીના સભ્યોએ સામૂહિક ઠરાવ્યું કે હવે ગમે તે ભોગે જંગલનું રક્ષણ કરી તેનો વિકાસ કરવો. વૃક્ષ મંડળી દ્વારા ગામના 5થી 10 સભ્યોની ટુકડી બનાવીને જંગલનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. ગામના આગેવાન શ્રી કાનજીભાઈ અસારી, શ્રી માધુભાઈ ભગોરા અને શ્રી બાલુભાઈ અસારીએ 'વિકસત' સંસ્થાના સધિયારે ગ્રામ વિકાસનું કામ આરંભ્યું.&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;મંડળીએ શરૂઆતથી જ 'જે પોષતું તેને જ રક્ષણ' આપવાની નીતિ અપનાવી. ગામલોકોને લાગ્યું કે જો આપણે ટકવું હશે તો જંગલને પણ ટકાવવું પડશે. જંગલના રક્ષણ માટે 72 કુટુંબોની મંડળી રચાઈ અને વિવિધ કામગીરી હાથ ધરાઈ. જંગલના રક્ષણથી જંગલમાં સારી આવક આપે તેવાં વૃક્ષો સાગ, ખાખરો, ટીમરું અને કડાનો વિકાસ થયો. પ્રથમ જ વર્ષે લોકોની મહેનત રંગ લાવી અને નિર્જન ડુંગરો પર જીવન ધબક્યું. 3-4 વર્ષની સતત જહેમતના કારણે સીતાફળનું ઉત્પાદન ગામલોકોની આવકનું ટકાઉ સાધન બન્યું. ગામ આખાનું જોઈએ તો દર વર્ષે જંગલમાંથી રૂપિયા 35,000 જેટલી આવક સીતાફળમાંથી મળે છે. &lt;br /&gt;&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; પાટિયાકૂવાનો જંગલ વિસ્તાર કુલ 167 હૅક્ટર છે. આ મંડળીમાં 118 ભાઈઓ અને 56 બહેનો મળી કુલ 174 સભાસદો છે. મંડળી દ્વારા વર્ષે એક વાર બળતણનાં લાકડાં લાવવાની છૂટ આપવામાં આવે છે. જેથી બળતણની સમસ્યા હલ થવાની સાથે જંગલ પાંખુ થતું નથી તેમ જ જંગલમાંથી બજારભાવ પ્રમાણે વાર્ષિક સરેરાશ રૂપિયા બેથી અઢી લાખ જેટલી કિંમતનું ઘાસ ગામલોકોને મળી રહે છે. ઘાસની વહેંચણી, કૂપન પદ્ધતિથી સમાન રીતે કરવામાં આપે છે. મંડળીની શરૂઆતમાં ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. ગામના કેટલાક વિઘ્નસંતોષી વ્યક્તિઓએ ગામમાં વનમંડળી ન રચાય અને જો રચાય તો અધવચ્ચે તૂટી પડે તેવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ, ગામના મજબૂત સંગઠનની સામે આ તત્ત્વોને સફળતા ન મળી. &lt;br /&gt;&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;જંગલ પુનઃ જીવિત થતું ગયું અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળતો ગયો. આજે મંડળ પોતાના વિકાસના માધ્યમ સમા જંગલનું રક્ષણ ચાર વૉચમેન દ્વારા કરે છે. વનવિભાગના આર્થિક સહયોગથી જંગલને સક્ષમ બનાવવા માટે ચેકડેમ, વનીકરણ, ફળાઉ રોપાઓનું વિતરણ અને સંરક્ષણ દીવાલના નિર્માણ જેવી કામગીરી હાથ ધરાય છે. સાથે સાથે હરિયાળી વૉટર-શેડ જેવી સરકારી યોજનામાં પણ લોકસહયોગ અપાય છે. મંડળીના માધ્યમ થકી 'વિકસત' સંસ્થા દ્વારા પ્રેરિત કુલ 70 જેટલી વૃક્ષમંડળીઓ પૈકીની 38 જેટલી 'વૃક્ષ ઉત્પાદક મંડળીઓ'એ સંગઠિત થઈને વૃક્ષ મંડળીનો સંઘ રચ્યો. આ સંઘ ખાતર, બિયારણ અને જંતુનાશક દવા પૂરી પાડવાની પ્રવૃત્તિઓ કરે છે. મંડળીની આ સિદ્ધિ, અનેકાનેક આદિવાસી વિસ્તારને સ્વાવલંબી બનવા માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડે છે. &lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-340334870051417581?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/340334870051417581/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=340334870051417581&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/340334870051417581'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/340334870051417581'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2011/01/blog-post_29.html' title='પાંખાં થયેલાં જંગલો સંગઠન શક્તિ અને સામૂહિક પ્રયાસથી હરિયાળાં બન્યાં'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-6273111903812217799</id><published>2011-01-28T17:07:00.002+05:30</published><updated>2012-01-28T16:55:06.105+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>આપણાં ઘર ભૂકંપ જેવી આપત્તિ માટે કેટલા સુરક્ષિત છે?</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- રૂપલ દેસાઈ&lt;/b&gt;&lt;/div&gt;આજે 2001ના વિનાશકારી ભૂકંપને દસ વર્ષ થયાં. આ સમયગાળામાં આપત્તિ આવે પછી શું કરવું એનું આયોજન, ચર્ચા વિચારણા અને કવાયતો પણ કરી, અને દર થોડા વર્ષે એનું પુનરાવર્તન પણ કરીએ છીએ. પરંતુ શું આપણે ખરેખર ‘પાણી પહેલા પાળ’ બાંધી છે? શું આપણે આટલાં બધાં મકાનો કુદરતી હોનારતમાં પડે જ નહીં એને માટે આપત્તિ પ્રતિરોધક ટેકનિક વાપરતા શીખ્યા છીએ?&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;આ વાત વિચારવા જેવી છે. આપત્તિ વ્યવસ્થાપનના કાર્યક્રમો વારંવાર ઘણાં રાજ્યોમાં થતા આવ્યા છે. પરંતુ મકાનોને આપત્તિ પ્રતિરોધક બનાવવા માટેના કાર્યક્રમો ખૂબ જ ઓછા થયા છે, અને એમાં પણ હયાત મકાનોના મજબૂતીકરણ (રેટ્રોફિટિંગ)ની વાતો તો સાવ જ ભૂલાઈ ગઈ છે. ખરેખર તો તેની ઉપર ભાર આપવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આપત્તિ વખતે પારાવાર નુકસાન થાય છે અને 95 ટકાથી વધુ લોકોનું મૃત્યુ મકાનો પડવાથી જ થાય છે.&lt;br /&gt;&lt;br /&gt;આપણે ત્યાં આવેલા મોટી તીવ્રતાવાળા ભૂકંપ પછીના નુકસાનના અભ્યાસોમાંથી એવું તારણ નીકળ્યું છે કે મકાનના નુકસાન પાછળનું કારણ એના બાંધકામમાં વપરાયેલી ખોટી પદ્ધતિ અને માલસામાનની ઉતરતી ગુણવત્તાનો હતો, અને આવું બાંધકામ કરતા કડિયાની જાણકારીના અભાવને લીધે જ આવું નુકસાન થયું હતું. આથી કડિયાને આપત્તિ પ્રતિરોધક બાંધકામ અને મજબૂતીકરણ (રેટ્રોફિટિંગ)ની તાલીમ આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. કડિયો નવી પદ્ધતિ શીખે પણ મકાન માલિક એ રીતે એને કામ ન કરવા દે તો પણ આપણાં મકાનોના બાંધકામમાં કચાશ રહી જાય. એટલે લોકોમાં પણ આ માટેનું જ્ઞાન હોવું જરૂરી છે જેથી તેઓ થોડો વધારે ખર્ચ ઉઠાવીને પણ તાલીમ પામેલા કારીગર પાસે સારી ગુણવત્તાવાળા કામ કરાવવાનો જ આગ્રહ રાખે.&lt;br /&gt;&lt;br /&gt;આજે ભૂકંપને દસ વર્ષ થઈ ગયાં, પરંતુ આપણા રાજ્યમાં કડિયાની તાલીમના પદ્ધતિસર અને સતત કાર્યક્રમ ક્યાંય ગોઠવાતા નથી. આઈ.ટી.આઈ.માં વિષય આવરી લેવામાં આવ્યો છે પણ ક્યાંય વિદ્યાર્થી ન હોવાને કારણે કડિયાની તાલીમ થતી નથી.&lt;br /&gt;&lt;br /&gt;પહેલાના જમાનામાં કડિયા-સમાજમાં પિતા પાસેથી છોકરાને જ્ઞાન મળતું અને કડિયા કુટુંબનો છોકરો નાનપણથી જ પિતા પાસેથી પારંપારિક ઘર બાંધવાની પદ્ધતિ સમજતો. આજે હવે કડિયાના છોકરાને કડિયા બનવું ગમતું નથી એટલે ગઈ કાલના મજૂરો કડિયા સાથે કામ કરતાં કરતાં આજે કડિયા બની ગયા છે. એમને મૂળભૂત નિયમોનું જ્ઞાન હોતું નથી તથા આપત્તિ પ્રતિરોધક બાંધકામનો જરા પણ અનુભવ કે સમજણ હોતાં નથી. તેમાં કેટલું મોટું જોખમ રહેલું હોય છે તેની ન તો બાંધકામ કરતા કડિયાને કલ્પના હોય છે, કે ન તો મકાન બંધાવનાર મકાન માલિકોને.&lt;br /&gt;&lt;br /&gt;આ કારણોસર આપત્તિ વ્યવસ્થાપનના કાર્યક્રમોમાં આપત્તિ પ્રતિરોધક બાંધકામની ટેકનિક પર ભાર મૂકી કડિયાને તાલીમ આપવાની ખૂબ જરૂર છે. વળી, આ અંગે લોકોમાં પણ જાગૃતિ આવે અને એન્જિનિયરોની પણ સમજણ કેળવાય એ અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી આ ટેકનિક પ્રચલિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણે બધા, નબળાં મકાનોમાં રહીને પણ આપણી જાતને સુરક્ષિત હોવાનું માની લઈશું. જો આપણે કુદરતી આફતો દરમ્યાન ઓછામાં ઓછી જાનહાની અને ઓછામાં ઓછું નુકસાન થાય એમ ઇચ્છતા હોઈએ તો સૌથી પહેલા જે મકાનોમાં રહીએ છીએ એ ભૂકંપ-વાવાઝોડા માટે સક્ષમ છે કે નહીં એની જાણકારી મેળવવી પડશે. આપણી સલામતી માટે ક્ષતિ જણાય એવાં મકાનોથી સંભવિત નુકસાન ઓછું કરવા મજબૂતીકરણ (રેટ્રોફિટિંગ) કરવું પડશે અને હંમેશાં તાલીમ પામેલા કડિયાનો જ આગ્રહ રાખવો પડશે. અમદાવાદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ (એનસીપીડીપી) દ્વારા કડિયાઓ માટે પ્રત્યક્ષ રીતે મકાન બાંધકામ દરમ્યાન તથા જાહેર મકાનોનાં મજૂબીતકરણ(રેટ્રોફિટિંગ) દરમ્યાન તાલીમ આપવામાં આવે છે. આજે પણ એનસીપીડીપી દ્વારા કડિયાઓ માટે ગુણવત્તાવર્ધક તથા આપત્તિ પ્રતિરોધક ત્રણ દિવસની તાલીમ ગુજરાત રાજ્યનાં ઘણાં ગામોમાં ચાલી રહી છે. તેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;કડિયાની તાલીમના વિસરાઈ ગયેલા પાસાને પાછો જીવંત બનાવવાનો આગ્રહ રાખી ‘પાણી પહેલા પાળ’ બાંધવી પડશે તો જ આપણે બધા આપત્તિ વખતે શાંતિની નિદ્રા માણી શકીશું.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;-----------------------------------------&lt;br /&gt;લેખિકાશ્રી રૂપલ દેસાઈની પ્રોફાઈલ&lt;br /&gt;શ્રીમતિ રૂપલ દેસાઈ એનસીપીડીપીનાં માનદ્ જોઈન્ટ ડીરેક્ટર અને સ્થાપક છે. વ્યવસાયથી આર્કિટેક્ટ હોવાને લીધે મકાન બાંધકામમાં ઊંડો રસ લે છે. તેમણે લાતુરના ભૂકંપ પછી આપત્તિ પ્રતિરોધક ઘરનાં બાંધકામ અને મજબૂતીકરણ (રેટ્રોફિટિંગ) માટે લોકોમાં જાગૃતિ આવે તેમ જ  કડિયાઓને તાલીમ મળે એ બાબતને પ્રાધાન્ય આપ્યું છે. અત્યાર સુધીમાં તેમણે લાતુર, ઉત્તરાખંડ, ગુજરાત અને કાશ્મીરમાં 10,000 જેટલા કડિયાઓ અને 2500 જેટલા એન્જિનિયરોને સુરક્ષિત બાંધકામની તાલીમ આપી છે. ઉપરાંત, યુએનડીપી, યુનેસ્કો તથા ભારત સરકાર માટે અનેક ભાષામાં ટેકનિકલ પુસ્તકો તૈયાર કર્યાં છે. એમણે તૈયાર કરેલી માર્ગદર્શિકા ‘મેન્યુઅલ ઑફ હેઝાર્ડ રેસિસ્ટન્ટ કન્સ્ટ્રક્શન ઇન ઇન્ડિયા’ તો દેશનાં દરેકે દરેક રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગોમાં મોકલવામાં આવી છે. &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-6273111903812217799?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/6273111903812217799/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=6273111903812217799&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6273111903812217799'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6273111903812217799'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2011/01/blog-post_28.html' title='આપણાં ઘર ભૂકંપ જેવી આપત્તિ માટે કેટલા સુરક્ષિત છે?'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5041575097764739171</id><published>2010-10-23T15:32:00.000+05:30</published><updated>2010-10-23T15:32:03.284+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>અભ્યાસની સાથોસાથ સ્વબચાવનું શિક્ષણ જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાની શાળાઓમાં બાળકો ભણી રહ્યાં છે  ડીઝાસ્ટર મેનેજમેન્ટના ઉપયોગી પાઠ...</title><content type='html'>&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: blue;"&gt;- અજય કાનાણી&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;બોરવાવ ગામની એક શાળામાં પાંચમા ધોરણમાં ભણતા મનન વસોયા અને શ્રેયાંસ સુવાગિયા ભણીને દોડતા ઘરે જાય છે... હાંફતાં-હાંફતાં એકી શ્વાસે કહેવા માંડે છે, 'મમ્મી આજે તો અમારી સ્કૂલમાં આવું થયું, બે-ત્રણ જણાએ અને અમારા સાહેબે અમારી પાસે આવું-આવું કરાવ્યું. બાળકની વાત સાંભળીને બન્નેની માતા તરત શાળાએ પહોંચે છે. ગામડાંની શાળામાં બાળકને શિક્ષા થવાને કારણે માવતરો શિક્ષક પાસે ફરિયાદ લઈને જાય એ ખૂબ સામાન્ય વાત છે. એ રીતે લાગે કે, આ બાળકોની માતા પણ રાવ લઈને ગયા હશે. પરંતુ, આ તો કંઈક અલગ જ વાત થઈ. બન્ને માતાઓએ શાળામાં જઈને સાહેબને ખૂબ-ખૂબ અભિનંદન આપ્યા અને કહ્યું કે, 'આ તમે ખૂબ સારું કામ કર્યું, અમારા દીકરાને આવું જ્ઞાન શીખવ્યું તે એને આખી જિંદગી કામ લાગશે...'&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;આવું તે વળી કયું જ્ઞાન...? જવાબ છે, સંકટ સમયે બચી જવાનું જ્ઞાન? જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાનાં હજ્જારો બાળકો આજે મનન અને શ્રેયાંસની જેમ શાળામાં એકુ, અગિયારા, કવિતા ને દાખલાની સાથે-સાથે જિંદગી બચાવવાનો પાઠ પણ ભણી રહ્યાં છે. આ બાળકોને આગ લાગે ત્યારે શું કરવું, ભૂકંપ વખતે કેવી રીતે બચવું, વાવાઝોડામાં કેમ ઓછું નુકસાન થવા દેવું અને એવી કોઈ પણ આપત્તિ ટાણે કેમ પોતાનો જીવ બચાવવો એની આખ્ખી કક્કા-બારાખડી હૈયે અને હોઠે છે, એટલું જ નહીં, હાથોહાથ પણ છે. વાત માનવામાં નહીં આવે પણ હકીકત છે કે, આ બાળકોને ર્ફસ્ટ એઈડ કીટનો એક નર્સની જેમ બખૂબી ઉપયોગ કરતાં પણ આવડે છે. એટલું જ નહીં, કદાચ ર્ફસ્ટ એઈડ કીટ ન હોય તો જાતે પણ આવી કીટ બનાવતાં આ બાળકોને ફાવી ગયું છે. &lt;br /&gt;&lt;br /&gt;છેલ્લાં દોઢ વર્ષથી 'ફોક્સ ઇન્ડિયા' સંસ્થા દ્વારા તાલાલા તાલુકાનાં 18 ગામોની પ્રાઈવેટ શાળાનાં બાળકોને આ રીતે આફત સમયે અડીખમ રહેવાનાં પાઠ ભણાવવાનું આખું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. પણ શા માટે પ્રાઈવેટ શાળાઓ જ એ પ્રશ્નના જવાબમાં 'ફોક્સ'ના સમીરભાઈ કારિયા અને અલીભાઈ જણાવે છે કે, 'સરકારી શાળાઓમાં તો આમેય સરકાર દ્વારા આફત વ્યવસ્થાપનના કાર્યક્રમ ચાલે છે. બીજી બાજુ, પ્રાઈવેટ શાળાઓની સંખ્યા પણ ઓછી નથી. મોટેભાગે આ શાળાઓ ઓછા બજેટથી ગાડું ગબડાવતી હોય છે ત્યારે આવી શાળાઓ બાળકોને આફત સમયે સુરક્ષાનું જ્ઞાન તો ઠીક સુરક્ષા પણ કદાચ આપી ન શકે. એથી અમે તાલુકાની સૌથી વધુ અસર પામે એવી શાળાઓએ પસંદ કરીને આ કાર્યક્રમ શરૂ કર્યો છે.'&lt;br /&gt;&lt;br /&gt;બોરવાવ ગામની સરસ્વતિ વિદ્યા મંદિરના આચાર્ય રવજીભાઈ ઠુમ્મર જણાવે છે કે, અમે આજ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. સંસ્થાના તાલીમકારો હોય કે ન હોય, પરંતુ અમે દર શનિવારે સ્પેશિયલ એક કલાક આ જ વિષય ઉપર બાળકોને ભણાવીએ છીએ. જોકે, આફત વિશે શિક્ષકોને પણ પૂરતું જ્ઞાન નથી હોતું, ત્યારે બાળકો સુધી આ વાત પહોંચાડવી મુશ્કેલ થઈ પડે. પરંતુ સંસ્થાએ એનો ઉકેલ પણ શોધી કાઢ્યો. લગાતાર અઠવાડિયા સુધી આવી શાળાઓના શિક્ષકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી છે. એટલું જ નહીં, આ અનોખા વિષય ઉપર અનોખો અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો અને એનાં પુસ્તકો દરેક શાળામાં આપવામાં આવ્યાં. દરેક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની વિવિધ ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી અને એને વિવિધ કામ સોંપવામાં આવ્યાં છે. કોઈક શોધ અને બચાવનું કામ કરે છે, કોઈક પ્રાથમિક સારવાર કરે છે. વળી, આ બધી ટીમોના સભ્યોનાં નામ શાળાની દીવાલો ઉપર લખવામાં આવ્યાં છે. &lt;br /&gt;&lt;br /&gt;સંસ્થાના મુખ્ય તાલીમકાર સાયરોજબહેન સમનાણી જણાવે છે કે, અમે દરેક શાળામાં ચાર અને આઠ ફૂટનાં મોટાં પોસ્ટર્સ પણ મૂક્યાં છે, જેમાં આફત સમયે શું કરવુંથી માંડીને કેમ બચવું અને વિવિધ સમસ્યાઓનો સામનો કેમ કરવો તેનું અતથી અતિ સુધીનું સંપૂર્ણ જ્ઞાન ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક બાળકને આવી માહિતી આપતાં દસ નાની સાઈઝનાં પોસ્ટર્સ પણ આપવામાં આવ્યાં છે. તેમાં એનિમેશન ચિત્રો દ્વારા જોડકણાં, ર્ફસ્ટ એઈડ કીટનાં સાધનો, સલામત સ્થળની ઓળખ, આફતોનાં નામ વગેરે ગમ્મત પૂર્વક દર્શાવવામાં આવ્યાં છે. તેમ જ પુસ્તક ઉપર ચોંટાડવાનાં સ્ટીકરમાં પણ આવી જ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટૂંકમાં, આ બાબતો સતત બાળકની સામે આવ્યા કરે છે અને સતત બાળકને એ યાદ આવ્યા કરે છે અને એ રીતે બાળકો આ ઉપયોગી જ્ઞાન ક્યારેય ભૂલતાં નથી.&lt;br /&gt;&lt;br /&gt;પરંતુ શાળાઓમાં આફત-કૌશલ્ય અંગેનાં આ શિક્ષણમાં સૌથી મહત્ત્વનું પાસું કોઈ હોય તો તે છે, શાળાની મોક ડ્રીલ! હા, ફાયર બ્રિગેડના જવાનો જે રીતે કરે તે જ શૈલીથી શાળાનાં આ બાળકોને મોકડ્રીલ કરાવવામાં આવે છે. સંસ્થાના નિષ્ણાત ટ્રેઈનરો દ્વારા સાધનોથી સજ્જ આ મોક ડ્રીલથી એકેએક વિદ્યાર્થી ઘડાઈ ગયા છે. બોરવાવ ગામની 'વિવેકાનંદ વિનય હાઈસ્કૂલ'માં જ્યારે આ મોક ડ્રીલ યોજાઈ ત્યારે ત્યાં 'યુરોપિયન કમિશન'ના સભ્યો પણ હાજર હતા. અચાનક મોક ડ્રીલ થરૂ થઈ ત્યારે એવું જીવંત વાતાવરણ હતું કે, આ વિદેશી સભ્યો પણ છક થઈ ગયા હતા. શાળાના પ્રિન્સિપાલ અરવિંદભાઈ બારસિયા જણાવે છે કે, અમને આફતની તો ખબર હતી, પણ તેનાં વૈજ્ઞાનિક જ્ઞાનથી અમારા તમામ વિદ્યાર્થીઓ સ્વયં સક્ષમ બન્યાં છે. વિરપુરની ઉમા વિદ્યાલયના આચાર્ય પણ કહે છે કે, હવે શાળામાં જ નહીં, ગામમાં પણ ક્યારેય હોનારત આવશે તો આ વિદ્યાર્થીઓ એમાં પણ મદદરૂપ થશે.&lt;br /&gt;&lt;br /&gt;સંસ્થાએ આ રીતે આવી તમામ શાળાઓમાં મોક ડ્રીલ યોજી છે. સાંગ્રોદ્રા ગામની ડાયમંડ સ્કૂલના પ્રિન્સિપાલ સલીમભાઈ બારેજિયા જણાવે છે કે, હવે અમારે આ જાગૃતિ આખા ગામમાં લઈ જવી છે. આમ, આ શાળાઓમાં આટલી સક્રિય અને જીવંત રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમલમાં મૂકાયું છે તે બાબત સરકારને પણ આંગળી ચીંધે એવી છે. &lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5041575097764739171?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5041575097764739171/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5041575097764739171&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5041575097764739171'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5041575097764739171'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/10/blog-post_23.html' title='અભ્યાસની સાથોસાથ સ્વબચાવનું શિક્ષણ જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાની શાળાઓમાં બાળકો ભણી રહ્યાં છે  ડીઝાસ્ટર મેનેજમેન્ટના ઉપયોગી પાઠ...'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5940153710698980421</id><published>2010-10-19T16:26:00.002+05:30</published><updated>2010-10-19T16:26:57.512+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>પેશકદમી કરેલી જમીન પરત મેળવીને બાદલપરાએ બનાવ્યું તળાવ</title><content type='html'>&lt;span class="Apple-style-span" style="color: blue;"&gt;&lt;b&gt;- બિટ્ટુ બાદલપરિયા&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;બાદલપરા ગામની જમીન ઉપર આજે ચારેબાજુ હરિયાળી છે. દૂર દૂર સુધી તમે ક્યાંય પણ નજર નાંખો એક પણ ખુલ્લું ખેતર જોવા મળતું નથી. દરિયાથી માત્ર દોઢ કિલોમીટર દૂર વસેલા આ ગામમાં માર્ચ મહિનામાં ચાલુ વર્ષની ત્રીજી સિઝનની શેરડી, બાજરી, જુવાર, તલ, અડદ, ઉનાળુ મગફળી વગેરે પાક લેવાયો. ખેતરે ખેતરે લોકો પોતાના કામમાં પરોવાયેલા છે. ચાલતા જઈ તમે કોઈ ખેડૂતને પૂછો ત્યારે જવાબ મળે છેઃ 'હવે તો ઉનાળામાં પણ નવરા બેસવાનો ટાઈમ નથી મળતો. એક, બે, ત્રણ... પાકની આ સિઝનનું ચક્કર ચાલ્યા જ કરે છે. આજે બળબળતો બપોર પણ અમને મીઠો લાગે છે.' જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરાના દરેક ખેડૂતના મોઢે સાંભળવા મળતી આ વાત પાછળનું આ એક રહસ્ય છે. આ રહસ્યની જીવંત આવૃત્તિ એટલે ગામની ભાગોળે આવેલું વિશાળ તળાવ. ગામના ખાર તળને લગભગ મીઠું કરનાર તે જગ્યા.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;ગામમાં પ્રવેશતાની સાથે જ તમને બાદલપરા સહિતનાં ત્રણ ગામોના અસંખ્ય ખેડૂતના ચહેરે લાલી લાવનાર તે વિશાળ તળાવના દર્શન થાય છે. ત્રણ કિલોમીટરનો ઘેરાવો અને પચીસ ફૂટ ઊંડાઈ ધરાવતું આ તળાવ ચોમાસામાં જાણે નાનકડો મહાસાગર લાગે છે. તળાવ જોઈ પ્રથમ દૃષ્ટિએ તમને લાગે કે ગામના વિકાસ માટે સરકારે એક મહત્ત્વની કામગીરી અદા કરી છે, પરંતુ તમે થોડી વિશેષ પૂછપરછ કરો ત્યારે અચંબામાં પડી જાવ છો. આ કામ સરકારે નહીં, પણ ગામના સામાન્ય નાગરિકોએ કર્યું છે. ગામડાંના લોકોની દીર્ઘ દૃષ્ટિ અને કુનેહનું તે પ્રતીક છે. સરકારની યોજના વગર પણ ધગશ અને મહેનતથી અવલ્લ દરજ્જાનું કામ થઈ શકે છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. &lt;br /&gt;&lt;br /&gt;ખારાં પાણીમાંથી ખેતી લાયક મીઠું પાણી કેવી રીતે બની શકે તે જોવું હોય તો તમારે બાદલપરા ગામ જવું પડે. દસ વર્ષની મહેનત બાદ આજે સ્થિતિ એ આવીને ઊભી છે કે ગામનો કોઈ ખેડૂત પળવાર માટે નવરો નથી. આવક ડબલથી પણ વધી ગઈ છે. પરિણામે ખેડૂત શિક્ષણ, આરોગ્યની સાથે સાથે વાહનો ખરીદવા પાછળ પણ નાણાં ખર્ચ કરતો થયો છે. માત્ર 1800ની વસ્તી ધરાવતા બાદલપરા ગામના સુખદ વર્તમાન પાછળ કષ્ટદાયક ભૂતકાળ કંઈક આવો છેઃ બાદલપરા, અરબી સમુદ્રથી માત્ર દોઢ કિલોમીટરનાં અંતરે છે. પીવાનાં અને ખેતીવાડીનાં પાણી વિશે ખાસ પૂછવા જેવું નહોતું. ખાવાનું મીઠું અને બાદલપરાનાં પાણીમાં ખાસ કોઈ ફરક નહોતો. સ્ટેશન પાસે વાડી ધરાવતા નારણભાઈ બારડ કહે છે, 'પંદરેક વર્ષ પહેલાં અમે શેરડી સહિતના ત્રણ પાક વાવતા હતા. સમય જતાં ખારાશનું પ્રમાણ વધતું ચાલ્યું. 2001ની સાલ સુધીમાં ગામમાં ખારાશ એટલી બધી વિસ્તરી ગઈ કે ચોમાસા સિવાયના બીજા પાક માટે પણ સમસ્યા ઊભી થવા લાગી.' 2001 સુધીમાં ગામના મોટાભાગના ખેડૂતો ચોમાસાની મગફળીના એક પાક ઉપર જ નભવા લાગ્યા. ઉનાળામાં ખેતરો ભેંકાર જેવા બની જતા. &lt;br /&gt;&lt;br /&gt;ઉનાળા પછી ચોમાસું આવે તે રીતે બાદલપરા ગામમાં ખારાશની સિઝન પૂરી થવાના દિવસો આવી ગયા. 2002ની ધુળેટીની ગામ મિટિંગમાં આગેવાનો મળ્યા. વધી રહેલી ખારાશ વિશે ગંભીર ચિંતા બતાવી. એવામાં ગામના આગેવાન ભગવાનભાઈ બારડે લોકો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યોઃ ગામમાં મોટી પડતર જમીન પડી છે. કેટલાક ખેડૂતો પાસે પેશકદમીની જમીન પણ છે. બીજી બાજુ ગામથી એક કિલોમીટર દૂર એક નાનકડી નદી પસાર થાય છે. જો આ પાણી અને દરિયાની વચ્ચે ગામમાં વિશાળ તળાવ બનાવી, બન્ને વચ્ચે ટનલની લીંક ઊભી કરીએ તો થોડાં વર્ષમાં પરિવર્તન આવી શકે.&lt;br /&gt;&lt;br /&gt;આઇડિયા સારો હતો પણ અમલ મુશ્કેલ હતો. ટનલ અને તળાવ બનાવવા પાછળ મોટો ખર્ચ કરવો પડે. ખેડૂતોની જમીન પણ જાય. મક્કમ મનના માનવીને પહાડ પણ નાનો લાગે એ ન્યાયે આગેવાનોએ બીડું ઝડપી લીધું. કોઈ પણ ભોગે પાણી તો જોઈએ જ એવું નક્કી થયું. સમજાવટથી ખેડૂતો જમીન આપવા તૈયાર થયા. ગામના 30 જેટલા ખેડૂતોએ અંદાજે 60 વીઘા જેટલી પેશકદમીની જમીન પરત આપી દીધી. આ જમીન આપવામાં પાંચ વીઘાનો ખેડૂત પણ હતો અને વીસ વીઘાનો માલિક પણ હતો. કેટલાક ખેડૂતોએ પોતાની અડધી જમીન આપી દીધી. સરકારી ખરાબાની જમીન પરત આપનાર રામભાઈ કચોટ કહે છે, 'ખેડૂતના નુકસાન સામે આજે અમારા કૂવામાં મીઠું પાણી જોઈ અમે બહુ ખુશ છીએ. તળાવને કારણે આજે ગામના બધા જ ખેડૂતો બારે માસ પાક લઈ શકે છે.'&lt;br /&gt;&lt;br /&gt;જમીન મળી ગઈ પણ તળાવના ખોદકામ ખર્ચનું શું? અંતે એક નવો આઇડિયા આવ્યો. પંચાયતે નક્કી કર્યું ઃ 'નક્કી કરેલી હદ સુધીમાં કોઈ કંપની કે કોઈ પણ ગામના લોકો પોતાના ખર્ચે માટી ખોદી શકે છે.' વાત ખલ્લાસ, માટીની વાત આજુબાજુનાં ગામોમાં પ્રસરી ગઈ. &lt;br /&gt;&lt;br /&gt;બાજુના ગામ લોકો રેતાળ અને પથ્થરવાળી માટીની શોધમાં હતા. બીજી બાજુ બે કંપનીઓને પણ મોટા પ્રમાણમાં માટી જોઈતી હતી. તળાવનું કામ બે વર્ષ સુધી સતત ચાલ્યું. જમીનમાંથી પાણી નીકળવા માંડ્યું ત્યાં સુધી પચીસથી ત્રીસ ફૂટ સુધી ખોદવામાં આવ્યું. બે વર્ષના અંતે ગામની બસ્સો વીઘા જમીન ઉપર ત્રણ કિમીનો ઘેરાવો ધરાવતાં એક બીજાંથી જોડાયેલાં બે તળાવો બન્યાં. ગામથી એક કિલોમીટર દૂર વહેતી કપિલા નદીના મુખ ઉપર નર્મદા કેનાલ જેવી કેનાલ બનાવી તે પાણીને દરિયાને બદલે આ વિશાળ તળાવમાં વાળવામાં આવ્યું છે. તેમાં સેંકડો ગેલન પાણીનો સંગ્રહ થાય છે. આજે છ મહિના સુધી તળાવ ભર્યું રહે છે. છ વર્ષ સુધી પાણી સંગ્રહને કારણે છેલ્લાં બે વર્ષથી પાણી પી શકાય તેવું મીઠું થઈ ગયું  છે. બાજુનાં ગામો કાજલી અને સોનારિયાને પણ આ તળાવનો લાભ મળ્યો છે. તળાવના ઉપરવાસમાં આવેલા સોનારિયા ગામના ખેડૂતને હવે ખારાશનો ડર સતાવતો નથી.&lt;br /&gt;&lt;br /&gt;બાદલપરા ગામ ખેતી ઉપર નિર્ભર છે. ગામમાં બસ્સો જેટલા ખેડૂત ખાતેદાર છે. ગામની કુલ ખેતી લાયક જમીન 900 વીઘા જેટલી છે. તળાવને કારણે આજે તે વીઘા જમીન ફરી વાર ફળદ્રુપ બની ગઈ છે. ગામની કુલ જમીનના 20 ટકામાં પાણીનો સંગ્રહ થતો હોવાથી કૂવાનાં તળ ઊંચા આવ્યાં છે. ખેડૂતની આવકમાં પણ ફરક પડ્યો છે. પીઠાભાઈ સોલંકી કહે છે, 'તળાવના કારણે આજે મારી આવક અઢી ગણી વધી ગઈ છે. કૂવાનાં તળની સાથે પાણીમાં પણ સુધારો થયો છે.'&lt;br /&gt;&lt;br /&gt;રાજ્ય સરકાર આજે અનેક યોજના મુકી રહી છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે બાદલપરા ગામના લોકોએ ઓછા ખર્ચે મહેનતથી બનાવેલું આ તળાવ એક આદર્શરૂપ ઘટના છે. જો રાજ્ય સરકારને ચોપડે આ તળાવની કિંમત આંકવામાં આવે તો ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા થાય. ગામના આગેવાન સરમણભાઈ બારડ કહે છે, 'સામુહિક વિકાસનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બાદલપરાને ખારામાંથી મીઠું બનાવી અમે એ વાત સાબિત કરી છે કે સરકારની મદદ વગર પણ લોકો સ્વનિર્ભર બની શકે છે. જો દસેક વર્ષ પહેલાં અમે તળાવ બનાવવાનો વિચાર ન કર્યો હોત તો આજની ગામની સ્થિતિ શું હોત તેની કલ્પના જ કરવી રહી.'&lt;br /&gt;&lt;br /&gt;બાદલપરા ગામના આ પરિવર્તનની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે. 2006માં કેન્દ્ર સરકારે ગામને ઍવૉર્ડથી નવાજ્યું છે. આજે જૂનાગઢ જિલ્લામાં બાદલપરા ગામ મૉડલ ગામ તરીકે ઓળખાય છે. જિલ્લા વહીવટી તંત્ર, આજુ બાજુનાં ગામોના લોકો અને ખેડૂતોને આ ગામ જોવાની સલાહ પણ આપે છે. વર્ષ દરમ્યાન અનેક લોકો ગામની મુલાકાતે આવે છે. ગામે માત્ર તળાવથી સંતોષ નથી માન્યો. જાહેર સુખાકારીમાં પણ બાદલપરા જૂનાગઢ જિલ્લામાં અવ્વલ નંબરે આવે છે. ગામમાં જેટલી પડતર જમીન છે તેની ઉપર વૃક્ષો છે. ગામના લોકોએ સાથે મળી દસ હજાર જેટલાં વૃક્ષો વાવ્યાં છે. સ્વચ્છતા બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક શેરી ઉપર કચરા પેટી જોવા મળે છે. શહેરની જેમ ગામના ઊભા રસ્તા ડામર રોડ અને આડા રસ્તા સિમેન્ટ રોડથી બનાવવામાં આવ્યા છે. દરેક ઘરે બાથરૂમ અને ઘરની બહાર પાણી ન જાય તે માટે શોષ ખાડા બનાવવામાં આવ્યા છે અને આજે ગામનું સુકાન યુવાનોના હાથમાં છે. &lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5940153710698980421?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5940153710698980421/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5940153710698980421&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5940153710698980421'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5940153710698980421'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/10/blog-post_19.html' title='પેશકદમી કરેલી જમીન પરત મેળવીને બાદલપરાએ બનાવ્યું તળાવ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-1689216260531054277</id><published>2010-10-19T16:19:00.001+05:30</published><updated>2010-10-19T16:20:25.072+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>પોતાના શોખ અને આવડતને પૂરક રોજી બનાવીને સફળતા અને સમૃદ્ધિ મેળવતાં વિમળાબહેન ડેડાણી</title><content type='html'>&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: blue;"&gt;- શ્રુતિ ત્રિવેદી&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;મહિલાઓની આવડત, કળા અને કાર્યને કોઈ પ્રોત્સાહન મળતું નથી કે તેની ખાસ નોંધ લેવામાં આવતી નથી. આ વાતને સમર્થન મળે તેવા હજારો કિસ્સાઓ છે પરંતુ તેને ખોટી પાડે એવા મુઠ્ઠીભર કિસ્સાઓની આપણે વાત કરીએ તો તેમાં પહેલું નામ વિમળાબહેન ડેડાણીનું આવે. જેમણે હસ્તકલાના શોખને પૂરક રોજી બનાવી પોતાના પરિવારને આર્થિક સંકડામણમાંથી ઉગાર્યો. એટલું જ નહીં. આ કળાને ગામના દરેક ઘરની બહેનોને શીખવાડી તેમને પણ આર્થિક રીતે પગભર બનાવ્યાં. ઉપરાંત, ગ્રામ આરોગ્ય રક્ષક તરીકેની તાલીમ લઈને ગામમાં લોકોના આરોગ્ય અને કુટુંબ કલ્યાણની કામગીરી પણ બજાવી. વધુ નોંધપાત્ર વાત તો એ છે કે, એમણે મહિલાઓનું જીવન ધોરણ સુધારવાના હેતુથી 'ચંદ્રકલા મહિલા ગૃહઉદ્યોગ સહકારી મંડળી' ઊભી કરી. ઉપરાંત, તેઓ 'અમદાવાદ જિલ્લા સહકારી સંઘ'માં સક્રિય મહિલા અગ્રણી છે. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;અમદાવાદ જિલ્લાના ધોળકા મથકથી 12 કિ.મી. દૂર આવેલાં સાથળ ગામમાં આજે ખેતી-પશુપાલન ઉપરાંત હસ્તકલા પણ મહત્ત્વપૂર્ણ વ્યવસાય તરીકે અપનાવાયો છે. આની શરૂઆત થઈ વિમળાબહેન દ્વારા. 1980ના વર્ષમાં ગામની આર્થિક રીતે પછાત તથા પડદામાં રહેનારી બહેનોને ઘરબેઠા પૂરક રોજી મળી રહે તે હેતુથી 'અસાગ' સંસ્થા દ્વારા તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ હેઠળ ગામની બે પ્રતિનિધિ મહિલાઓને કચ્છની પરંપરાગત હસ્તકલાની તાલીમ આપવાનું આયોજન હતું. પરંતુ, ગામના રૂઢિચુસ્ત રિવાજોને કારણે કોઈ દીકરી કે વહુને તાલીમાર્થે કચ્છ મોકલવા તૈયાર નહોતું. ત્યારે ગામમાં આરોગ્ય-રક્ષક તરીકે કાર્ય કરતાં વિમળાબહેનનું નામ આગળ આવ્યું.&lt;br /&gt;&lt;br /&gt;વિમળાબહેનના પતિ સિલાઈકામ કરતાં જેની સામે રોકડ નહીં પણ અનાજ મળતું. અનાજ પણ ખરાબ થયેલું કે હલ્કી કક્ષાનું મળતું. તેથી કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવા તેમણે કોઈ પ્રવૃત્તિ કરવાનું વિચાર્યું. ત્યારથી તેઓ 'ગ્રામ આરોગ્ય રક્ષક' તરીકેની તાલીમ લઈને પોતાના ગામમાં દવાઓ આપતાં અને ટેસ્ટ કરતાં થયાં. તેમાંથી  દર મહિને 50 રૂપિયા મળવા લાગ્યા. પરંતુ, તેમણે આ પ્રવૃત્તિને માત્ર કમાવાની દૃષ્ટિએ ન જોતાં જનસેવા તરીકે કરી. પરિણામે, ગામલોકોમાં તેમને ડૉક્ટર જેવું માન મળવા લાગ્યું. તેથી જ 'અસાગ'ના કાર્યકરોએ વિમળાબહેનને આ તાલીમ લેવાનો આગ્રહ કર્યો અને કહ્યું. 'એક મહિલા તાલીમ લે અને પ્રગતિ કરે તો સો મહિલાઓના આંસુ લૂછાય.' બસ...! તેમની આ વાત વિમળાબહેન અને તેમના પરિવારજનોના હૃદયમાં ઉતરી અને તેમને તાલીમ માટે કચ્છના બન્ની પ્રદેશમાં મોકલ્યાં.&lt;br /&gt;&lt;br /&gt;તાલીમ બાદ ગામમાં બહેનોનું સંગઠન બનાવી બહેનોના સહયોગથી 'ચંદ્રકલા મહિલા ગૃહઉદ્યોગ સહકારી મંડળી'ની તેમણે સ્થાપના કરી. મંડળી દ્વારા ભરતકામના ત્રણ માસના વર્ગો ચલાવાતાં. આ મંડળીમાં તાલીમ લઈને મહિલાઓ પગભર થઈ છે. ગામની દીકરીઓએ આ વ્યવસાય થકી પોતાના 'કરિયાવર'નો ખર્ચ ઉપાડ્યો છે. આનું ઉદાહરણ છે પૂરીબા વાઘેલા. તેમના કહેવા મુજબ, "આ કરિયાવરનો ખર્ચો ઉપાડવા અમારું કુટુંબ સક્ષમ નહોતું, પરંતુ વિમળાબહેને જે તાલીમ આપી તેના ઉપયોગથી હું આર્થિક રીતે પગભર થઈ અને મારા પિતાને પણ મારા લગ્ન માટે આર્થિક સહાય કરી શકી."&lt;br /&gt;&lt;br /&gt;વિમળાબહેનના પ્રયત્નોને લીધે ગરીબીરેખા નીચે જીવતાં (બીપીએલ) ગામનાં 200 કુટુંબોને 'ઘર વિહોણા' યોજના હેઠળ ઘર મળ્યાં. તેમના આ સફળ પ્રયત્નોનો પૂરો શ્રેય તેઓ પોતાના પતિ અને સાસુને આપે છે. 'મારાં સાસુને પહેલાં વંદન' એમ કદી વિમળાબહેન કહે છે કે, "મારા સાસુની પૂરી મદદ અને હૂંફને કારણે જ હું અહીં પહોંચી શકી છું. સાથે જ મારી કળા અને મારા પતિની' કુશળતા આ બંનેના યોગ્ય સંગમથી અમે પરિવાર અને ગામ માટે આટલું મોટું પ્લૅટફોર્મ બનાવી શક્યા છીએ. આજે વિમળાબહેનની મંડળીમાં 218 જેટલા સભ્યો તૈયાર થયા છે. કશ્મીરી ભરત, પોલો ટાંકો, સિક્કલ ભરત, પેચવર્ક, મિરર વર્ક જેવાં વિવિધ ભરતનો ઉપયોગ કરીને બહેનો ડ્રેસ, ચણિયાચોળી, કોટી, ચાદર, તોરણ, થેલા, પર્સ જેવી વસ્તુઓ બનાવે છે. તો માટેની ડિઝાઈન અને છાપકામ તેમના પતિ કરે છે અને ભરતકામ, મહિલાઓ સાથે મળીને કરે છે. દસ્તકાર, ઈન્ડેક્સ-સી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમણે તૈયાર કરેલા માલનું વેચાણ દ્વારા અલગ અલગ શહેરોમાં થાય છે. &lt;br /&gt;&lt;br /&gt;વિમળાબહેનને તથા મંડળીને તેમના કામ બદલ 'જિલ્લા સહકારી સંઘ' તરફથી તેમ જ સમાજ તરફથી વિવિધ પુરસ્કારો અને પ્રશસ્તિપત્રો મળ્યાં છે. ઉદ્યોગ સાહસિક તરીકે પણ આઈસીઈસીડી. તેમનું બહુમાન કરાયું છે. 'જિલ્લા સહકારી સંઘ'ના મહિલા સમિતિના આગેવાન હોવાથી જિલ્લાની કૉલેજમાં તેઓ ક્યારેક લેક્ચર આપવા પણ જાય છે. તેમાં એક વાત તેઓ ભારપૂર્વક કહે છે કે, "મહિલાઓએ સાહસિક, સ્વનિર્ભર બનવું જોઈએ. અસ્મિતા ગુમાવવી જોઈએ નહીં." &lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-1689216260531054277?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/1689216260531054277/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=1689216260531054277&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/1689216260531054277'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/1689216260531054277'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/10/blog-post.html' title='પોતાના શોખ અને આવડતને પૂરક રોજી બનાવીને સફળતા અને સમૃદ્ધિ મેળવતાં વિમળાબહેન ડેડાણી'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-1075365907185276813</id><published>2010-09-16T17:01:00.000+05:30</published><updated>2010-09-16T17:01:07.156+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>આફતો સામે ટકી રહેવાની સજ્જતા કેળવતા  જૂનાગઢ જિલ્લાનાં 18 ગામો</title><content type='html'>&lt;span class="Apple-style-span" style="color: #b45f06;"&gt;&lt;b&gt;સિંહના મલકમાં હવે વાવાઝોડું, પૂર, આગ અને ધરતીકંપથી ઓછી જાનહાનિ થશે એ નક્કી&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="Apple-style-span" style="color: blue;"&gt;&lt;b&gt;-  સંજય દવે&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;અસ્તિત્વ ટકાવવા સંદર્ભે અંગ્રેજીમાં કહેવાય છે કે 'સર્વાઈવલ ઑફ ધ ફીટેસ્ટ'નો નિયમ લાગુ પડે. એનો ભાવાર્થ એ કે જે મજબૂત મનોબળના હોય, પડકારોનો સામનો કરી શકવાની હિંમત રાખતા હોય એ જ મુસીબતો વખતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. આ વાત જૂનાગઢ જિલ્લાના તાલાલા અને માળિયા હાટિના તાલુકાનાં 18 ગામો જાણે ચરિતાર્થ કરી રહ્યા છે. આ બન્ને તાલુકાનાં ગામોની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહીં વાવાઝોડું, પૂર, ધરતીકંપ અને આગનું જોખમ મંડરાતું રહે છે. જોકે, હવે આ જોખમો સામે તાલીમ મેળવીને સ્થાનિક ગ્રામજનો સુસજ્જ થઈ ગયા છે. તાજેતરમાં પડેલા મૂશળધાર વરસાદમાં તાલીમ લેખે લાગી એવું ઘણાં ગામોએ અનુભવ્યું પણ છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;સ્વૈચ્છિક વિકાસ ક્ષેત્રે કાર્યરત 'આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક'ની સ્વૈચ્છિક સંસ્થા 'ફોકસ ઇન્ડિયા'એ જોયું કે જૂનાગઢ જિલ્લાનો કેટલોક વિસ્તાર ધરતીકંપની ઍક્ટિવ ફોલ્ટ લાઈન ધરાવે છે. વળી, નજીકમાં દરિયો, નદી અને જંગલ હોવાથી પૂર, વાવાઝોડું તેમ જ આગની આફત ઊભી થઈ શકે છે. તેથી જ સંસ્થાએ આફતોના સંભવિત જોખમોનો અભ્યાસ કરીને સ્થાનિક લોકોને તેની સામે સજ્જ કરવાનું બીડું ઝડપ્યું. અભ્યાસના આધારે જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાનાં પંદર અને માળિયા હાટિના તાલુકાનાં ત્રણ મળીને કુલ 18 ગામોમાં આફતો સામે લોકઆધારિત પૂર્વતૈયારી અને વ્યવસ્થાપનનું કામ શરૂ થયું. મુદ્દાની વાત હતી આફતોનું જોખમ ઘટાડવા માટે ક્ષમતાવર્ધનની.&lt;br /&gt;&lt;br /&gt;ક્ષમતાવર્ધન માટે સંસ્થાએ સ્થાનિક ગામોની પંચાયતો સાથે મળીને ગામના વડીલો-આગેવાનોની એક 'ગ્રામ વિકાસ સમિતિ' બનાવી. એટલું જ નહીં, તેની સાથે સાથે ગામના યુવક-યુવતીઓને સજ્જ કરવા બનાવી 'કૉમ્યુનિટી ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ' (સર્ટ). નોંધપાત્ર વાત તો એ છે કે ઉપરોક્ત બન્ને જૂથમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના સ્ત્રી-પુરુષોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. &lt;br /&gt;&lt;br /&gt;જૂથ તો બની ગયાં હવે શું? હવે શરૂ થઈ પ્રત્યક્ષ તાલીમ. આગ લાગે ત્યારે શાળાની કે અન્ય ઈમારતોમાંથી દોરડા વાટે લોકોને સલામત રીતે બહાર કાઢવા, ધરતીકંપ સામે ટકી રહે એવું મકાન બનાવવું, પૂરની સ્થિતિમાં દોરડાનો ઉપયોગ કરીને જીવ બચાવવો, વાવાઝોડું આવે ત્યારે સલામત મકાનની અંદર રહેવું ને ધરતીકંપ વખતે ખુલ્લી જગ્યાઓમાં. આવાં અનેક પાસાંઓને આવરી લઈને 18 ગામના યુવા વર્ગની બનેલી 'સર્ટ' ટીમને આજે સુસજ્જ કરવામાં આવી છે. તાલીમ મેળવીને સ્થાનિક યુવાવર્ગમાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે. તાલાલા તાલુકાના ગલિયાવડ ગામની યુવતી ધર્મિષ્ઠાબહેન કહે છે, "અમારા ઘરની આર્થિક સ્થિતિ નબળી છે. અમે ભાઈ-બહેન મજૂરી કરીને અમારા ઘરનું ગુજરાન માંડ ચલાવીએ છીએ છતાં એક દી'ની મજૂરી મૂકીનેય અમે તાલીમ મેળવી છે. હવે હું આફતથી બચવા અંગે કોઈને પણ માર્ગદર્શન આપી શકું છું."&lt;br /&gt;&lt;br /&gt;આફત સામે પૂર્વતૈયારીની આ તાલીમોથી બીજાં અનેક હકારાત્મક પરિવર્તનો આવ્યાં છે એ નોંધનીય વાત છે. રમરેચી ગામના વનિતાબહેને અભ્યાસ છોડી દીધાનાં 17 વર્ષ પછી ફરી વાર કૉલેજમાં એડમિશન લીધું છે. તેમનો દીકરો સાતમા ધોરણમાં ને દીકરી પાંચમામાં છે છતાં એમને આગળ અભ્યાસ કરવાની લગની લાગી છે. વનિતાબહેન આપદા સામે ટકી રહેવાની તાલીમોને તેનો શ્રેય આપે છે.&lt;br /&gt;&lt;br /&gt;હરીપુર, ચિત્રોડ, હિરણવેલ, ભાલછેલ જેવાં અનેક ગામોમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ દૂર થયા છે. પહેલાં લોકો એકબીજાના ઘરનું પાણી પણ ન પીતાં. ખભેખભા મિલાવીને તાલીમ મેળવ્યા પછી હવે તમામ જ્ઞાતિના લોકો, સાથે આનંદથી જમે છે.&lt;br /&gt;&lt;br /&gt;આ આખીય વાતમાં જો સૌથી નોંધપાત્ર કામ થયું હોય તો તે શાળા સલામતીનું કામ છે 'સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન' હેઠળ બન્ને તાલુકાની 16 શાળાઓનાં જોખમનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તેમાંથી વધુ જોખમ ધરાવતી 12 શાળાઓને પસંદ કરી તેને આફતો સામે સજ્જ બનાવવામાં આવી. તેના પરિણામે ત્યાંનાં બાળકો હવે જાણે છે કે ધરતીકંપ આવે તો શું કરવું? ધરતીકંપ, આગ જેવી આફતો વખતે જાનહાનિ નિવારવા માટે બાળકો-શિક્ષકો કેટલીક ખૂબ મહત્ત્વની બાબતો શીખી શક્યાં છે. આ રહ્યાં એનાં કેટલાંક ઉદાહરણોઃ નાનાં બાળકોના વર્ગખંડ ઉપરના માળને બદલે ભોંયતળિયે હોવા જોઈએ, દરેક વર્ગખંડના બન્ને બારણાં ખુલ્લાં રાખવાં, વિકલાંગતા ધરાવતાં બાળકોને વર્ગખંડનાં બારણાં પાસે બેસાડવા)ં, શાળામાં પ્રાથમિક સારવાર તેમ જ આગ ઓલવવાનાં સાધનો ઉપલબ્ધ હોવાં જોઈએ. આ પ્રકારની બાબતો હવે શાળાના "બચ્ચાં-બચ્ચાં જાનતા હૈ" એવી સરસ સ્થિતિ સજાર્ઈ છે.&lt;br /&gt;&lt;br /&gt;સામાન્ય રીતે આફતો વખતે બહારની મદદ પહોંચે ત્યાં સુધીમાં ઘણી જાનહાનિ થઈ ચૂકી હોય છે. પરંતુ, જૂનાગઢ જિલ્લાનાં આ અઢાર ગામોમાં સ્થાનિક લોકોએ જ આફત સામે સજ્જતા કેળવીને સ્વનિર્ભરતા કેળવી છે. એટલું જ નહીં, આફતો વખતે ગામના સૌથી ગરીબ-બીમાર વ્યક્તિ, બાળકો, સગર્ભા, વિકલાંગતા ધરાવનાર વગેરેને બચાવવાની પ્રાથમિકતા આપવાનો પાઠ પણ શીખ્યા છે.&lt;br /&gt;&lt;br /&gt;હવે ગામોમાં ધરતીકંપમાં ટકી રહે તેવાં મકાનો ઊભાં થાય તે માટે 18 ગામોના 30થી વધુ કડિયા પણ તાલીમ મેળવીને સજ્જ થયા છે. આફત આવશે ત્યારે આ તાલીમોની કસોટી થશે, પણ એ કસોટીમાંથી પાર ઉતરવાનો ગ્રામજનોનો આત્મવિશ્વાસ આજે તો બુલંદ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-1075365907185276813?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/1075365907185276813/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=1075365907185276813&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/1075365907185276813'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/1075365907185276813'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/09/18.html' title='આફતો સામે ટકી રહેવાની સજ્જતા કેળવતા  જૂનાગઢ જિલ્લાનાં 18 ગામો'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4176540538084406282</id><published>2010-08-18T15:43:00.000+05:30</published><updated>2010-08-18T15:43:52.397+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પત્રકારની કલમે'/><title type='text'>ગોબરગેસઃ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનો સ્થાનિક ઉકેલ</title><content type='html'>&lt;b&gt;&lt;span class="Apple-style-span" style="color: blue;"&gt;- લાલજી ચાવડા&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ એ હવે ખૂબ જાણીતી વૈશ્વિક સમસ્યા બનતી જાય છે. વાતાવરણમાં અને હવામાનમાં જોવા મળતા અને અનુભવાતા ફેરફારો આની સાક્ષી પૂરતા જાય છે. ક્યાંક વિજ્ઞાનીઓ વચ્ચે જુદા જુદા મતમતાંતરો પણ જોવા મળે છે. એકંદરે આપણી 'ભોગવાદ'ની મનોવૃત્તિને કારણે આ સ્થિતિ પેદા થઈ છે એટલું જરૂર કરી શકાય. જેટલાં વર્ષો આ સ્થિતિએ પહોંચતાં લાગ્યાં છે એથી વધુ, આ સ્થિતિને સુધારતા લાગશે. જો આપણે સાતત્યપૂર્વક અને સમજપૂર્વક નીતિનિયયો રાખીએ તો! ગ્લોબલ વૉર્મિંગની સ્થિતિ થોડીક વિચિત્ર પણ છે, કારણ કે એમાં 'વપરાશ' કોઈક કરે છે અને એની આડઅસરોનો ભોગ બીજા બને છે. વિશ્વના સમૃદ્ધ દેશો ખૂબ મોટા પ્રમાણમાં ઊજાર્નો વપરાશ કરે છે અને વિકસતા તથા ગરીબ દેશો એનો ભોગ બને છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;દેશ-દુનિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આ દિશામાં જાગૃતિ લાવવા માટે મોટા સેમિનારો-વર્કશોપ થતા રહે છે પરંતુ, સ્થાનિક કક્ષાએ નક્કર પગલાં લેવાની દિશામાં કશું ખાસ જોવા મળતું નથી. ઉલટાનું 'ભોગવાદ' વધતો જાય છે. આ માટે આપણે ખૂબ મોટા નીતિવિષયક નિર્ણયો લેવા પડશે તો બીજી બાજુ સ્થાનિક ઉકેલો અપનાવવા પડશે અને તેને સતત પ્રોત્સાહન પણ આપતા રહેવું પડશે. ઢોરનાં છાણ-મળમૂત્ર કે કચરામાંથી બળતણ માટે ગેસ પેદા કરવો એ 'ગ્લોબલ વૉર્મિંગ'ની અસરોને ઓછી કરવાનો સ્થાનિક પર્યાય બની શકે છે. સમસ્યાઓ ભલે વૈશ્વિક હોય પણ તેનો ઉકેલ સ્થાનિક સ્તરે છે. 'થિંક ગ્લોબલ, ઍક્ટ લોકલ' સૂત્ર એ તેની નીપજ છે.&lt;br /&gt;&lt;br /&gt;વિશ્વમાં અનેક ઠેકાણે સ્થાનિક સમૂહો ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સામે પોત-પોતાની રીતે ઝઝૂમી રહ્યા છે. ક્યાંક વૃક્ષો વાવવાની ઝુંબેશ જોર પકડી રહી છે, તો ક્યાંક વૃક્ષ છેદનની પ્રવૃત્તિને અટકાવીને પ્રકૃતિનું સંતુલન જાળવવાની મથામણ ચાલી રહી છે. પ્રકૃતિનું સંતુલન જાળવવા માટેના બહુપાંખિયા વ્યૂહમાં ઊજાર્ના બિનપરંપરાગત સ્રોતના મહત્તમ ઉપયોગનો પણ સમાવેશ થાય છે. ઊજાર્ના પરંપરાગત સ્રોતને બદલે બિનપરંપરાગત સ્રોત અપનાવવા માટે પ્રજાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.&lt;br /&gt;&lt;br /&gt;ગોબરગેસ એક આવો જ બિનપરંપરાગત ઊજાર્નો સ્રોત છે, જેના ઉપયોગ પર હાલ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગોબરગેસ મુખ્યત્વે બે સ્વરૂપમાં જોઈ શકાય. વ્યક્તિગત અને સામૂહિક અથવા સંસ્થાગત. વ્યક્તિગત ગોબર ગેસ માટે ઓછામાં ઓછા બેથી-બાર ઢોર હોવા જોઈએ. જેમાં બે ઘનમીટરથી છ ઘનમીટર સુધીનો પ્લાન્ટ સારી રીતે ચાલી શકે છે. જ્યારે સામુહિક/સંસ્થાગત પ્લાન્ટ માટે ઢોરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી છે તથા તે માટે એક જ જગ્યાએ મોટું રોકાણ કરવું જરૂરી છે. ગ્રામીણ સંસ્કૃતિ તથા એકંદર જરૂરિયાત જોતા સામુહિક પ્લાન્ટને બદલે વ્યક્તિગત પ્લાન્ટ વધુ સફળ  થતા જોવા મળે છે. રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા બંને પ્રકારના ગોબર ગેસ પ્લાન્ટ બનાવવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગોબરગેસના વપરાશના કારણે ગ્રામીણ વિસ્તારોમાં બળતણની ગંભીર સમસ્યા હલ થઈ શકે છે તેમ જ તેના લીધે વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકી શકે તેમ છે. ગોબરગેસના વપરાશના કારણે ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાયુક્ત સેન્દ્રિય ખાતર ઉપલબ્ધ બને છે, તેથી ખેડૂતો રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી રહ્યા છે. આ તેનો બીજો મોટો લાભ છે. સેન્દ્રિય ખાતરથી જમીન વધુ ફળદ્રુપ બની રહી છે. આમ, ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે આ ઘટનાઓ એવા પ્રદેશમાં આકાર લઈ રહી છે જે પ્રદેશમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે, તેમ જ જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે.&lt;br /&gt;&lt;br /&gt;ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ખેડૂતો ગ્લોબલ સમસ્યા સામે લોકલ સ્તરે લડી રહ્યા છે. ઊજાર્ની સમસ્યાનો જવાબ તે ગોબરગેસના માધ્યમથી આપી રહ્યા છે. 'વહાણા' આવું જ એક ગામ છે. 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં ચાળીસ પરિવારોએ ગોબરગેસ અપનાવ્યો છે. ઠાકોર કોમની બહુમતી ધરાવતા વહાણાના ખેડૂતોએ નવેમ્બર, 2009માં પ્રથમવાર ગોબરગેસની જ્યોત જલાવી. ગામનાં ચાળીસ કુટુંબો છેલ્લા છ મહિનાથી ગોબરગેસનો ઉપયોગ કરી રહ્યાં છે. ગોબર-જ્યોતિના પગલે મહિલાઓને ભારે નિરાંત થઈ છે. ગોબરગેસનાં વપરાશકર્તા જયબાબહેન ચેનજી ઠાકોર ગોબરગેસના લાભ વર્ણવતાં થાકતાં નથી. જયબાબહેન ગોબરગેસના કારણે થયેલો લાભ એમની બોલીમાં વર્ણવતાં કહે છે, "અમારે મેમન ઘણા આવે સે, પણ ગોબરગેસના લીધે ચા તો તડાકે થઈ જાય સે, હવે ખૂબ નિરાંત સે." અગાઉ જયબાબહેન અને તેમની વહુઓએ બળતણ માટે લાકડાં વીણવા ઠેર ઠેર ભટકવું પડતું હતું. સાસુ અને વહુ ગાંડા બાવળ અને વખડાના લાકડાં કાપવાં જતાં. ચોમાસામાં ભારે તકલીફ થતી. બળતણ લીલું હોવાથી છાણાં થેપી ચૂલો સળગાવવો પડતો અને તેના કારણે ખૂબ ધુમાડો થતો પણ સહન કર્યા વિના છૂટકોય નહોતો. આજે જયબાબહેનના ઘરે ગોબરગેસ છે, તેથી તેમણે સીમમાંથી લાકડાં કાપવાનું બંધ કર્યું છે. જયબાબહેન અને તેમનાં જેવાં ચાળીસથી વધુ કુટુંબોએ સીમમાંથી લાકડાં કાપવાનું બંધ કર્યું છે તેથી વૃક્ષો કપાતાં અટક્યાં છે. સરવાળે પર્યાવરણને લાભ થયો છે.&lt;br /&gt;&lt;br /&gt;સવાલ એ છે કે આવાં અંતરિયાળ ગામડાં સુધી ગોબરગેસ પહોંચ્યો કઈ રીતે? ખેતર(વાડી)માં વસતા ચેનજી ઠાકોરના કુટુંબને ગોબરગેસનો ઉપયોગ કરતાં કરવામાં વહાણા ગામની ડેરીના મંત્રી ચંદુજી ઠાકોરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વાડીમાં વસતા આ ઠાકોર કુટુંબે ગોબરગેસ વાપરવાનું કેવી રીતે શરૂ કર્યું, તે સમજાવતાં ચેનજી ઠાકોર કહે છે, 'અમારી ડેરીના મંત્રી ચંદુજી ઠાકોરે ગોબરગેસ પ્લાન્ટ શરૂ કર્યો એટલે અમે પણ તે અપનાવ્યો.' વહાણા ગામમાં ચાળીસથી વધુ ગોબરગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં ચંદુજી ઠાકોરે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. અદ્ભૂત કોઠાસૂઝ ધરાવતા ચંદુજી ગોબરગેસ અપનાવવા પાછળનો તર્ક આપતા કહે છે, "છાણમાંથી અગ્નિ પ્રગટે તે જ્ઞાન તો આપણી પાસે પડ્યું'તું, બસ તેનો ઉપયોગ જ કરવાનો હતો. અમે તેનો ઉપયોગ કર્યો છે." પાટણ તાલુકાના દેલવાડા ગામના રહીમભાઈએ પણ ચાર મહિના પહેલાં ગોબરગેસ પ્લાન્ટ અપનાવ્યો છે. રહીમભાઈનો ગોબરગેસ પ્લાન્ટ અપનાવવા પાછળનો ઉદ્દેશ જરા નોખો છે. તે ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહે છે, "ખેતર માટે સારી ગુણવત્તાવાળું ખાતર મળી રહે છે તથા અજવાળું કરવા 'બલ્બ' સળગાવી શકાય છે." આમ, ગોબરગેસના પગલે વીજળીનો વપરાશ ઘટ્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;ગુજરાત સરકારના 'એગ્રો ઈન્ડસ્ટ્રિઝ કૉર્પોરેશન'ના 'સ્વાવલંબી બાયોગેસ' પ્રોજેક્ટના સુપરવાઈઝર ગેમરભાઈ દેસાઈ 1985થી ગોબરગેસના ક્ષેત્રે સક્રિય છે. તેમના મતે છેલ્લા એક વર્ષમાં ગોબરગેસના પ્લાન્ટ ઘણા મોટા પ્રમાણમાં શરૂ થયા છે. ગેમરભાઈનું માનવું છે કે સબસિડીમાં વૃદ્ધિ અને ગોબરગેસ પ્લાન્ટમાં આધુનિકીકરણના કારણે ખેડૂતો હવે વ્યાપક પ્રમાણમાં ગોબરગેસ અપનાવી રહ્યા છે. આજે માત્ર પાટણ જિલ્લામાં જ ચારસોથી વધુ ખેડૂતોએ ગોબરગેસ પ્લાન્ટ અપનાવ્યા છે. ગેસ પ્લાન્ટ સાથે શૌચાલયને પણ જોડી શકાય છે. આમ થવાથી ખુલ્લામાં મળ ત્યાગને કારણે થતી ગંદકી અટકે છે તથા માનવમળ-મૂત્ર પણ છાણ સાથે સહેલાઈથી ભળી ખાતરમાં રૂપાંતરિત થઈ શકે છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં ગોબરગેસ સાથે સંડાસનું જોડાણ થયેલું જોવા મળે છે. જરૂર છે આ વિચારને લોકો સુધી પહોંચાડવાની તથા તેમને સજાગ કરવાની.&lt;br /&gt;&lt;br /&gt;પાટણ-મહેસાણા જિલ્લાના બાયો-ગેસ સુપરવાઈઝર આઈ. કે. પટેલનું કહેવું છે કે, "છેલ્લાં બે વર્ષમાં તેના કાર્યક્ષેત્રમાં (મહેસાણા-પાટણ) ગોબરગેસના 500થી વધુ પ્લાન્ટ શરૂ થયા છે, જેના કારણે લાકડું કપાતું બંધ થયું છે અને સેન્દ્રિય ખાતરનો વપરાશ વધ્યો છે. આજે પાટણ જિલ્લામાં જ ગોબરગેસના 1,000 પ્લાન્ટ હોવાનાં અંદાજ છે." પટેલના મતે જે વિસ્તારોમાં લોકોએ ગોબરગેસ અપનાવ્યો છે ત્યાં વૃક્ષ-છેદનની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો ગેસ તથા ખાતરની આવક મુખ્ય ગણીએ તો ગોબરગેસમાં થતો ખર્ચ પાંચેક વર્ષમાં વસુલ થઈ શકે છે.&lt;br /&gt;&lt;br /&gt;આમ, ગોબરગેસ પ્લાન્ટ સો દર્દોની એક દવા બની રહ્યા છે. આ પ્લાન્ટના કારણે મહિલાઓ માટે ચૂલે બાળવા લાવવાં પડતાં બળતણનાં લાકડાંની સમસ્યાનો ઉકેલ આવ્યો છે, સાથોસાથ બળતણના કારણે પેદા થતા પ્રદૂષણમાંથી પણ મુક્તિ મળી છે. ગોબરગેસ વૃક્ષછેદનની પ્રવૃત્તિને અટકાવવામાં પણ મહત્ત્વનું સાધન પુરવાર થયું છે. ખેતરમાં છાણિયા ખાતરના ઉપયોગના કારણે ખેડૂતોએ રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડ્યો છે, જેથી ખેતી વધુ સદ્ધર બની છે, ટકાઉ બની છે. &lt;br /&gt;&lt;br /&gt;'ગોબર ગેસ' એટલે નિશ્ચિત સમય મર્યાદામાં છાણને અનએરોબીક' (ઢાંકેલી) સ્થિતિમાં કોહડાવવાની પ્રક્રિયા. આ દરમ્યાન મિથેન ગેસ ઉત્પન્ન થાય છે જેને સળગાવતા 'ગરમી' ઉત્પન્ન થાય છે. ગોબરગેસની ટેક્નોલૉજીનો સ્વીકાર એ માત્ર ગેસ ઉત્પાદન કે બહુગુણી ખાતર મળે તેટલાં પૂરતું નહીં પણ વૈશ્વિક સમસ્યાનાં પડકારને પહોંચી વળવાનાં એક હથિયાર તરીકે ગણાવું જોઈએ. છાણમાંથી જ ગેસ બને છે એવું નથી પણ જૈવિક કચરો જે આપણે મોટા ભાગે બાળી નાખીએ છીએ અને હવામાં અંગારવાયુ ઉમેરીએ છીએ તે કરતાં જો આવા કચરાનો પણ પદ્ધતિસર ઉપયોગ કરવામાં આવે તો ખાતર ઉપરાંત ગેસ પણ મળી શકે છે. દેશના વિવિધ ભાગોમાં આ માટે નમૂનારૂપ પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા છે અને તેને પણ ઠીકઠીક સફળતા મળી છે. નાનાં-નાનાં નગરોમાં ખૂબ મોટા પ્રમાણમાં સડી શકે તેવો કચરો પેદા થતો રહે છે. ફ્રૂટ અને શાકભાજી માર્કેટનો વેસ્ટેજ, હૉટલનો વેસ્ટ તથા એંઠવાડ તેમ જ લીલો કચરો પણ આ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આમ, 'ગોબરગેસ' ટેક્નોલૉજી એ સફાઈ ઉપરાંત પર્યાવરણ સંતુલનમાં ઉપયોગી થઈ શકે તેમ છે.&lt;br /&gt;&lt;br /&gt;આ બાબત પર્યાવરણ માટે જ લાભકારક નીવડશે. ટૂંકમાં, ગોબરગેસ એ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સામે લડવામાં એક મહત્ત્વનું હથિયાર બની રહે તેમ છે. &lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4176540538084406282?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4176540538084406282/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4176540538084406282&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4176540538084406282'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4176540538084406282'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/08/blog-post.html' title='ગોબરગેસઃ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનો સ્થાનિક ઉકેલ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2517811411871042921</id><published>2010-07-01T15:40:00.001+05:30</published><updated>2012-01-28T16:55:33.794+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>ટેક્નોલૉજી પાર્ક: લોકશિક્ષણની દિશામાં એક વિશિષ્ટ પહેલ</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- ભાનુભાઈ મિસ્ત્રી&lt;/b&gt;&lt;/div&gt;વર્ષ 2001ના ભૂકંપે ભારે વિનાશ ર્સજ્યો હતો. અનેક લોકોનાં મૃત્યુ થયાં અને બચી ગયેલા લોકોએ પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો. ભૂકંપની અસરોમાંથી બહાર આવવાની ગતિ ધીમી અને પીડાદાયક રહી. કચ્છમાં ભૂકંપ પછીની કામગીરીનાં છેલ્લાં આઠ વર્ષના અનુભવોમાંથી ઘણી મહત્ત્વની બાબતો શીખવા મળી. તેમાંની એક બાબત એ હતી કે, વિકાસ માટેના પ્રયાસોમાં આફત સામે સજ્જતા અને આફતનું નિવારણ એક અગત્યનો ભાગ હોવો જોઈએ. કચ્છના પુનર્વસન નિમિત્તે જે નવું બાંધકામ હાથ ધરવામાં આવ્યું તેમાં લોકોએ મોટા ભાગનાં સુરક્ષાનાં પગલાં લીધાં છે કારણ કે, સરકાર પાસેથી ગૃહનિર્માણ માટેની મદદ મેળવવાની તે એક પૂર્વશરત હતી.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;સરકાર અને બિન-સરકારી સંગઠનો દ્વારા જે જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ તેને પરિણામે ભૂકંપથી સુરક્ષિત એવું બાંધકામ કેવી રીતે કરવું તેના વિશે ખાસ્સી બાબતો શીખવા મળી છે. જોકે, સામુદાયિક શિક્ષણ એ બહુ ધીમી પ્રક્રિયા છે અને જાગૃતિ પછી વર્તન બદલાતાં વાર લાગે છે. પુનર્નિર્માણ એક લાંબી પ્રક્રિયા છે અને વિવિધ હિતધારકો તેની સાથે સીધા સંકળાયેલા છે. તેથી માત્ર કડિયાઓ જ નહીં, પણ યુવાનો, મહિલાઓ અને સમુદાયના અન્ય સભ્યો માટે પણ શિક્ષણની પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;આ વાતને ધ્યાનમાં રાખીને 'ઉન્નતિ' સંસ્થા દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા ખાતે બે 'ટેક્નોલૉજી પાર્ક' ઊભા કરવામાં આવ્યા છે. આ ટેક્નોલૉજી પાર્કને ગુજરાતીમાં 'સજ્જતા પાર્ક' તરીકે ઓળખવામાં આવે છે. લોકોને આપત્તિ સામે સજાગ કરવા માટેનું આ એક 'સામુદાયિક શિક્ષણ કેન્દ્ર' છે. આ કેન્દ્ર લોકોને આપત્તિઓ, તેની અસરો અને તે અંગે જરૂરી સુરક્ષાલક્ષી પગલાંઓ વિશે શિક્ષણ આપી તેમને આપત્તિના સામના માટે તૈયાર કરવાનું કામ કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;લોકો રોજરોજ પ્રશિક્ષક પર કોઈ પણ પ્રકારનો આધાર રાખ્યા વિના સમજ કેળવી શકે અને વિકસાવી શકે એ હેતુથી તેને 'પાર્ક' તરીકેની ઓળખ આપવામાં આવી છે. એ રીતે આ સ્વશિક્ષણ માટેનું સ્થાન છે. 'ઉન્નતિ' દ્વારા બે સજ્જતા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક પાર્ક, ભચાઉ નગરપાલિકા, 'જીએસડીએમએ', 'ભાડા' અને 'ઉન્નતિ'ના સંયુક્ત ઉપક્રમે ભચાઉ નગરમાં માંડવી વાસ ખાતે અને બીજો પાર્ક, શિકરા ગામ ખાતે 'ઉન્નતિ' તથા શિકરા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્થાપવામાં આવ્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;ટેક્નોલૉજી પાર્ક શા માટે?&lt;br /&gt;સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં 70 ટકા જેટલાં મકાનો ઘર-માલિક દ્વારા સ્થાનિક બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરી સ્થાનિક કડિયા-સુથારના માર્ગદર્શન હેઠળ બાંધવામાં આવે છે. મોટા ભાગે સુરક્ષિતતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. વળી, ભૂકંપની પરિસ્થિતિ પછી ખાસ કરીને, પાછળથી વધારાનું બાંધકામ જોડવામાં આવ્યું હોય ત્યાં ખામીયુક્ત બાંધકામ જોવા મળે છે. એક વાત ખાસ બહાર આવી કે જાગૃતિના ગમે તે માધ્યમનો ઉપયોગ કર્યા પછી પણ લોકોને સ્પષ્ટ અને પ્રત્યક્ષ દેખાય તેવા નમૂના ઊભા કરવા ખૂબ જરૂરી છે. લોકો તે નમૂનો જોયા પછી તેનું અમલીકરણ સારી રીતે કરે છે. આમ, ટેક્નોલૉજી પાર્કમાં આબેહૂબ નમૂનો ઊભો કરી તેના દ્વારા સમજ આપવાની પદ્ધતિ ઉપર વિશેષ ભાર મૂકાયો છે.&lt;br /&gt;&lt;br /&gt;'ઉન્નતિ' દ્વારા 2005-2006માં નિર્માણ પામેલા ટેક્નોલૉજી પાર્કના બાંધકામ માટે 'માલ્તેસર ઇન્ટરનેશનલ' નામની જર્મન સંસ્થાએ આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો. આ પાર્ક ઊભો કરવા માટે શિકરા ગ્રામ પંચાયત તરફથી જમીન આપવામાં આવી છે.&lt;br /&gt;&lt;br /&gt;સજ્જતા પાર્કના હેતુઓઃ&lt;br /&gt;- નુકસાનનાં કારણો અને પ્રકારો વિશે તેમ જ નુકસાન ઘટાડવા માટેની તકનિકી પદ્ધતિઓ વિશે જાગૃતિ ઊભી કરવી.&lt;br /&gt;- બાંધકામમાં સુરક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવી ઉચિત સામગ્રી, ટેક્નોલૉજી અને કૌશલ્યોને પ્રોત્સાહન આપવું.&lt;br /&gt;- બાંધકામની વિવિધ પદ્ધતિઓનું નિદર્શન કરવું કે જેથી ભૂકંપ અને વાવાઝોડા સામે સુરક્ષા ઊભી થાય અને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી થાય.&lt;br /&gt;- આપત્તિના સામનાની તૈયારી માટે મુક્ત સંવાદને પ્રોત્સાહન આપવું.&lt;br /&gt;&lt;br /&gt;ટેક્નોલૉજી પાર્કનો ઉપયોગ કેવી રીતે?&lt;br /&gt;ગમે ત્યારે, ગમે તે સમયે સમુદાયના તમામ લોકો સજ્જતા પાર્કમાં આવી શકે છે, કારણ કે અહીં બધું જ નિદર્શન ખુલ્લામાં કરવામાં આવ્યું છે. અહીં તેઓ આપત્તિ સામેની સુરક્ષા વિશે શીખી શકે છે. કોઈ પણ સમયે શાળાના વિદ્યાર્થીઓ, મહિલા જૂથો, ગ્રામીણ સમુદાયોના નેતાઓ, યુવક જૂથો  અને બાંધકામ કારીગરો વગેરે આ પાર્કની શૈક્ષણિક મુલાકાત લેતા રહે છે અને જાણકારીનો પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપયોગ કરતા રહે છે. અહીં તેમને મૉડલ, પ્રદર્શન, નકશા અને રમતો તથા પ્રત્યક્ષ ચર્ચા દ્વારા જાણકારી આપવામાં આવે છે. આ ટેક્નોલૉજી પાર્કમાંથી પ્રેરણા લઈને સુનામી અસરગ્રસ્ત વિસ્તારમાં પણ એક સ્વૈચ્છિક સંસ્થાએ આ પ્રકારનો ટેક્નોલૉજી પાર્ક ઊભો કર્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;આ ટેક્નોલૉજી પાર્ક સામેના મુખ્ય પડકારો નીચે મુજબ ગણાવી શકાયઃ&lt;br /&gt;- અહીંથી કોણ, કેટલું શીખી-સમજી જાય છે અને તેનો કેવી રીતે અમલ કરે છે તેનો ક્યાસ કાઢી શકાતો નથી.&lt;br /&gt;- મકાન બનાવતા પહેલાં ઘરમાલિક ફરજિયાત રીતે આ પાર્કની મુલાકાત લે તે ગોઠવાતું નથી.&lt;br /&gt;- મુલાકાત લેનાર પાસે કોઈ જ ફી લેવાતી નથી. તેથી તેના રખ-રખાવનો ખર્ચ મેળવવો મુશ્કેલ બને છે.&lt;br /&gt;- પાર્ક ખુલ્લામાં હોવાથી મૉડલ, નકશા અને નમૂનાને નુકસાન થઈ રહ્યું છે.&lt;br /&gt;- લોકો હજુ આ પાર્ક પોતાનો છે એમ સ્વીકારી આગળ આવતા નથી.&lt;br /&gt;- તમામ લોકો માટે સ્થળની અનુકૂળતા ઊભી કરવી મુશ્કેલ જણાય છે.&lt;br /&gt;- પાર્કના મુલાકાતીઓની સંખ્યા તથા અભિપ્રાયો વિશે સતત જાણકારી મેળવાતી નથી.&lt;br /&gt;- અહીં ભૂકંપ અને વાવાઝોડા અંગે પૂરતી માહિતી છે જ્યારે પૂર, દુષ્કાળ, આગ, રોગચાળો જેવા વિષયો ઉમેરાયા નથી.&lt;br /&gt;- સામાન્ય રીતે એક વખત આપત્તિનો સમય વીતી ગયા પછી લોકોને લાંબા સમય સુધી સજાગ રાખવા મુશ્કેલ બને છે. સમય જતાં લોકો સાવધાની પ્રત્યે બેધ્યાન રહે છે.&lt;br /&gt;- બહારથી મદદ કરનાર સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપર લોકો આધારિત બની રહે છે. એ જોતાં સંસ્થાઓએ શરૂઆતથી જ લોકો પાર્ક સાથે જોડાણનો અનુભવ કરે એવી એક પદ્ધતિનું નિર્માણ કરવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;આપ કઈ રીતે મદદ કરી શકો?&lt;br /&gt;- આ પાર્કની મુલાકાત લઈ સુધારા-વધારા માટે સૂચન કરી શકો.&lt;br /&gt;- આપના કાર્ય વિસ્તારમાં સ્થાનિક આપત્તિના અનુસંધાને નિદર્શન ગોઠવી શકો.&lt;br /&gt;&lt;br /&gt;'ઉન્નતિ' નિર્મિત ટેક્નોલૉજી પાર્કને પુરસ્કાર&lt;br /&gt;તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત કરવા તથા લોકજાગૃતિ કેળવવાના આશયથી 'સ્ફીયર ઇન્ડિયા' (Sphere India) તથા 'એફિકોર' (Efficor) દ્વારા એક વિશિષ્ટ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં આપત્તિની અસરો ઓછી કરી શકે તેવા કુલ 33 જેટલા પસંદ કરેલા પ્રયાસોનું ખાસ દસ્તાવેજીકરણ કરવામાં આવેલું. આ અંગે 'ટર્નિંગ ધ ટાઇડઃ ગુડ પ્રેક્ટિસ ઇન સીબીડીઆરઆર' (Turning the Tide: Good Practice in CBDRR) નામનું એક પુસ્તક પણ પ્રગટ કરવામાં આવ્યું છે. (પ્રકાશક- બુક્સ ફોર ચેન્જ, નવી દિલ્લી.)&lt;br /&gt;&lt;br /&gt;આ 33 પૈકી ત્રણ પ્રયાસો 'આઉટ સ્ટેન્ડિંગ વર્ક ઇન સીબીડીઆરઆર' તરીકે પસંદગી પામ્યા હતા. તેમાં 'ઉન્નતિ' નિર્મિત ટેક્નોલૉજી પાર્કનો પણ સમાવેશ થાય છે. તા. 21મી ફેબ્રુઆરી, 2010ના રોજ નવી દિલ્લી ખાતે 'નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી'ના પ્રો. એન. વિનોદચંદ્ર મેનન તથા રાજ્ય કક્ષાના ગૃહમંત્રીશ્રી મુલાપલ્લી રામચંદ્રનની ખાસ ઉપસ્થિતિમાં ત્રણેય સંસ્થાઓને ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી.&lt;br /&gt;(ભાનુભાઈ, 'ઉન્નતિ' સંસ્થામાં પ્રોગ્રામ મેનેજર છે.)&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2517811411871042921?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2517811411871042921/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2517811411871042921&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2517811411871042921'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2517811411871042921'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/07/2001.html' title='ટેક્નોલૉજી પાર્ક: લોકશિક્ષણની દિશામાં એક વિશિષ્ટ પહેલ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4097595493412774358</id><published>2010-06-24T16:32:00.001+05:30</published><updated>2010-07-01T15:16:31.781+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>સુરતમાં છે વૃદ્ધ મંદિર સમું વૃદ્ધોનું 'હિલ સ્ટેશન'</title><content type='html'>&lt;b style="color: blue;"&gt;- અજય કાનાણી&lt;/b&gt;&lt;br /&gt;ટાયરમાં પડેલાં પંકચરમાંથી હવા ન નીકળી એટલે પંકચરમાં કંઈ ખીલી થોડી ફીટ કરી દેવાય? એમ, વૃદ્ધાશ્રમોને આપણે અનિવાર્ય દૂષણ કહીને ખરેખર તો આપણે આપણી જવાબદારીમાંથી છટકી જઈએ છીએ. પણ દૂષણ તો આખરે દૂષણ હોય છે. ત્યારે આ દૂષણથી બચી જવાનો માર્ગ સુરતના એક પટેલ વડીલે આખા સમાજને દેખાડ્યો છે. વૃદ્ધો માટે એમણે એક એવું ધામ બનાવ્યું છે કે જ્યાં વૃદ્ધોને 'ડોસા કે ભાભલા'ને બદલે 'એક મનુષ્ય'ની ઓળખ મળે છે...&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;'હું ક્રોધ કરીશ નહીં, હું મારા પરિવારનું ગૌરવ વધારીશ, હું સરળ બનીશ, સહન કરીશ અને મૌન રહીશ. હું ઝઘડો થાય તેવું બોલીશ નહીં, હું પાપ થાય તેવી કમાણી કરીશ નહીં, હું રોગી થાવ તેવું અને તેટલું ખાઈશ નહીં, હું કોઈને નડીશ નહીં. હું વ્યસન કરીશ નહીં...'...&lt;br /&gt;&lt;br /&gt;આ પ્રાર્થના લગ્નગ્રંથિથી જોડાનારા કોઈ નવયુગલને નથી લેવડાવાતી, પરંતુ જીવન સંધ્યાએ પહોંચેલા વૃદ્ધોને લેવડાવવામાં આવે છે, રોજેરોજના આ કોઈ પંથ-સંપ્રદાયના મંદિરની વાત નથી. 'ફાઈનલ ધામ'માં પહોંચ્યા પહેલા દરેક વૃદ્ધને આ ધામમાં આવવાની ઈચ્છા થશે જ. ના, આ કોઈ વૃદ્ધાશ્રમની પણ વાત નથી. આ વાત છે. વૃદ્ધમંદિરની! નામ એનું છે મનમંદિર! લોકો એને 'વૃદ્ધવાટિકા' કહે છે.&lt;br /&gt;&lt;br /&gt;પચાસ પછીની ઉંમર એ વૃદ્ધ થવાની ઉંમર છે અને સાંઈઠ પછીની ઉંમર એ વૃદ્ધ હોવાની ઉંમર છે. પણ આ ઉંમરમાં માણસે આખી જિંદગીમાં ન જોયા હોય તેવા સંજોગો જોવાનો વારો આવે છે. કોઈને તમે ગમતાં બંધ થઈ જાવ તો એનો કોઈ ઉપાય ખરો!!&lt;br /&gt;&lt;br /&gt;હા, તે દિશામાં અદ્ભૂત પ્રયાસ કર્યો છે સુરતના એક સૌરાષ્ટ્રવાસી પટેલ વડીલે! નામ એનું પરશોત્તમભાઈ પટેલ ઉર્ફે દાસમામા ચોગઠવાળા. એમણે વૃદ્ધોને ગમે એવું અને વૃદ્ધો ગમે એવું વાતાવરણ ખડું કર્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઊભાં કરેલાં આ મનમંદિરની પ્રવૃત્તિનું પરિણામ એ આવ્યું છે કે, આ વિસ્તારના અંદાજે ત્રણસો જેટલા પરિવારોમાં વૃદ્ધો વહાલા બની રહ્યા છે.&lt;br /&gt;&lt;br /&gt;આ મનમંદિર વૃદ્ધોને 'ભાભા કે ડોહા'ની વ્યાખ્યામાંથી બહાર કાઢી ખરેખર એક 'મનુષ્ય અને પરિવારજન' તરીકે સ્થાપિત કરવાનું કામ કરે છે. વૃદ્ધોનો સમય સુંદર રીતે ગાળવાનું વાતાવરણ સર્જનારા દાસમામા જણાવે છે કે, 'એક તો આખો દિવસ વૃદ્ધો ઘરમાં ન રહે એટલે પરિવારને એવું લાગે કે વૃદ્ધો નડતા નથી અને ઘરથી આખો દિવસ દૂર હોવાથી વૃદ્ધો જ્યારે સાંજે ઘેર આવે છે ત્યારે પ્રેમ અને કરૂણા ભરેલું હૃદય સૌને વહાલ પણ આપે છે.'&lt;br /&gt;&lt;br /&gt;આ વૃદ્ધવાટિકા એના સર્જકે માત્ર અને માત્ર વૃદ્ધોને આનંદ કરવા મળે એ જ હેતુથી બનાવી છે. હા, યાદ રહે કે, આ કોઈ વૃદ્ધાશ્રમ નથી પણ વૃદ્ધાશ્રમના કલંકને ધોતું એક એવું ધામ છે કે જ્યાં વૃદ્ધો ખરેખર સુખી થાય છે. અહીં પાંચેક વર્ષથી આવતા મનજીદાદા ગાબાણી કહે છે કે, 'જો મને આ મનમંદિર ન મળ્યું હોત તો મારો ફેરો ફોગટ થાત.' તો પોતાનું નામ છતું થાય અને પરિવારની આબરૂ જાય એ કારણે એક વૃદ્ધનું નામ ન લખતા તે વૃદ્ધ જણાવે છે કે, 'મારે વૃદ્ધાશ્રમમાં જ જવું પડે એમ હતું, પણ આ મનમંદિરે મને બચાવી લીધો.'&lt;br /&gt;&lt;br /&gt;તો આ મનમંદિરમાં છે શું?&lt;br /&gt;&lt;br /&gt;એમ જ કહો કે, આ મન મંદિર વૃદ્ધો માટેનું એક હવા ખાવાનું સ્થળ જ બની ગયું છે. અહીં રોજ ચારસો જેટલા વૃદ્ધો આવે છે, જેમાંથી અઢીસો જણાં તો અહીં આખો દિવસ વિતાવે છે. કારણ કે, અહીં આવનાર હરેક માણસનો હૃદયનો ખાલીપો દૂર થઈ જાય છે. સૌ એક સાથે બેસે, વાત-ચીત કરે, માટીના માટલાનું શીતળ પાણી પીવે, શીતળ છાંયડે બેસે, કોઈક હિંચકે ઝૂલે, ખુરશીમાં બેસે, મન થાય તો લાઈબ્રેરીમાં વાચન કરે, સંધ્યા થયે સત્સંગ કરે અને સવારે પ્રાર્થના કરે. અહીં હરેક વસ્તુ અને હરેક અનુભૂતિના, વૃદ્ધો પોતે જ માલિક. અહીં આંબા અને નાળિયેરીનો પણ વિશાળ બગીચો છે. જે ખાવું હોય તે તોડીને ખાઈ લેવાની છૂટ! તો સામે, વૃદ્ધો પણ આ છૂટનો બદલો મનમંદિરની પૂરેપૂરી કાળજી રાખીને ચૂકવે છે. અહીં કોઈ નોકર નથી. માત્ર બે વૉચમેન જ છે. મનમંદિરની સફાઈ પણ વૃદ્ધો જાતે જ કરે છે. દાસમામા તો દર શનિ-રવિવારે જ આવે છે. ક્યારેક એમના પત્ની દેવીબહેન પણ સાથે હોય છે. પાંચ ચોપડી ભણેલાં દેવીબહેન અને દશ ધોરણ જ ભણી શકેલાં દાસમામા એકદમ નમ્રતાથી કહે છે કે, અહીં આવનાર દરેક વૃદ્ધ અમારા માતા-પિતા સમાન જ છે!&lt;br /&gt;&lt;br /&gt;ત્રણ હજાર ચોરસવારની આ જગ્યામાં ફેલાયેલાં મનમંદિરમાં વૃદ્ધો આવીને સફાઈકામ કરે, બાદ પ્રાર્થના કરે, અને આખો દિવસ ચર્ચા, સત્સંગ, વાચન, બેઠક કરીને સાંજે ચા-પાણી, નાસ્તો કરીને છૂટા પડે. અહીં કોઈ વૃદ્ધની પ્રવેશ ફી નથી. છતાં, વૃદ્ધો અહીં ફાઈવ સ્ટાર સુવિધા ભોગવે છે. દાસમામા દર મહિને 45-50 હજારનો ખર્ચો કરે છે. વળી, એના માટે કોઈ ફંડફાળા પણ નથી કરતા. મહેનત કરીને હીરાના ધંધામાં જે કમાયા એનો અરધો હિસ્સો સમાજને પાછો આપવાની એમની નેમ છે અને એ નેમ એટલે આ વૃદ્ધવાટિકા. પોતાનાં માતાના નામથી ચાલતા 'મણીબહેન ખડેલા ટ્રસ્ટ' વતી આ મનમંદિરનું સંચાલન થાય છે. દાસમામા દિલ ખોલીને જણાવે છે કે, 'આવતીકાલે હું હોવ કે ન હોવ, પરંતુ વૃદ્ધ વાટિકાના સંચાલનમાં કોઈ ધક્કો ન લાગે એ માટે અમૂક રકમ બૅંકમાં ફિક્સ મૂકી દીધી છે. તેના વ્યાજમાંથી પણ આ વાટિકાનું કાયમી સંચાલન થતું રહેશે.'&lt;br /&gt;&lt;br /&gt;વૃદ્ધોને સાચવવા એટલે અનેક ઘરોને સાચવવા જેવી આ વાત છે. ઘણા વૃદ્ધો તો દાસમામાને કહે પણ ખરા કે, અમારા ઘરમાં આ તકલીફ છે, ત્યારે દાસમામા ડહાપણની વાત કરે છે કે, પહેલા તમારી ભૂલ શોધો પછી આપણે એ વિશે વાત કરીએ...&lt;br /&gt;&lt;br /&gt;આમ, આ મનમંદિરને કારણે ઘણાય વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં જતા બચી ગયાં હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ આખા મનમંદિરમાં કોઈ જગ્યાએ મંદિર (ભગવાનની મૂર્તિ) નથી. તેમ છતાં આ ધામ મંદિરથી કમ પણ નથી. ટૂંકમાં, અનુભૂતિ, મંદિર જેવી અને મજા, હિલસ્ટેશન જેવી, એ જ છે, વૃદ્ધ વાટિકાની સાચી ઓળખ...!&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4097595493412774358?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4097595493412774358/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4097595493412774358&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4097595493412774358'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4097595493412774358'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/06/blog-post_24.html' title='સુરતમાં છે વૃદ્ધ મંદિર સમું વૃદ્ધોનું &apos;હિલ સ્ટેશન&apos;'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-6780241335314842793</id><published>2010-06-18T17:31:00.000+05:30</published><updated>2010-06-18T17:31:27.761+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>ગીરના સિંહોના મલકના લાસા ગામે સામૂહિક શક્તિના સથવારે જળક્રાંતિ આણી</title><content type='html'>&lt;b&gt;લાસા ગામમાં સંગઠનની ઓળખ વિકાસની પ્રેરક અને રોજગારીની સર્જક બની&lt;/b&gt;&lt;br /&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- નમ્રતા પટેલ&lt;/b&gt;&lt;/div&gt;ગીરની ભોમકા ઉપર જળક્રાંતિ થકી જનક્રાંતિ આણનાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા સ્થિત લાસા ગામનું 'જળસ્રાવ વિસ્તાર વિકાસ મંડળ' એક અનેરું લોકસંગઠન છે. આ મંડળે જળ-જમીન વિકાસ દ્વારા સાત વર્ષમાં ગામલોકોની આવક સાત ગણી વધારી છે. લોક-સહયોગથી ગ્રામ વિકાસનાં કામો કરવાનું ઉત્તમ ઉદાહરણ લાસા ગામે પૂરું પાડ્યું છે. લાસા ગામ એશિયાઈ સિંહોનાં રહેઠાણ ગીર જંગલમાં દાખલ થવાનું નાકું છે. ગામની વસ્તી 1700 છે. તેમાં જુદી-જુદી જ્ઞાતિનાં કુલ 225 કુટુંબોનો વસવાટ છે. કુલ 250 કુટુંબોમાંથી 175 કુટુંબો પાસે જમીન છે. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;આકાશી ખેતી હોવાના કારણે વર્ષમાં એક જ પાક લેવાતો હતો. જમીન પથરાળ અને અનિયમિત વરસાદના કારણે પશુપાલન પર પૂરતી આવક મળે નહીં તેથી ખેડૂત પરિવારોમાં સ્થળાંતર વધ્યું. સુરત અને અમદાવાદ શહેરમાં વિકસેલો હિરાઉદ્યોગ પણ આ વિસ્તારના યુવાનોને ખેંચી ગયો. સામાજિક રીત-રિવાજો અને લગ્નમાં થતી દેખાદેખીને કારણે ખેડૂતો વારસામાં મળેલી જમીનો અને દાગીના પણ વ્યાજના ખપ્પરમાં ફસાઈને વેચવા મજબૂર થયા. ગામલોકોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા અમરેલી સ્થિત 'શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર' દ્વારા વર્ષ 2002માં વૉટરશેડ યોજનાના ભાગરૂપે 'જળસ્રાવ વિસ્તાર વિકાસ મંડળ-લાસા'ની રચના થઈ. આ મંડળે સૌની ભાગીદારીથી જમીન વિકાસનાં વિવિધ કામો હાથ ધર્યાં. તેમાં બંધપાળા, પથ્થરપાળા, ગલી પ્લગિંગ તેમ જ ચેકડેમ, બંધારા, નાલાપ્લગ બનાવીને લોક-સહયોગ દ્વારા સ્થાનિક ભૂગર્ભજળને સંચય  કરવાનું અને વરસાદી પાણીના વ્યવસ્થાપનને મહત્ત્વ અપાયું. પરિણામે, 7 વર્ષ પહેલાં ભૂગર્ભજળની સપાટી 200 ફૂટ હતી, તે આજે વધીને 40 ફૂટ પર આવી છે.&lt;br /&gt;&lt;br /&gt;વૉટરશેડ કાર્યક્રમના અમલ બાદ ગામની 500 હૅક્ટર જમીનનું ધોવાણ અટકવાથી જમીનની ઉત્પાદકતા વધી. તેથી શિયાળુ અને ઉનાળુ પાક પહેલાં જે માત્ર કલ્પના હતી તે હવે સીમમાં અને ખેતરમાં લહેરાવા લાગ્યા. ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા અને આધુનિક ઓજારો દ્વારા ખેતી ક્રાંતિ થઈ. આ મંડળ દ્વારા ટ્રેક્ટર 12થી વધીને 22 થયા છે. તથા ઓપનર 100થી વધી 150 થયા. &lt;br /&gt;&lt;br /&gt;ગામમાં જ રોજી ઊભી થવાથી ગામ છોડીને ગયેલા લોકો ગામની ખેતીમાં જોડાયા. ગામલોકો અને સંગઠનના સભ્યોની સક્રિય ભાગીદારીથી વૃક્ષોનું વાવેતર થયું. ઘાસ અને પાક નિદર્શન પ્લૉટ, મહિલા વિકાસ માટે વ્યવસાયિક તાલીમવર્ગો તથા મજૂરો માટે રોજગારીનાં કાર્યો પણ આરંભાયાં. મંડળ થકી 18 સ્વ-સહાય જૂથોનું નિર્માણ થયું છે. તેમાં 12 બહેનો અને 6 ભાઈઓનાં જૂથો છે. આ 18 જૂથોની હાલની બચત 15 લાખ છે. પહેલાં જાહેર બૅંકો લાસા ગામને ધિરાણ આપવા તૈયાર નહોતી. ત્યાં આજે લાસા ગામનાં 18 જૂથો સાથે જોડાતા ગૌરવ અનુભવે છે. &lt;br /&gt;&lt;br /&gt;મંડળના વિકાસ માટે તેની સહભાગિતાવાળી કાર્યપદ્ધતિ સફળતાનું સોપાન છે. ગ્રામ સભામાં ભાઈ-બહેનોની સહભાગિતા દ્વારા યોજનાની તમામ કામગીરી કરવામાં આવે છે. લોકોમાં ગામનું કાર્ય પોતાના માટે છે, તેવી ભાવના વિકસી છે. આ મંડળને કારણે રોજગારી માટેનું સ્થળાંતર બંધ થયું, આરોગ્ય અને શિક્ષણનું સ્તર સુધર્યું, જળ વિકાસથી 125 કૂવાઓ રિચાર્જ થયા. મહિલા સમાનતાની વાત સ્વીકારાઈ. સ્વ-સહાય જૂથોથી 312 વ્યક્તિઓમાં બચતની ટેવ વિકસી. આવાં અનેક કાર્યો મંડળની પ્રવૃત્તિને આધિન છે. ગામમાં સંગઠનની ઓળખ વિકાસની પ્રેરક અને રોજગારીની સર્જક તરીકેની બની છે. વૉટરશેડ યોજના પૂર્ણ થયા બાદ સંગઠનના સંચાલકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયા છે.&lt;br /&gt;&lt;br /&gt;આ ગામવાસીઓએ સામૂહિક શક્તિના સથવારે જળક્રાંતિ આણી છે. સૌરાષ્ટ્ર જેવા, સંસાધનોની વિષમતા ધરાવતા વિસ્તારમાં સામૂહિક પ્રયાસથી જે વિકાસ કાર્યો થયાં છે તે સીમા ચિહ્નરૂપ છે. આ મંડળની કેટલીક વિશેષતાઓ પર નજર નાખતા જોઈએ તો મંડળ દ્વારા બચતની પ્રવૃત્તિમાં જમીનવિહોણાં કુટુંબોને આવરી લેવામાં આવે છે, નાના વેપાર માટે પણ લોન આપવામાં આવી છે. વૉટરશેડનો મંજૂર થયેલ પ્રોજેક્ટ જે રૂપિયા 15 લાખની કિંમતનો હતો, જેમાં લાભાર્થી મારફત રૂ. 1.5 લાખ જેટલો લોકફાળો એકત્રિત થયો છે તથા રૂ. 50,000 જેટલું શેરભંડોળ એકત્રિત કરેલું છે. ગ્રામવિકાસ મંડળ મારફત ગામના 144 જેટલા ખેડૂતોનું પાકધિરાણ માટે બૅંકો સાથે જોડાણ કરીને રૂ. 1.5 કરોડ જેટલું ધિરાણ આપવામાં આવ્યું છે. આ સફળતાનો યશ ગામની સંગઠનશક્તિ અને સમાજ કલ્યાણ કેન્દ્રના માર્ગદર્શનને જાય છે.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-6780241335314842793?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/6780241335314842793/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=6780241335314842793&amp;isPopup=true' title='1 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6780241335314842793'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6780241335314842793'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/06/blog-post_18.html' title='ગીરના સિંહોના મલકના લાસા ગામે સામૂહિક શક્તિના સથવારે જળક્રાંતિ આણી'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5329135562537510037</id><published>2010-06-09T15:15:00.000+05:30</published><updated>2010-06-09T15:15:07.417+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>બે હાથ, બે વર્ષ અને એક ચેકડેમ</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- અજય કાનાણી&lt;/b&gt;&lt;/div&gt;કાગદડી ગામમાં બે વર્ષથી મહેનત કરી રહેલા 80 વર્ષના વૃદ્ધ ખેડૂતે ટેકરા ખોદી-ખોદીને, તગારા ઉપાડી-ઉપાડીને એકલા હાથે બનાવી દીધો આખો ચેકડેમ...&lt;br /&gt;&lt;br /&gt;તડકો ધોમ ધખી રહ્યો છે. ગામના ચોકમાં વૃક્ષોના ટાઢે છાંયડે ઓટલા ઉપર બેઠા-બેઠા વૃદ્ધો વાતો કરી રહ્યા છે. સામે જ થોડે દૂર એક શેરીમાં થોડી-થોડી વારે ધૂળ ઉડતી દેખાય છે. બરાબર સાત મિનિટ થાય એટલે એક ધૂળની નાનકડી ડમરી ઉડતી દેખાય.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;શું છે આ? ત્યાં જઈને જોયું તો સમજાયું કે, ઓહો... અહીં તો એક ગજબનો યજ્ઞ થઈ રહ્યો છે અને એ યજ્ઞમાં નવરાશ, આળસ અને કંટાળાની આહૂતિ અપાઈ રહી છે. યજ્ઞમાં જે ધૂમાડો નીકળે છે એ ધૂમાડાનું પ્રતીક છે આ સાત-સાત મિનિટે ઉડતી ધૂળ... આ સાત-સાત મિનિટે ઉડતી ધૂળમાં સાત-સાત જન્મારા સાર્થક કરવાનું અનુષ્ઠાન સમાયેલું સ્પષ્ટ દેખાઈ આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;80 વર્ષના એક વૃદ્ધ કાળા તડકામાં જમીનના ટેકરા ખોદી-ખોદીને એમાંથી તગારા ભરી-ભરીને એ તગારા કાંધે ઉપાડી-ઉપાડીને પચાસ ફૂટ દૂર જઈને એક પાળામાં ઠલવી રહ્યા છે. છેલ્લાં બે વર્ષથી આ વૃદ્ધ આ જ રીતે આખો દિવસ ખોદી-ખોદીને આ પાળા ઉપર તગારા ઠલવી રહ્યા છે. પચાસ ફૂટ લાંબો અને નવ ફૂટ ઊંચો તેમ જ પંદર ફૂટ પહોળો આખો આ પાળો માત્ર પાળો નથી. હવે પૂરા બે વિઘાના વિસ્તારમાં એક આખો ચેકડેમ બની ચૂક્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;અમરેલી જિલ્લાના બગસરાની પાડોશમાં આવેલા કાગદડી ગામની આ એક અદ્ભૂત મહેનતકથા છે. ગામના વતની અરજણભાઈ ઠેસિયાની ઉંમર આજે આખા સમાજે માની લીધી છે એવી ભજન-ભક્તિ કરવાની છે. પણ આવું શું કામ કરો છો? એવા પ્રશ્નનો અરજણબાપા જે જવાબ આપે છે એ જવાબ આખા સમાજ માટે એક પ્રશ્ન થઈ પડે છે અને આખો સમાજ ઊંધેમાથે વિચારે તો પણ એ પ્રશ્ન અનુત્તર જ રહેશે. પ્રશ્નના જવાબમાં અરજણબાપા મોટા અવાજે બોલે છે કે, 'પણ શું કામ હું નવરો બેસું?' અને ભજન-ભક્તિ કરવાની જ વાત હોય તો બેઠાં-બેઠાં આરામથી ભગવાનનું નામ લેવાને બદલે થાકીને ભગવાનનું નામ લેવું વધારે સારું એવું આ વૃદ્ધ માને છે.&lt;br /&gt;&lt;br /&gt;ઝીરો ચોપડી ભણેલા અરજણબાપાની જીભમાં જાણે અધ્યાત્મ પડઘાઈ રહ્યું છે. 'પ્રાર્થના કરવા ઊંચા થયેલાં હાથ કરતાં મહેનત કરવા નીચા નમેલા હાથ વધારે કામના છે.' એ ન્યાયે અરજણબાપાનાં કાંડાંમાં કર્મનો સિદ્ધાંત કંડારાઈ ગયો છે. ભર્યુંભાદર્યું ખોરડું અને ખેતી ધરાવતાં અરજણબાપાને ઘરમાં કોઈ કમી નથી. ચાર દીકરાઓનાં ઘેર પણ સંતાનો કલબલાટ કરી રહ્યાં છે. બધાના ધંધા-વ્યવસાય હર્યાભર્યા છે. એયને... ઢાળિયો ઢાળીને જાડા તકીયે પડખું ટેકવીને આરામ કરે તોય જિંદગીને માણી શકે. પણ આ વૃદ્ધ સવારે સૌથી પહેલાં ઉઠીને પોતાનાં કામ બીજાને ઓછા ચિંધીને દસેક વાગ્યે પોતાના ચેકડેમમાં ત્રિકમ, પાવડો અને તગારું લઈને આવી જાય. પોતાનો ઝભ્ભો (બંડી) કાઢીને બાજુમાં પથ્થરા નીચે મૂકી દે અને ખોદકામ શરૂ કરે, પછી તગારું ભરે અને એ તગારું ખભે ચડાવીને 50 ફૂટનો ઢાળ ચડીને પાળો બનાવવા ઠલવી દે. આખા દિવસમાં 60થી વધુ તગારા આ રીતે પાળા ઉપર નાખી દે.&lt;br /&gt;&lt;br /&gt;એમનો આ રોજિંદો ક્રમ છે. વળી, ખાલી તગારા ઠલવી દેવા એવું પણ નહીં. પૂરી ઈજનેરી વિદ્યા કામે લગાવીને આ પાળાનું નિર્માણ તેમણે કર્યું છે. પાળા ઉપર જેમ-જેમ ધૂળ અને ગારો ઠલવતાં જાય એમ-એમ એના ઉપર પાણીનો પણ છંટકાવ કરતાં જાય. પૂરા નવ ફૂટ ઊંચો આ પાળો આવી રીતે જ બનાવ્યો છે. આ પાળામાં એક મુઠ્ઠી સિમેન્ટ પણ નથી નાંખી તેમ છતાં આ પાળો 'ટકે વરસો વરસ' જેવો મજબૂત પણ છે. બે વરસ પહેલાં જ આ ચેકડેમની સાથે ગામમાં સરકારી યોજનામાં બીજો એક આર.સી.સી. પાળો પણ બનવાનો શરૂ થયો. નવાઈની વાત એ છે કે આજે એ આર.સી.સી.નો પાળો તૂટીને ધૂળ ભેગો થઈ ગયો છે. જ્યારે આ ધૂળનો પાળો હાજરાહજૂર ઊભો છે. &lt;br /&gt;&lt;br /&gt;ગામના ઉપસરપંચ રામભાઈ ધાધલ કહે છે કે, 'સિમેન્ટ તો શું, અરજણબાપાએ આ પાળા માટે જ્યાંથી જમીન ખોદી છે ત્યાં આજસુધીમાં ટ્રૅક્ટરનું પૈડું પણ નથી પડ્યું...' અર્થાત્ આ સમગ્ર ખોદકામ ટ્રૅક્ટર કે જેસીબીની મદદ વગર માત્ર ત્રિકમ અને પાવડા દ્વારા જ કર્યું છે. 'એટલું જ નહીં, અરજણબાપાને કેટલીય વખત અમે પોતાના આંગળાથી પણ ખોદતા અને ગારો કાઢતાં અમારી આંખે જોયા છે.' ઉપસરપંચ રામભાઈ આગળ જણાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;તો, ગામના ખેડૂત બાબુભાઈ કાનાણી સહિત સમગ્ર ગામનું કહેવું છે કે, 'આજથી બે વર્ષ પહેલાં આ કેડીએ સાઇકલ પણ ચાલી ન શકતી. અને આ સીમનો રસ્તો હોઈ ઢાંઢાઓને ખૂબ બળ પડતું...'&lt;br /&gt;&lt;br /&gt;બસ, ઢાંઢાઓની આ તકલીફે જ અરજણબાપાને આ મહેનત તરફ વાળ્યા છે. પરંતુ, ગામ માટે મહેનત કરવી એ તો અરજણબાપાના સ્વભાવમાં જ છે. ગામના વડીલો જણાવે છે કે, 'અરજણભાઈએ ભલે નવાં કપડાં પહેર્યાં હોય, એની સાથે મહેમાન ભલે ચાલતાં હોય, પણ રસ્તામાં પથ્થર-કાકરાં જુએ એટલે આ માણસ પોતાના ઝભ્ભાની ઝોળીમાં પથ્થર અને કાંકરા ભેગા કરીને દૂર નાંખી આવે.' આવું નાનું-મોટું કામ કરી-કરીને એમણે છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં ગામથી સીમનો બે કિ.મી.નો રસ્તો પણ બરાબર કરી દીધો છે.&lt;br /&gt;&lt;br /&gt;ગત વર્ષે આ 'મેઈડ બાય હૅન્ડ' ચેકડેમ પાણીથી ભરાયો ત્યારે અહીં મંદિરની જેમ લોકો રોજ આવતા. એટલું જ નહીં, ગામમાં અવેડો છે તે છતાં ગામના તમામ ઢોર અને ચેકડેમમાં છેલ્લે કાદવ બચ્યો તો પણ અહીં જ પાણી પીવા આવતાં. કદાચ એ જ બતાવે છે કે 'મહેનતમાં જ સાચી મીઠાશ હોય છે, ભ્રષ્ટાચારમાં નહીં...' આ ચેકડેમને હિસાબે આજુબાજુનાં કૂવાઓમાં આજે એપ્રિલ મહિનામાં પણ 33 ફૂટે તળમાં પાણી છે.&lt;br /&gt;&lt;br /&gt;જિંદગીની ફરજ પૂર્ણપણે બજાવી ચૂકેલા આ નિઃસ્વાર્થ અને પરોપકારી માનવીએ પોતાના પરિવારને પોતાના મરણ પાછળ ખોટાં વિધિવિધાનો ન કરવા અને તેને બદલે શાળામાં દાન કરવા સ્પષ્ટ સૂચના આપી દીધી છે. એકદમ નિર્વ્યસની આ વૃદ્ધને બસ મહેનતનું જ વ્યસન છે. ગામ લોકો કહે છે કે, એના માથે મહેનતના આશીર્વાદ છે. દર વર્ષે આખા ગામના તમામ જ્ઞાતિનાં બાળકો માટે જમણવારનું આયોજન કરતાં અરજણબાપા પ્રત્યે આખા ગામને વંદનીય આદર છે. પરંતુ ગામમાં સપ્તાહ કે ગમે તે ધાર્મિક કાર્યક્રમ હોય, અરજણબાપા ક્યારેય ત્યાં સાંભળવા નથી જતા અને સતત આ ચેકડેમમાં મહેનત કરતા રહે છે. &lt;br /&gt;&lt;br /&gt;આ ચેકડેમ જ્યાં બન્યો છે તે જમીન પણ આ વૃદ્ધની નથી, કે નજીકમાં તેમનું વાડી-ખેતર પણ નથી, બસ ગામ માટે જ આ મહેનત થઈ રહી છે એ વાત ખૂબ નોંધપાત્ર છે.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5329135562537510037?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5329135562537510037/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5329135562537510037&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5329135562537510037'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5329135562537510037'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/06/blog-post.html' title='બે હાથ, બે વર્ષ અને એક ચેકડેમ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-376502889935464144</id><published>2010-05-28T17:29:00.000+05:30</published><updated>2010-05-28T17:29:54.619+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વિકાસકર્મીની કલમે'/><title type='text'>વિકાસલક્ષી આલેખન કરનારાઓનું એક જ્ઞાન-વર્તુળ રચાય તે જરૂરી</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;અપૂર્વ ઓઝા&lt;/b&gt;&lt;/div&gt;સમાજના ગરીબોની સ્થિતિ વિશે સમાજનો બહોળો વર્ગ અજાણ છે. ગરીબોના પ્રશ્નો, તેમની આવડતો અને વાસ્તવિકતાઓ વિશે લોકો પાસે ખૂબ ઓછી જાણકારી હોય છે. સમાજના વંચિતોનો વિકાસ થાય અને તેમના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તે ખૂબ જરૂરી છે. ગરીબો અને વંચિતો વિશે સમાજને જાણકારી હોય તો જ વંચિતોનો સ્થાયી વિકાસ સારી રીતે થઈ શકે. માત્ર સરકાર જ વંચિતોની સ્થિતિ અને તેમની આવડતોથી વાકેફ થાય એટલું પૂરતું નથી. સમાજના દરેક વર્ગે એકબીજા વિશે વાકેફ રહેવું જોઈએ. જો મહિલાઓ, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, બાળકો અને લઘુમતી સહિતના વંચિતોની વાસ્તવિક પરિસ્થિતિ વિશે સમાજને જાણકારી મળે તો તેના આધારે સમાજનો તેમના તરફનો વ્યવહાર હકારાત્મક બની શકે. જો આમ થાય તો જ વિકાસથી વંચિત રહેલા એ વર્ગને વિકાસની તક મળે. જો આપણે આવું ઇચ્છતા હોઈએ તો એક વિકાસલક્ષી કાર્યકર તરીકે કલમ ઉપાડવી જ રહી. આપણાં વિકાસકાર્યોના અનુભવોનું આલેખન કરીને એ વ્યાપક જનસમાજ સુધી પહોંચાડીએ તો વંચિત સમુદાયની સ્થિતિમાં પરિવર્તન લાવી શકીએ. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;સમાજના વિવિધ વર્ગના લોકો, ખાસ કરીને શહેરી નાગરિકો, ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ શકવાના નથી.  દરેક વ્યક્તિ પોતાના રોજબરોજના જીવનમાં વ્યસ્ત હોય છે. દરેકને કોઈ ને કોઈ જવાબદારી હોય છે તેથી ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો જાણવા માટે તેઓ ગામોમાં જશે નહીં અને એ રીતે ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નોને વાચા મળશે નહીં તેથી વિકાસ-કાર્યકરે વંચિતોને વાચા આપવા માટે આલેખન કરવું જોઈએ. કૉર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓને કે પછી ઔદ્યોગિક એકમોના કર્મીઓને પોતાના અનુભવો વિશે આલેખન કરવાનું કહેવામાં આવતું નથી, પરંતુ વિકાસલક્ષી કામગીરી સાથે જોડાયેલા સામાજિક કાર્યકરોએ તો પોતાની ફરજના ભાગરૂપે લખવું જ પડશે. આપણે આપણા અનુભવોને આલેખીને ગ્રામીણ નાગરિકોની 'ગામડિયા' તરીકેની છબી બદલી શકીએ. &lt;br /&gt;&lt;br /&gt;આજે આખા ગુજરાતમાં અનેક ગામોમાં વિકાસકાર્યોની આગેવાની લેનારા અનેક નાગરિકો મોજૂદ છે. તેમણે પોતાના વિસ્તારના પ્રશ્નો હાથ ધરીને તેનો ઉકેલ લાવી બતાવ્યો છે. ખૂબ સંઘર્ષ કરીને વિકાસ માટે મથ્યા કરતી આ સાહસિક વ્યક્તિઓ વિશે આલેખન કરીએ તો તેમનું પણ માન વધે અને તેમનો આત્મવિશ્વાસ પણ બેવડાય. આત્મસન્માન એ વિકાસનું પહેલું પગથિયું છે. તેથી જો વ્યક્તિનું આત્મસન્માન જળવાય અને સમાજમાં તેનાં સારાં કાર્યોની નોંધ લેવાય તો વિકાસકાર્યો કરવાનો તેનો ઉત્સાહ બમણો થઈ જાય છે. આ કારણે જ એક વિકાસ-કાર્યકર તરીકે આપણે લખવું જોઈએ. &lt;br /&gt;&lt;br /&gt;આજે ટેક્નોલૉજી, મેનેજમેન્ટ અને વેપાર અંગે ઘણું લખાયું છે. વળી, આપણા દેશમાં એક હજારથી વધારે મેનેજમેન્ટ અને બિઝનેસ સ્કૂલો, કૉલેજો કે યુનિવર્સિટીઓ હશે, પણ ગ્રામીણ યુનિવર્સિટીઓ કેટલી? આપણા દેશમાં ગ્રામીણ ટેક્નોલૉજી કે ગ્રામીણ વિકાસ અંગેની કૉલેજો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. પરિણામે, તે અંગેની માહિતી અને જ્ઞાનનો પ્રચાર-પ્રસાર ખૂબ ઓછો થઈ રહ્યો છે. માત્ર ગુજરાતનું જ ઉદાહરણ લઈએ તો, દરેક જિલ્લાના જુદા જુદા પ્રશ્નો, પ્રયાસો અને વૈવિધ્ય છે. એ બધાનું દસ્તાવેજીકરણ કરનારું 'જ્ઞાન-વર્તુળ' (બૉડી ઑફ નૉલેજ) રચાય તે અત્યંત જરૂરી છે. તેથી જ પ્રશ્નો અને પ્રયાસોનું તથા અનુભવોનું આલેખન કરવું આવશ્યક બની જાય છે. જો આવું કોઈ દસ્તાવેજીકરણ હોય તો તેની ઉપર ટીકા-ટિપ્પણ થઈ શકે અને એ રીતે જ્ઞાનનો પ્રસાર થાય. સમાજનો બહોળો વર્ગ અન્ના હજારે, બાબા આમ્ટે, સુંદરલાલ બહુગુણા, નારાયણ દેસાઈ, એમ. એસ. સ્વામીનાથન, ડૉ. કુરિયન વગેરે જેવા મહાનુભાવો વિશે શું અને કેટલું જાણે છે? મારા મતે ખૂબ નાના વર્ગને આવા મહાનુભાવો વિશે જાણકારી હશે. આવી સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોનાં સાચાં રત્નો વિશે જાણકારી હોય એવી અપેક્ષા તો વધુ પડતી જ ગણાય. સામાજિક કાર્યકરે, પત્રકારે અને જુદી જુદી ફૅકલ્ટીના વિદ્યાર્થીઓએ આવાં સાચાં રત્નો અને તેમના ઉમદા પ્રયાસો વિશે લખવું રહ્યું. આપણા ભણેલાગણેલા સમાજ તથા આપણા બહોળા મધ્યમ વર્ગની વિચારધારા બદલવા માટે સમાજે ઉપરોક્ત બાબતો વિશે જાણકારી મેળવે તે જરૂરી છે. આવી જાણકારી વાચનથી મળશે અને જો વિકાસલક્ષી મુદ્દાઓ અને કાર્યો વિશે આલેખન થશે તો તેમના માટે વાચન-સાહિત્ય ઉપલબ્ધ થશે.&lt;br /&gt;&lt;br /&gt;(શ્રી અપૂર્વભાઈ ઓઝા, 'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)'-અમદાવાદના વડા છે.)&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-376502889935464144?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/376502889935464144/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=376502889935464144&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/376502889935464144'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/376502889935464144'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/05/blog-post_28.html' title='વિકાસલક્ષી આલેખન કરનારાઓનું એક જ્ઞાન-વર્તુળ રચાય તે જરૂરી'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2760753347320170742</id><published>2010-05-27T18:57:00.000+05:30</published><updated>2010-05-27T18:57:56.290+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>જ્યારે કોઈ બાળક ખોવાય છે ત્યારે લોકો આ યુવાનને શોધે છે</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- અજય કાનાણી&lt;/b&gt;&lt;/div&gt;ફિલ્મોમાં માતા-પુત્ર, પિતા-પુત્ર, ભાઈ-બહેન કે પ્રેમી-પ્રેમિકા બચપણમાં ખોવાઈ જાય છે અને અંતમાં એકબીજાને મળી જાય છે. આ ચમત્કાર, ફિલ્મના ડિરેક્ટર કરે છે. પણ હકીકતમાં, અસલી જિંદગીમાં આવા જ એક અસલી ડિરેક્ટર છે સુરતના યુવાન પ્રવિણ ભાલાળા! આ યુવાને આજ સુધીમાં ખોવાયેલાં ચાલીસ જેટલાં બાળકોને પોતાના મૂળ સરનામે પહોંચાડ્યાં છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt; &lt;br /&gt;ત્રણેક વર્ષ પહેલાંની આ વાત છે. સુરતનાં પૂણાં ગામના રહેવાસી દિલીપભાઈ પટેલ એ વખતે લગ્નમાં સહપરિવાર મશગૂલ હતા. એમનો ચાર વર્ષનો દીકરો રોહીત રમતાં-રમતાં ક્યાંક નીકળી ગયો. થોડીવાર સુધી રોહીત ક્યાંય ન દેખાતાં સૌએ દોડાદોડ કરી મૂકી. રોહીત ચારેક કિ.મી. દૂર પહોંચી ગયો હતો. કોઈક રાહદારીને ખબર પડી અને એ રાહદારીએ એ બાળકને સુરતના સેવાભાવી યુવાન તરીકે જાણીતા પ્રવિણ ભાલાળા પાસે પહોંચાડી દીધો. પ્રવિણભાઈએ બાળકને શાંત કરી ટી.વી. ચેનલમાં સમાચાર આપ્યા. બાર કલાક પછી તેના પિતા દિલીપભાઈને ખબર પડતાં તે રોહીતને લેવા પ્રવિણભાઈ પાસે ગયા. રોહીતને જોઈને દિલીપભાઈ દોટ મૂકવાના હતા, પણ પ્રવિણભાઈના હાથે દિલીપભાઈને અટકાવી પૂછ્યું કે, 'તમારી ઓળખાણ?' આ સાંભળીને દિલીપભાઈ ધુવાંપુવાં થઈ ગયાં અને પ્રવિણભાઈ સાથે બાથંબાથી કરવા વિચારવા માંડ્યા. જોકે, પછી તરત એમને સમજાયું કે આ યુવાન મારા બાળક માટે કેટલો ચિંતિત છે! પછી તો દિલીપભાઈએ પરિવારનો ફૉટોગ્રાફ બતાવી ખોવાયેલું બાળક પોતાનું જ હોવાની ખાતરી કરાવી. ત્યારપછી તેઓ ખુશીથી રોહીતને તેમના ઘરે લઈ ગયાં.&lt;br /&gt;&lt;br /&gt;બસ, યુવાન પ્રવિણ ભાલાળા ઉપર સાચી રીતે ગુસ્સે થનારા આ દિલીપભાઈ પહેલા અને છેલ્લા વ્યક્તિ હતા. આજ સુધી આ યુવાન ઉપર કોઈ માણસ ગુસ્સે જ નથી થયું, તેનું કારણ એ છે કે આ પ્રવિણભાઈ તો લોકોને ખુશીઓ આપવાનું કામ કરે છે. 45 લાખની વસ્તી ધરાવતાં સુરત શહેરમાં કોઈ ખોવાયેલું કે બિનવારસી બાળક મળે તો પ્રવિણભાઈ તેને તેનાં માતા-પિતા પાસે પહોંચાડી દે છે. જ્યાં સુધી માતા-પિતા ન મળે ત્યાં સુધી બાળકને સાચવવા તથા ખવડાવવાનો ખર્ચ પણ જાતે જ કરે.&lt;br /&gt;&lt;br /&gt;એક વખત તો પ્રવિણભાઈને રેલવે સ્ટેશનેથી ત્રણ નાની-નાની બાળકીઓ મળી આવી. એ બાળકીઓને પોતાનાં ઘરે પહોંચાડવા પ્રવિણભાઈ પોતાની મોટર સાઈકલ ઉપર આખું શહેર ફર્યા. અંતે તે બાળકીઓનું ઘર મળ્યું. આમ કરતાં-કરતાં પ્રવિણભાઈએ ચાલીસ જેટલાં ખોવાયેલાં બાળકોને પોતાના પરિવાર સુધી પહોંચાડ્યાં છે. પણ આ રીતે ખોવાયેલું બાળક કોઈ ખોટાં હાથમાં ચાલ્યું જાય તો? પ્રવિણભાઈ જણાવે છે કે, બસ એટલે જ હું આ કામમાં પાડોશીઓ, આગેવાનો તથા પોલીસની પણ મદદ લઉં છું.&lt;br /&gt;&lt;br /&gt;સુરત શહેર એટલે કમાણીનું શહેર અને પૈસાનું શહેર! ગમે તે ધંધામાં રળીને લાખોપતિ થઈ શકાય. પણ તમને આવું સેવાભાવનું કામ કરવાનું કેમ સૂઝ્યું? એનો જવાબ પ્રવિણભાઈના જીવનમાંથી મળે છે. જિંદગીની તમામ મુશ્કેલીઓમાંથી આ યુવાને પોતાની જાતને હેમખેમ બહાર કાઢી છે. બાળપણથી જ છતે મા-બાપે પ્રવિણભાઈ અનાથ હતાં. કિશોર થયાં ત્યાં સુધી બાળમજૂરી કરી અને પછી પણ મજૂરી ચાલુ રહી. જિંદગીમાં એમનો હાથ પકડનારા ખૂબ ઓછા મળ્યાનો એકરાર તે ખુદ કરે છે અને એટલે જ આજે તે બીજાનો હાથ પકડે છે, એવું પ્રવિણભાઈ ખુમારી સાથે જણાવે છે. ઘણાં વરસ હીરા ઘસ્યા પછી આજે બે પાંદડે થયેલા આ યુવાને પોતાના સુખનાં બન્ને પાંદડાં સમાજને અર્પી દીધાં છે.&lt;br /&gt;&lt;br /&gt;એક વખત તો નિરાધાર બનેલાં એક વૃદ્ધા અને પૌત્ર મંદિરમાં ભીખ માંગી રહ્યાના સમાચાર કમ ટહેલ છાપામાં અપાયાં. શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનોએ ઓફર મૂકી. પણ એ બધામાં સેવાની ઊંચી બોલી લગાવીને એક વ્યક્તિ આ નિરાધારો પોતાના ઘરે લઈ ગઈ અને દિવસો સુધી તેની સેવા કરી. આ વ્યક્તિ એટલે આ પ્રવિણ ભાલાળા જ સ્તો...&lt;br /&gt;&lt;br /&gt;હાલ આ યુવાનની ઉંમર માંડ 26 વર્ષની છે. પણ તેમનાં આવાં વિવિધ સેવાલક્ષી કાર્યો જોઈને શહેરની 22 સંસ્થાઓએ તેમને વિવિધ હોદ્દે બેસાડ્યા છે. સુરતમાં 'ગૌ સંવર્ધન સેવા સંઘ'ના તેઓ પ્રમુખ છે અને તેના માધ્યમે છેલ્લાં દસેક વર્ષથી તે સર્વજ્ઞાતિના સમૂહલગ્નો પણ ઉજવે છે. તેમાં આજ સુધીમાં ત્રણસોથી વધુ યુગલોને પરણાવી શક્યા છે. ઉપરાંત, સુરતના કે સમાજના કોઈ પણ પ્રશ્ન અંગે ન્યાય અપાવવા માટે લડત કરવા હંમેશા તૈયાર રહેતા આ યુવાનને આખું સુરત શહેર ઓળખતું થયું છે. સુરતમાં પૂરનો પ્રશ્ન હોય કે ગૌહત્યાની વાત હોય કે હીરાઉદ્યોગની મંદી હોય, યુવાન પ્રવિણભાઈએ હંમેશા કાંઈક રસ્તો તો શોધ્યો જ છે.&lt;br /&gt;&lt;br /&gt;દુઃખીને સુખી ન કરી શકાય તો કંઈ નહીં, પણ એનું દુઃખ તો ઘટાડી શકાય ને, એવી તાત્વિક વાત કરતાં આ યુવાન કોઈ બીનવારસી લાશનો અંતિમ સંસ્કાર પણ કરે છે. &lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2760753347320170742?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2760753347320170742/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2760753347320170742&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2760753347320170742'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2760753347320170742'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/05/blog-post.html' title='જ્યારે કોઈ બાળક ખોવાય છે ત્યારે લોકો આ યુવાનને શોધે છે'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7617112208289379344</id><published>2010-03-29T14:54:00.000+05:30</published><updated>2010-03-29T14:54:26.789+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>"લોકહિતો ધ્યાનમાં રખાવા જોઇએ": રોજગારી અને જમીન અંગેની લોકસુનાવણીમાં પેનલ નિષ્ણાંતોએ રજૂ કરેલો અભિપ્રાય</title><content type='html'>&lt;div style="color: #783f04;"&gt;&lt;b&gt;વિકાસની નીતિ થોડાકને નહીં, પરંતુ બહુધા સમાજને ફાયદો થાય તે રીતે ઘડાવી જોઇએઃ લોકસુનાવણી બાદ નિષ્ણાતોએ લોકહિત માટે કરી ભલામણો.&lt;/b&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- મમતા સોલંકી&lt;/b&gt;&lt;/div&gt;&lt;br /&gt;કુદરતી સંસાધનો પર લોકોને-પ્રજાને માલિકી આપવાના બદલે પોતે જ તેને હસ્તગત કરીને તેને ઉદ્યોગોના હવાલે કરી દેવાની સરકારની નીતિઓ સામે અમદાવાદની ગૂજરાતની વિદ્યાપીઠ ખાતે એક લોકસુનાવણી યોજાઇ. સાતમી ફેબ્રુઆરીના રોજ જુદાંજુદાં સંગઠનોના ઉપક્રમે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ગ્રામવાસીઓ અને આગેવાનોએ આ લોકસુનાવણીમાં રજૂઆતો કરી હતી. આ સંગઠનોમાં મુંદ્રા- કચ્છના માછીમાર અધિકાર સંગઠન, બંધારો અને ગૌચર બચાવો લોક આંદોલન- મહુવા- ભાવનગર, ભૂમિ સુરક્ષા આંદોલન- માળિયા મિયાણા-રાજકોટ તથા ભાવનગરના ભાવનગર જિલ્લા ગ્રામ બચાવો સમિતિ અને રહેઠાણ અધિકાર મંચનો સમાવેશ થતો હતો.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;લોકસુનાવણીમાં સરકાર દ્વારા પોતાની જમીનો ઉદ્યોગોને સોંપી દેવાયા બાદ છિનાવઇ જતી જમીનો અને રોજગારીની વિતક કથા અસરગ્રસ્ત લોકો પાસેથી સાંભળ્યા બાદ પેનલ નિષ્ણાતોએ પોતપોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં. નેશનલ પ્લાનિંગ કમિશનના સભ્ય ડૉ.સાયેદા હમીદે પોતાનો અભિપ્રાય આપતા ત્યાં બેઠેલા લોકોને ઉદ્દેશીને કહ્યું કે, "મેં ઘણી લોકસુનાવણીઓમાં ભાગ લીધો છે પરંતુ પહેલી વાર આ એક એવી સુનાવણી છે જેમાં તમે લોકોએ પદ્ધતિસર એક-એક મુદ્દો અમારી સાથે ચરચ્યો તે બદલ તમને અભિનંદન આપું છું." જંગલ, જમીન, જળ, અને અન્ય કુદરતી સંસાધનોની માલિકી માત્ર અને માત્ર લોકોની છે. યોજનાઓ નીચેના સ્તરથી ઉપરના સ્તર સુધી જવી જોઇએ એવું તેમણે કહ્યું. યોજનાઓ બનતી હોય તેમાં કંઇ મહત્ત્વનું હોય તો  તે  લોકોનો અવાજ છે અને લોકોના અવાજ વગર કોઇ પણ યોજના નિર્જીવ બની જાય છે તેવું સાયેદાબહેને કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે, "તમારા લોકઆંદોલનમાં મહિલા, પુરુષ, આદિવાસી બધા જ છે અને આ બધા જ હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો છે. તમારા લાભને બદલે સરકારનું ધ્યાન બીજે જઇ રહ્યું છે તે અયોગ્ય છે." લોકસુનાવણીમાં રજૂ થયેલી સમસ્યાઓ અંગે તેઓ કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે અને ત્યારબાદ ગુજરાત સરકાર સુધી તેની વાત પહોંચાડશે તેવું વચન પણ સાયેદાબહેને લોકોને આપ્યું હતું.&lt;br /&gt;&lt;br /&gt;ગાંધી પીસ ફાઉન્ડેશનના અધ્યક્ષા રાધા બહેન ભટ્ટ જેઓ પોતે ઉત્તરાખંડમાં આવાં જ લોકઆંદોલનો ચલાવે છે તેમણે  લોકસુનાવણીમાં આવેલા લોકોને કહ્યું કે, "તમારી જાણકારીનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. દરેક જગ્યાએ વિકાસના નામે લોકો સાથે છેતરપીંડી જ થાય છે. સરકાર  પ્રાકૃતિક સંસાધનોની દેખભાળ કરે તેના બદલે આપણે પોતે જ આવાં સંસાધનોની જાળવણી કરવી જોઇએ" સુપ્રિમ કૉર્ટના સિનિયર ઍડવોકેટ સંજય પરીખે પણ આ પ્રકારે જમીનો છિનવાઇ જતા લોકોના કેસો અંગે ઉલ્લેખ કર્યો હતો.&lt;br /&gt;&lt;br /&gt;જાણીતા અણુવિજ્ઞાની સુરેન્દ્ર ગાડેકર કહ્યું કે, "સરકાર કાયદા બનાવે છે અને સરકાર કાયદા તોડે છે. લોકોને શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સ્થાને ઉદ્યોગો માટે કામ કરે છે. સરકારને લોકોની માલિકીની જમીન વેચવાનો કોઇ અધિકાર નથી." તેમણે મીઠી વીરડીના અણુ ઉજાર્ પ્લાન્ટનો ઉલ્લેખ કરીને તેના જેવા પ્લાન્ટથી સ્થાનિકોને થતાં નુકસાન બાબતે પણ ઉલ્લેખ કર્યો હતો. સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઉભું થાય છે તેવી દહેશત તેમણે વ્યક્ત કરી હતી. &lt;br /&gt;&lt;br /&gt;ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગારે ચુનીભાઇ વૈદ્યની વાતનો પુનઃઉલ્લેખ કરતાં કહ્યું કે, "સરકાર સંસાધનોની ટ્રસ્ટી છે, માલિક નથી. કોઇ પણ સરકાર ખરાબ વહીવટ કરે તો એ વહીવટ આપણે લઇ લેવો જોઇએ. ગ્રામ સભાની મંજૂરી વગર સરકાર જમીન આપી ન શકે." લોકસુનાવણીમાં આવેલા લોકોને તેમણે કહ્યું કે ગ્રામ સભાઓમાં નિયમિત હાજરી આપવી જોઇએ અને કોઇ પણ લોભ લાલચમાં ફસાયા વિના સચ્ચાઇનો સાથ આપવો જેથીપોતાની જમીનો ગુમાવવાનો વારો ન આવે.આ લોકસુનાવણીમાં મુંદ્રા-કચ્છના અમીનાબહેન અને મહમ્મદભાઇ, મહુવા-ભાવનગર જિલ્લાના જસપરાનાં ગીતાબહેન શક્તિસિંહ ગોહિલ તથા રહેઠાણ અધિકાર મંચ ગુજરાતનાંજોહરાબહેન અને ડેનીભાઇએ પોતપોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆતો કરી હતી.&lt;br /&gt;&lt;br /&gt;લોકસુનાવણી દરમિયાન રજૂઆતો સાંભળ્યા બાદ મુંદ્રા-કચ્છ, વેરાવળ-જૂનાગઢ, વડોદરા ઝાલા-જૂનાગઢ, મહુવા-ભાવનગર, માળિયા-મિયાણા-રાજકોટ, મીઠી વીરડી-ભાવનગર અને અમદાવાદના ગરીબ ઝુંપડાવાસીઓને ઔદ્યોગિક વિકાસથી સામાજિક-આર્થિક રીતે થતા નુકસાન અંગે પેનલના નિષ્ણાંતોએ ભલામણો કરી હતી. પેનલે કહ્યું કે કચ્છ પર્યાવરણની દ્દષ્ટીએ સંવેદનશીલ વિસ્તાર છે. જ્યાં અદાણી ગૃપને જમીનો આપી દેવાઇ છે ત્યાં નોટિફેકેશનનું ઉલ્લંઘન કર્યું છે. આ પ્રોજેક્ટ દરિયાઇ જીવ સૃષ્ટીને મોટાપાયે નુકસાન પહોંચાડે તેવી ભીતિ છે. અહીં પર્યાવરણ વિભાગની મંજૂરી મળે એ પહેલા જ બાંધકામ શરૂ કરી દેવાયું છે, જે કાયદાની ઉપરવટ જઇને કરવામાં આવ્યું છે. પગડિયા માછીમારોની જૂની પરંપરાઓ અને માછીમારીના વ્યવસાયને મોટા પાયે નુકસાન થશે. આ 1000 કુટુંબોના વ્યવસાયને પણ અસર થશે. આ અવલકોનની સાથે ભલામણ કરવામાં આવી કે દરિયાઇ જીવસૃષ્ટી તેમજ માછીમારોના વ્યવસાય સચવાવવા જોઇએ. માછીમારોને વિવિધ સરકારી યોજનાઓના લાભ મળવા જોઇએ અને તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવવી જોઇએ. ગૌચર તેમ જ પડતર જમીનોને ગ્રામ સભાની મંજૂરી વિના કોઇ કંપની કે ખાનગી માળખાને આપવા નહીં.&lt;br /&gt;&lt;br /&gt;વેરાવળ-જૂનાગઢ અંબુજા સિમેન્ટ બાબતે પેનલે કહ્યું કે અહીં પર્યાવરણના ઘણા નિયમોનું ઉલ્લંઘન થયું છે. સરકારે આપેલી પરવાનગીને કેન્સલ કરવાને બદલે વધારે માઇનિંગની મંજૂરી આપી દીધી છે. લોકો તરફથી ફરિયાદો મળી કે રોકડ વળતર મળ્યું, પરંતુ પુનઃ વસનના કોઇ પ્રયત્નો થયા નથી. કંપનીને પાંચ કરોડ દડ થયો છે તેની રકમ વિસ્થાપિતોને મળવી જોઇએ.&lt;br /&gt;મહુવા-ભાવનગર અંગે પેનલે કહ્યું કે અહીં સરકારે પોતે જ બંધ બનાવ્યો છે. તેનાથી 15,0000 કુટુંબોને સીધો લાભ થયો છે અને એગ્રો પ્રોસેસિંગમાં પણ 40,000 ખેડૂતોને રોજગારી મળી છે. જ્યારે સરકાર હવે ઉદ્યોગોની તરફેણમાં કામગીરી કરી રહી છે. લોકોને પર્યાવરણીય લોકસુનાવણીમાં હાજર રહેવા દેવાતા નથી અને કંપનીને પર્યાવરણીય મંજૂરી હજી મળી નથી. 100 હૅક્ટરની જમીન જે ખેતી માટે ઉપયોગી છે તે કંપનીને આપવાને બદલે ખેતીના ઉપયોગ માટે જ આપી દેવી જોઇએ. કંપની સાથેનો આ કરાર રદ્દ થવો જોઇએ. પીવાનાં પાણીની સુવિધાઓ અને ખોરાક જેવી પ્રાથમિક સુવિધાઓ લોકો માટે જરૂરી છે. તેથી આ જમીન કંપનીને આપવી નહીં. માળિયા મિયાણા-રાજકોટ અંગે પેનલે કહ્યું કે સરકારે ત્યાનાં લોકોને જમીન માલિકીના હક્કો અંગેના કાગળો કરવાના છે તે કાર્યવાહી જલદી કરવી જોઇએ.&lt;br /&gt;&lt;br /&gt;વડોદરા-ઝાલા, વાસણા,વટવા તથા અન્ય ગામોના અવલોકનો કરતાં કહ્યું કે સેઝ તથા ઔદ્યોગિક પ્રવૃતિઓ માટે ગૌચર અને પડતર જમીનો ખાનગી કંપનીઓના નામે કરી દેવાઇ છે. આ જમીનો કંપનીઓના ઉપયોગના સ્થાને ત્યાંના સ્થાનિક ગ્રામવાસીઓના ઉપયોગ માટે આપી દેવી જોઇએ. સરકારે આ જમીનો બાબતે નિર્ણય લેવાની સત્તા ગ્રામ સભાઓને આપી દેવી જોઇએ. મીઠી વીરડીના અણુમથક પ્લાન્ટ બાબતે તેમણે જણાવ્યું કે, આ વિસ્તાર ખૂબ જ ફળદ્રુપ છે. જેની પર હજારો  કુટુંબો નભે છે તેથી તેના પર અણુઉજાર્ પ્લાન્ટ સ્થાપી ન શકાય. આ આખીય લોકસુનાવણી બાદ પેનલના અવલોકનોનો સાર એ રહ્યો કે પડતર, ખરાબા કે ગૌચરની જમીન પર બધાનો હક છે. આ જમીનોને આખા ગામના હિત માટે ઉપયોગ કરી શકાય,જો તેનો ઉપયોગ અન્ય કોઇ હેતુ માટે થાય તો તેનો સંતોષકારક જવાબો અને દલીલો સરકારે રજુ કરવા જોઇએ.અને ગ્રામસભામાં મંજુરી મેળવવી જોઇએ. &lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7617112208289379344?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7617112208289379344/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7617112208289379344&amp;isPopup=true' title='1 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7617112208289379344'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7617112208289379344'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/03/blog-post_29.html' title='&quot;લોકહિતો ધ્યાનમાં રખાવા જોઇએ&quot;: રોજગારી અને જમીન અંગેની લોકસુનાવણીમાં પેનલ નિષ્ણાંતોએ રજૂ કરેલો અભિપ્રાય'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4044039680118943244</id><published>2010-03-01T23:09:00.000+05:30</published><updated>2010-03-01T23:11:02.638+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાચન વર્તુળ'/><title type='text'>તાલીમ માટેની ઉપયોગી માર્ગદર્શિકા</title><content type='html'>તાલીમ આપવી એ એક આવડત છે. એ આવડત મહાવરાથી સારી રીતે કેળવી શકાય છે.સાથે જરૂરી છે સતત વાચન,નવુંનવું જાણવાની ઇચ્છા.પણ ક્યારેક એવો વિચાર આવે કે તાલીમ વિશેની દરેક બાબત એકસાથે જાણવા-સમજવા મળી જાય તો કેવું સારું!&lt;br /&gt; આ વિચારના જવાબમાં એક સરસ મઝાનું પુસ્તક હાજર છે. શ્રી સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત ’સંગઠન તાલીમ’ માર્ગદર્શિકામાં તાલીમ વિશે ખૂબ વિગતવાર અને ઉંડાણથી સમજ આપવામાં આવી છે.મયારડા, ઉન્નતિ તથા આગાખાન સંસ્થાઓના તાલીમ સાહિત્યનાં સુંદર સંકલન વડે તૈયાર થયેલી આ માર્ગદર્શિકા તાલીમ સાથે કાર્યરત સામાજિક કાર્યકરોને ઘણી જ ઉપયોગી બની રહેશે.&lt;br /&gt; વિકાસનાં ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે તાલીમ આપવાની શરૂ કરી હોય અથવા આપતા હોય તેમને ઉપયોગી થવાનો આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ છે. આ પુસ્તકમાં તાલીમકારનો ખૂબ સરસ અર્થ આપ્યો છે. તાલીમકાર એટલે સહુથી વધારે શીખનાર. કેટલી અર્થપૂર્ણ વાત !!&lt;br /&gt; મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચાયેલી આ માર્ગદર્શિકામાં ૨૪ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તાલીમકારની ભૂમિકાને ખૂબ ઊંડાણથી સમજાવવામાં આવી છે. સામાજિક માળખું અને વિકાસ, ગરીબી સંવેદના, જેન્ડર સંવેદના જેવા અગત્યના વિષયો સાથે સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ ઉપરાંત, તાલીમમાં ઉપયોગી વીડિયો ફિલ્મ્સ તથા સંદર્ભ પુસ્તકોની યાદી પણ છે. કેસસ્ટડીઝ, દરેક સત્રનો હેતુ,સમય,આવશ્યક સામગ્રી, પદ્ધતિઓ,ટૂંકસાર વગેરે બાબતો પણ સરસ રીતે આપેલી છે.&lt;br /&gt; તાલીમ આપનાર દરેક કાર્યકર માટે આ માર્ગદર્શિકા સાચા અર્થમાં માર્ગ બતાવનારી રહેશે એમાં બેમત નથી.&lt;br /&gt;&lt;br /&gt;પ્રકાશક :&lt;br /&gt;ઓએસિસ એ સેલ્ફલેસ ઇન્ટરનેશનલ સોસાયટી,&lt;br /&gt;’ફ્રેન્ડશીપ હોમ’, ૧૪,તપસ સોસાયટી, પહેલો માળ,&lt;br /&gt;દિવાળીપુરા રોડ,વડોદરા. ૩૯૦ ૦૧૫&lt;br /&gt;&lt;br /&gt;કિમત : રૂ. ૨૫૦.૦૦&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4044039680118943244?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4044039680118943244/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4044039680118943244&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4044039680118943244'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4044039680118943244'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/03/blog-post.html' title='તાલીમ માટેની ઉપયોગી માર્ગદર્શિકા'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-633959364900323639</id><published>2010-02-20T12:24:00.000+05:30</published><updated>2010-02-20T12:24:14.133+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>એક ચુકાદો-વ્યવસાયિક આરોગ્ય અને સલામતીક્ષેત્રે ઘણો મહત્ત્વપૂર્ણ</title><content type='html'>બેચરભાઈ સોમાભાઈ સોલંકી વડોદરાના ગોરવા વિસ્તારની હેમા કેમિકલમાં કામ કરતા હતા. તા. 9-12-1978થી સળંગ 23 વર્ષ સુધી તેમણે આ કારખાનામાં કામ કર્યું. 1998માં તેઓ બીમાર પડ્યા. ઇ.એસ.આઈ. હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધી. તેઓ લીવરની બીમારીથી પીડાતા હતા. જલોદર પણ થયેલું. 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાત ભુકંપના આંચકાઓથી હચમચી ગયેલું તે જ દિવસે આ કુટુંબને પણ આંચકો લાગ્યો. શ્રી બેચરભાઈનું તે દિવસે અવસાન થયું.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;તેમના અવસાન બાદ વ્યવસાયિક સ્વાસ્થ્ય સુરક્ષા મંડળના માર્ગદર્શન હેઠળ બેચરભાઈના વિધવા દીવાળીબહેન પોતાના પતિનું મૃત્યુ ક્રોમીયમના સંયોજનોના સંપર્કને કારણે થયેલી ઝેરી અસરને કારણે થયું હોવાથી વળતરની માગણી કરતો પત્ર લખ્યો અને લોકલ ઑફિસમાંથી વળતર માટે અરજી આપી. 13-2-2003ને રોજ તેમને જવાબ આપવામાં આવ્યો કે તેમના પતિનું મૃત્યુ ક્રોમીયમને કારણે નહીં પણ આલ્કોહોલીક સીરોસીસ ઑફ લીવરને કારણે થયું છે. હવે બેચરભાઈને દારૂનું વ્યસન ન હતું અને તે બાબતની નોંધ તેમના ઈ.એસ.આઈ.ના કેસ પેપરમાં વારંવાર લેવાઈ હતી. ક્રોમીયમને કારણે લાંબા સમયગાળે લીવરને નુકસાન થઈ શકતું હોવાનું ઘણા પુસ્તકોમાં જણાવાયું છે.&lt;br /&gt;&lt;br /&gt;2003માં જ દિવાળીબહેને ઈ.એસ.આઈ. કૉર્ટમાં દાદ માગી. કૉર્ટે બંને તરફની દલીલો સાંભળી અને રજૂ થયેલા દસ્તાવેજો તથા સાક્ષીઓની જુબાની વગેરેને ધ્યાનમાં રાખીને 25-4-2009ના રોજ ચુકાદો જાહેર કરતાં જણાવ્યું કે ઇ.એસ.આઈ. કૉર્પોરેશન પાસે એવો કોઈ પુરાવો ન હતો કે કામદારનું મૃત્યુ આલ્કોહોલીક સીરોસીસ ઑફ લીવરને કારણે થયું છે તેથી ગુજરનાર કામદારનું મૃત્યુ વ્યવસાયજન્ય રોગને કારણે થયું હતું તે સ્પષ્ટ પુરવાર થાય છે. કામદાર જોખમી કેમીકલના ઉત્પાદનમાં કામ કરતા હતા અને છતાં ઈ.એસ.આઈ. કૉર્પોરેશન વિધવાને લાભથી વંચીત રાખ્યા છે અને તે માટે તેમણે દસ્તાવેજોનું ખોટું અર્થઘટન કર્યું છે.&lt;br /&gt;&lt;br /&gt;વિદ્વાન ન્યાયાધીશ શ્રી પી. આર. દેસાઈ સાહેબે હુકમ ફરમાવતા જણાવ્યું છે કે ગુજરનાર બેચરભાઈ સોલંકીનું મૃત્યુ નોકરી દરમ્યાન નોકરીની ફરજો દરમ્યાન વ્યવસાયજન્ય રોગના કારણે થયું છે અને તેના આશ્રીતો કાયદાના તમામ લાભો મેળવવા કાયદેસર હકદાર છે. સદર ચુકાદામાં સામાવાળાઓને અરજદારને ખર્ચ પેટે રૂ. 3000 ચુકવવાનો પણ હુકમ કરેલ છે. સદર હુકમનું પાલન 60 દિવસમાં કરવાનું છે.&lt;br /&gt;&lt;br /&gt;આ કેસમાં અરજદાર તરફથી વકીલ શ્રી પી. જી. માવલંકર ઉપસ્થિત રહ્યા હતા. કૉર્ટનો આ ચુકાદો વ્યવસાયિક આરોગ્ય અને સલામતીના ક્ષેત્રે મળેલી એક મહત્ત્વપૂર્ણ સફળતા છે. થઈ શકતું હોવાનું ઘણા પુસ્તકોમાં જણાવાયું છે. (જુદા જુદા સમાચારપત્રોમાંથી સંકલન)&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-633959364900323639?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/633959364900323639/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=633959364900323639&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/633959364900323639'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/633959364900323639'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/02/blog-post_20.html' title='એક ચુકાદો-વ્યવસાયિક આરોગ્ય અને સલામતીક્ષેત્રે ઘણો મહત્ત્વપૂર્ણ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7528121053381065996</id><published>2010-02-18T21:40:00.003+05:30</published><updated>2010-02-20T12:25:29.763+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાચન વર્તુળ'/><title type='text'>આગવો આદમી અનિલભાઇ</title><content type='html'>ઘણીવાર કોઇ વ્યક્તિની પ્રતિભા વિશે જાણવા મળે અને આપણને એને મળવાનું મન થઈ જાય. પણ, અફસોસ એ વાતનો હોય કે એ વ્યક્તિ હયાત ન હોય. સદેહે આપણી વચ્ચે ન હોય છતાં એ વ્યક્તિને મળી શકાય તેવું બની શકે? હા,શ્રી અનિલભાઇ શાહ માટે આ વાત સાચી છે.આપણે તેમને અક્ષરદેહે મળી શકીએ છીએ.અને તે પણ માત્ર એક પુસ્તક્નાં માધ્યમથી.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt; ’પહેલ અને પુરૂષાર્થ’ - અનિલભાઈ શાહ અધ્યયન ગ્રંથ. શ્રી મનસુખભાઇ સલ્લા સંપાદિત આ પુસ્તકનું દરેક પાનું અનિલભાઇની બહુમુખી પ્રતિભા અને વ્યાપક વ્યક્તિત્વનો પરિચય આપણને કરાવે છે.અનિલભાઇ એટલે આમ તો ’ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર’ના સ્થાપક. પણ, તેની સાથે કેટલું બધું બીજું હતા તે પુસ્તકમાં આપેલી તેમની જીવનરેખા દ્વારા જાણવા મળે છે. તેમનાં સ્વજનો, મિત્રો, સહકાર્યકરો વગેરે અનેક લોકોએ તેમની સાથેના પોતાના અનુભવો આલેખ્યા છે. કોઈ વ્યક્તિ જિંદગીને આટલી બધી ઉપયોગમાં લઈ  શકે તે બાબત જ આશ્ચર્ય પમાડે છે. કેમ કે આપણે તો ’ટાઈમ નથી’ની ફેશનવાળા. અનિલભાઇ પાસે પણ ચોવીસ કલાક જ હતા.ફરક માત્ર તેના ઉપયોગથી પડે છે.&lt;br /&gt; સાચા અર્થમાં ગામલોકોના બની રહેલા અનિલભાઈની રોજનીશીનાં પાનાં સમજાવે છે કે ખરેખર સામાજિક કાર્યકર કોને કહેવાય,ફીલ્ડમાં જવું એટલે શું, લોકભાગીદારી કેવી રીતે લેવાય. સરકારી અધિકારી તરીકે પણ અનિલભાઇ ખૂબ જ નિષ્ઠાવાન.પોતાના સિધ્ધાંતોમાં ચુસ્ત.એટલા જ શિસ્તબધ્ધ તાલીમકાર.પ્રેમાળ સ્વજન, સમજુ પિતા.... એક જ વ્યક્તિનાં એવાં કેટલાંય પાસાંઓ અને તે તમામ વચ્ચે પાછી અદભૂત સમતુલા ! &lt;br /&gt; કામ કરતેકરતે શીખવી શકાય અને તે પણ સહજ રીતે, ભાર વિના. આ બાબત અહીં દરેક સ્મરણમાં જોવા મળે છે. આ પુસ્તક્ને શરૂ કરતાં પહેલાં તેની અનુક્રમણિકા જ અનિલભાઈ વિશે ઘણું કહી જાય છે. કેટલાક લેખનાં શીર્ષક જોઇએ તો : સ્વજન સદાય, પપ્પા મારા મિત્ર, અનન્ય મિત્ર, અજોડ સાથી, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ, ગ્રામવિકાસના અનન્ય ઉપાસક,પાયાના કામના પાયાના પથ્થર, વણજંપ પ્રયોગવીર, લોકહિતના મોભી,સાહેબ અમારા ભાઇ,સિત્તેર વર્ષના યુવાન વ્યવસાયી, વહીવટમાં કરૂણામય હ્રદયના માનવી,વંચિતોના વિકાસના આજીવન ભેખધારી, જાતે જ એક સંસ્થા,’મારે જ ગરજ છે’નો મંત્ર આપનાર,મૂલ્યોના માણસ.... કેવો વૈવિધ્યસભર છે આ એક આગવો આદમી !&lt;br /&gt; અનિલભાઈએ જીવનમાં કેટલીય ભૂમિકા સુપેરે નિભાવી છે,જે પરસ્પરથી સાવ અલગ જ હતી. તે દરેક ભૂમિકા નિભાવતાં થયેલા અનુભવોને બીજી ભૂમિકામાં સારી રીતે વણી લીધા છે તે તેમની ખાસિયત અને હંમેશાં શીખતા રહેવાની ઉત્સુકતા બતાવે છે. &lt;br /&gt; આ પુસ્તક સામાજિક કાર્યકરોએ તો વાંચવું જ રહ્યું પણ જે પોતાની જિંદગીને ચાહે છે,કદર કરે છે તેવી દરેક વ્યક્તિએ આ પુસ્તક જરૂર વાંચવું જોઇએ. &lt;br /&gt; &lt;br /&gt;પ્રકાશક :&lt;br /&gt;ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર,&lt;br /&gt;મારુતિનંદન વિલા,વિભાગ - ૧,&lt;br /&gt;સરકારી ટ્યુબવેલ પાસે,&lt;br /&gt;બોપલ, અમદાવાદ.&lt;br /&gt;૩૮૦ ૦૫૮&lt;br /&gt;કિંમત : ૩૦૦.૦૦ રૂ.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7528121053381065996?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7528121053381065996/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7528121053381065996&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7528121053381065996'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7528121053381065996'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/02/blog-post.html' title='આગવો આદમી અનિલભાઇ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7067327567828220199</id><published>2010-01-31T22:38:00.003+05:30</published><updated>2010-02-17T18:05:49.603+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાચન વર્તુળ'/><title type='text'>અત્યાચારો વચ્ચે પણ પ્રેમની અનુભૂતિ.....</title><content type='html'>જે મનુષ્યની માલિકીની બધી વસ્તુઓ આંચકી લેવાઈ ગઈ હોય; જેનાં માતા-પિતા-પત્ની-ભાઈની ગેસ-ચેમ્બરમાં ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હોય; જેનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય;જે ભૂખ અને ઠંડીમાં મજૂરી અને ક્રૂરતાભર્યા અત્યાચારો સહન કરતો હોય;દર કલાકે જેના માથે મોતની તલવાર લટકતી હોય- વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં રહેનાર મનુષ્યને જીવન જીવવા જેવું લાગે ખરું?&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;આટલી વાત વાંચીને જ મોટાભાગના લોકો જવાબમાં ના જ પાડે.પણ આ વાત નોખી માટીના માનવીની છે. તેણે હા પાડી ! એટલું જ નહિ, જિંદગી સાચા અર્થમાં જીવી પણ બતાવી. ઉપરાંત, અન્ય લોકોને પણ જીવવા માટે બળ પૂરું પાડ્યું તે તો અલગ. અન્ય લોકો પોતાની જિંદગી માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવે તે માટે પોતાના ભયંકર અનુભવોને તથા તેમાંથી કેવી રીતે પસાર થયા તેની વાત પુસ્તકરૂપે પ્રકાશિત પણ કરી.&lt;br /&gt;&lt;br /&gt;શરૂઆતમાં વર્ણવેલી પરિસ્થિતિ ક્યાંની છે તે પ્રશ્ન સહેજે થાય. જેનું નામ સાંભળતાં જ રૂવાડાં ખડાં થઈ જાય એવી જગ્યાની આ વાત છે - કોન્સ્ટ્રેશન કેમ્પ! આ શબ્દ સાંભળતાં જ હિટલર અને તેના અત્યાચારો યાદ આવી જાય. અમાનુષી અત્યાચારોમાંથી પસાર થવા છતાં માનવતાવાદી અને હકારાત્મક વલણ જાળવી રાખનાર વિરલ વ્યક્તિત્વ એટલે ડો.વિક્ટર ફ્રેન્કલ. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવોને તેમણે ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’નામનાં પુસ્તકરૂપે લોકો સુધી પહોંચાડ્યા.જેને ’જવાબ માગે છે જિંદગી’ના નામે ગુજરાતી વાચકો સુધી પહોંચાડનાર છે શ્રી સંજીવ શાહ. &lt;br /&gt;&lt;br /&gt;કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો તથા ફોટાઓ ધરાવતાં આ પુસ્તકને એકીબેઠકે પૂરું કરી શકાય તે શકય નથી.કેમકે ભીની થતી આંખો આપણને સળંગ વાંચતાં અટકાવે છે. યુરોપના નામાંકિત મનોચિકિત્સક ડો. ફ્રેન્કલે પોતાની જિંદગીના એકદમ ભયાનક સમયને કઈ રીતે પસાર કર્યો અને સાથેના કેદીઓને સધિયારો આપ્યો,કેમ્પમાં લોકો ઉપર થતા અત્યાચારો - આ બધું વર્ણન વાંચનારની આંખો જ નહિ,હ્રદય પણ ભીજવી નાખે છે.&lt;br /&gt;&lt;br /&gt;સદનસીબે તેઓ આ કેમ્પમાંથી જીવતા બહાર આવી શક્યા. અને ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’ નામનાં પુસ્તકમાં તેમણે ’લોગોથેરાપી’ નામની નવી ચિકિત્સાપદ્ધતિની રજૂઆત કરી.આ પુસ્તક્ને તેમણે ત્રણ ભાગમાં વહેંચ્યું છે:&lt;br /&gt;૧. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો &lt;br /&gt;૨. લોગોથેરાપીનો ટૂંકો પરિચય.&lt;br /&gt;૩.કરુણતામાં પણ આશાવાદનું મહત્વ.&lt;br /&gt;&lt;br /&gt;’જવાબ માગે છે જિંદગી’માં મુખ્યત્વે પહેલા ભાગનો જ આધાર લેવામાં આવ્યો છે. જીવન વિશેના અભિગમોને ખૂબ સરસ અને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે.માનવતા,જીવન પ્રત્યે આશાવાદી અભિગમ, મુશ્કેલીઓમાંથી ઉપાયના વિકલ્પો શોધવા,ગુનેગારને ક્ષમા આપવાનું ઉદારતાવાદી વલણ- જીવનના દરેક પગલે જરૂર પડે તેવા વિચાર અને વર્તનની વાત અહીં કરી છે.સહુથી આગવો વિચાર આ પુસ્તક આપે છે કે જીવન કેવી રીતે જીવવું તેની પસંદગી ખુદ વ્યક્તિના હાથમાં જ છે.પ્રેમ, ધિક્કાર, એકલતા, સભરતા, હકારાત્મકતા, નકારાત્મકતા, આશા, નિરાશા - આ બધી પરિસ્થિતિઓ આપણી સામે છે. તેમાંથી શું પસંદ કરવું તે નિર્ણય આપણો છે. તે નિર્ણય મુજબ જ આપણું જીવન ઘડાય છે.&lt;br /&gt;&lt;br /&gt;અત્યારે ધર્મ,કોમ,વિસ્તાર એમ જાતજાતના વાડામાં માનવ પોતે માનવ છે તે સાવ ભૂલી ગયો છે.તેની સામે વાસ્તવિકતા મૂકતી એક રચના વિચારતા કરી મૂકે તેવી છે:&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે નાઝીઓ સામ્યવાદીઓને પકડી ગયા,&lt;br /&gt;ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું સામ્યવાદી નહોતો.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે નાઝીઓએ ડેમોક્રેટ્સને કેદ કર્યા &lt;br /&gt;ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું ડેમોક્રેટ નહોતો.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે નાઝીઓએ વ્યાપારી સંઘોના સભ્યોની ધરપકડ કરી, &lt;br /&gt;ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું આ સંઘોનો સભ્ય નહોતો.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે નાઝીઓએ યહૂદીઓને કેદ કર્યા &lt;br /&gt;ત્યારે પણ હું ચૂપ રહ્યો-કારણ કે હું યહૂદી નહોતો.&lt;br /&gt;&lt;br /&gt;પછી જ્યારે નાઝીઓ મને પકડવા આવ્યા,&lt;br /&gt;ત્યારે હું કશું કરી ના શક્યો -&lt;br /&gt;કારણ કે મારો બચાવ કરનારું કોઇ બચ્યું નહોતું.&lt;br /&gt;&lt;br /&gt;આ રચનાને ભારતના સંદર્ભમાં ધર્મો,જાતિઓ,જાતિઓના પેટાપ્રકારો વગેરેનાં નામ ગોઠવીને વાંચીએ ત્યારે એ ભયાનક વાસ્તવિકતા છતી થાય છે કે આપણને બચાવનારું પણ કોઇ બચ્યું નહી હોય. કેમ કે આપણે પણ ચૂપ રહેનારાઓમાંના જ છીએ.&lt;br /&gt;&lt;br /&gt;’જવાબ માગે છે જિંદગી’&lt;br /&gt;-સંજીવ શાહ.&lt;br /&gt;પ્રકાશક : ઓએસિસ સેલ્ફ લીડરશીપ એજ્યુકેશન ફોર કોમ્યુનીટી ડેવલપમેન્ટ,&lt;br /&gt;વડોદરા.&lt;br /&gt;કિમત : રૂ. ૧૬૪/-&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7067327567828220199?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7067327567828220199/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7067327567828220199&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7067327567828220199'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7067327567828220199'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_6235.html' title='અત્યાચારો વચ્ચે પણ પ્રેમની અનુભૂતિ.....'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5264943190384850453</id><published>2010-01-31T10:44:00.000+05:30</published><updated>2010-01-31T10:44:38.688+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>સૌરઊર્જાનો ઉપયોગ અમદાવાદનું વીજબિલ ઘટાડશે</title><content type='html'>શહેરમાં ગોઠવેલી વિવિધ સ્ટ્રીટલાઈટનું બિલ ઘટાડવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સક્રિયદા દાખવી છે અને લગભગ 60 ટકા જેટલું બિલ ઘટાડવા માટે તેઓ પ્રયાસ કરશે. એએમસીના વીજળીના કુલ બિલમાં 40 ટકા રકમ તો સ્ટ્રીટલાઈટની હોય છે. જો આ બિલમાં ઘટાડો કરાય તો લોકોના કરરૂપે ભરાયેલાં નાણાંનો યોગ્ય ઉપયોગ થશે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;   એક અંદાજ મુજબ એએમસીની હદમાં આવેલી તમામ સ્ટ્રીટલાઈટનું એકલાનું જ બિલ દર મહિને રૂ. એક કરોડ આવે છે. જો એએમસીની યોજના સારી રીતે પાર પડે તો તેઓ રૂ. 40 લાખ બચાવી શકશે. લાઇટિંગ ડિઝાઈનનો વેપાર કરતી કંપની ફેડકો ઇન્ડિયાના મુફદલ દારૂખાનાવાલાએ કહ્યું હતું કે અમે એએમસીના અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી રહ્યા છીએ. અમે શહેરમાં પાઇલોટ પ્રોજેક્ટના એક ભાગરૂપે શહેરમાં લાઈટો ફિટ કરીશું. હાલની લાઈટ સિસ્ટમના પ્રમાણમાં અમારી લાઈટ સિસ્ટમ વધુ કરકસરયુક્ત અને વધુ રોશની ફેલાવે છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે શહેરના માર્ગો પર સોડિયમ લાઈટ જ નાખવામાં આવે છે. 40 વોટના બલ્બમાંથી 150 વોટના બલ્બ જેટલો પ્રકાશ આવે છે.&lt;br /&gt;   એએમસીના અધિક કમિશનર એ. સી. શાહે કહ્યું હતું કે હાલની જાહેર વીજપદ્ધતિને બદલે અમે જે નવી લાઈટો નાખીશું તે વધુ કરકસરયુક્ત અને વધારે પ્રજ્જવલિત હશે. અમે સૌરઊર્જાનો ઉપયોગ કરીને એએમસીના વીજબિલને ઘટાડીશું. વિશ્વના તમામ નિષ્ણાતો પણ માને છે કે વીજળીનું ભવિષ્ય સૌરઊર્જામાં જ છે. હવે 'લેડ' લાઈટથી લોકોએ કામ ચલાવવું પડશે.&lt;br /&gt;   દારૂખાનાવાલાએ કહ્યું હતું કે હવે તો મોટા મોટા બિલ્ડરો અને રિયલ્ટી એસ્ટેટ પણ આ જ સિસ્ટમનો ઉપયોગ કરે છે. 'આ સિસ્ટમ અને ટ્ક્નોલોજી અમારા આગમી પ્રોજેક્ટમાં ખૂબ જ કામ લાગશે.' એમ જાણીતા બિલ્ડર જક્ષય શાહે કહ્યું હતું. જાણીતા આર્કિટેક્ટ યતીન પંડ્યાએ કહ્યું કે ઘરો, ઓફિસો અને જાહેર માર્ગો પર વપરાતી વીજળીને ઘઠાડવાના બે ઉપાય છે. એક તો યોગ્ય રીતે એનો ઉપયોગ થાય અને બીજું કે આપણી ટેક્નોલૉજીમાં સુધારો કરાય. જો આપણે સુધારો કરી શકીશું તો વીજબચત કરાશે.   (જુદા જુદા સમાચાર પત્રોમાંથી સંકલન)&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5264943190384850453?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5264943190384850453/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5264943190384850453&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5264943190384850453'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5264943190384850453'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_31.html' title='સૌરઊર્જાનો ઉપયોગ અમદાવાદનું વીજબિલ ઘટાડશે'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-571083673910406549</id><published>2010-01-25T16:09:00.002+05:30</published><updated>2010-01-25T16:10:52.451+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા તાપી જિલ્લાના સોનગઢ ખાતે સાંસ્કૃતિક મેળો યોજાયો</title><content type='html'>&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;ગુજરાતના 12 જિલ્લાના 10 હજારથી વધારે આદિવાસીઓએ તેમાં ભાગ લઈને &lt;br /&gt;પોતાના કળા-કૌશલ્યની અભિવ્યક્તિ કરી&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;આદિવાસી સંસ્કૃતિ કલા-કૌશલ્ય-ઓળખને જીવંત રાખવા અને આદિવાસીઓના અધિકારો બાબતે જાગૃતિ લાવવાના હેતુથી તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મેળો યોજાઈ ગયો. તા. 16-17 જાન્યુઆરી, 2010 દરમ્યાન યોજાઈ ગયેલા આ મેળામાં ગુજરાતના 12 જિલ્લાના 10 હજારથી વધુ આદિવાસીઓએ ભાગ લીધો. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;પરંપરાગત પોશાકમાં સજ્જ આદિવાસી ભાઈઓ-બહેનો અને બાળકોએ મેળામાં ગૌરવભરી આદિવાસી સંસ્કૃતિની ઓળખ ઊભી કરી. મેળા દરમ્યાન તીરકામઠાં, ગીલોલ, પાવરી, વાંસળી, ઢોલ, ડોવડું, નાચણું તેમ જ પહેરવેશ જેવી હરિફાઈઓ યોજાઈ.&lt;br /&gt;&lt;br /&gt;આદિવાસી મહામંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘો તેમ જ શક્તિ ટ્રસ્ટ-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર-સોનગઢ દ્વારા યોજનારા આ મેળામાં આદિવાસી સમાજના જુદા જુદા પ્રશ્નોને વાચા આપવા એક નાટક પણ ભજવાયું. વૈવિધ્યસભર નાચ, જુદાજુદા પ્રકારના ઢોલ-વાદન તેમ જ લોકગીતોથી મેળામાં ઉત્સવનો માહોલ સજાર્યો.&lt;br /&gt;મેળા દરમ્યાન શેરડી કામદારોના પ્રશ્નો અંગે શક્તિ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા એક નાટકની રજૂઆત થઈ હતી. ઉપરાંત, કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોને આદિવાસી વિસ્તારના મહત્ત્વના વિકાસલક્ષી મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે આવેદન પાઠવવામાં આવ્યું હતું. &lt;br /&gt;આ સાંસ્કૃતિ મેળામાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્ર સરકારના આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી તુષાર ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે તાપી જિલ્લાના કલેક્ટરશ્રી સી. એમ. બલાત ઉપસ્થિત રહ્યા. ઉપરાંત, સ્થાનિક સરકારી તંત્રના અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રજાપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-571083673910406549?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/571083673910406549/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=571083673910406549&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/571083673910406549'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/571083673910406549'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_3682.html' title='આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા તાપી જિલ્લાના સોનગઢ ખાતે સાંસ્કૃતિક મેળો યોજાયો'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-355666040369549559</id><published>2010-01-25T14:26:00.000+05:30</published><updated>2010-01-25T14:26:06.959+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>આવાસ નિર્માણને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવા માટે લોકઆવાસ યાત્રા યોજાઈ</title><content type='html'>&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાઈ ગયેલી આ યાત્રામાં 100થી વધુ લોકોએ ભાગ લીધો&lt;br /&gt;આદિવાસી વિસ્તારમાં પણ આવી યાત્રા યોજવી જોઈએ: તિવારી&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;આવાસ નિર્માણની સ્થિતિને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવાના હેતુથી પશ્ચિમ ભારતના પસંદ કરાયેલા ક્ષેત્રોમાં તાજેતરમાં એક લોક આવાસ યાત્રા યોજાઈ ગઈ. રાજસ્થાન તેમ જ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં યોજાઈ ગયેલી આ યાત્રામાં આવાસ નિર્માણ ક્ષેત્રે વપરાતી બાંધકામ સામગ્રી કેટલે અંશે ઓછું કાર્બન ઉત્પન્ન કરે છે તે સમજવા, આવાસ તેમ જ વસવાટ અંગે શુદ્ધ પાણી અને સ્વચ્છતા જાળવણીના અસરકારક ઉપાયો શોધવા, ભૂકંપ કે વાવાઝોડા જેવી આપદાઓ સામે ટકે તેવી બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખાસ કરીને, ઈન્દિરા આવાસ, સરદાર આવાસ, જેવી સામાજિક આવાસ યોજનાઓમાં થઈ રહેલી નમૂનારૂપ કામગીરી, મકાન બાંધકામમાં સ્થાનિક કારીગરોની ભૂમિકા અને તેમનું ક્ષમતાવર્ધન તેમ જ આવાસ નિર્માણ પ્રક્રિયા દરમ્યાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકોનું થતું નિર્માણ સમજવાનો પણ આ યાત્રાનો હેતુ હતો. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;બેઝીન સાઉથ એશિયા નેટવર્ક, ઉન્નતિ અને સેવા સંસ્થાના સંયુક્ત પ્રયાસથી તા.17 થી 21 જાન્યુઆરી, 2010 દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં યોજાઈ ગયેલી યાત્રામાં સરપંચો, પંચાયત પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને બચતજૂથનું નેતૃત્વ કરનારી મહિલાઓ વગેરે મળીને 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. &lt;br /&gt;લોક આવાસ યાત્રાના અનુભવોની આપ-લે માટે તમામ યાત્રીઓ જાન્યુઆરી 21, 2010ના રોજ અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા. અહીં ખાસ વિશેષજ્ઞ વ્યક્તિઓએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. સેપ્ટના ડાયરેક્ટર શ્રી આર. એન. વકીલ સાહેબે આ પ્રયત્નની પ્રશંસા કરી હતી અને સેપ્ટને આ પ્રક્રિયામાં જોડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ સત્રમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે આદિવાસી વિભાગના સેક્રેટરી શ્રી એ. એમ. તિવારી (આઈએએસ)એ હાજર રહીને આદિવાસી વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા દસ મુદ્દાના કાર્યક્રમની જાણકારી આપી હતી. તેમણે આદિવાસી પ્રજાના વિકાસ માટે આવાસની ભૂમિકા તથા આવાસની સહાય પૂરી પાડવા માટે સરકારે ઘડેલા નીતિનિયમો તથા મોનિટરિંગ પદ્ધતિની વિગતવાર સમજ આપી હતી. તેમણે આવી યાત્રા આદિવાસી વિસ્તારમાં કરવા અંગે પણ સૂચન કર્યું હતું. એનસીપીડીપી સંસ્થાના વડા અને ટેક્નોક્રેટ શ્રી રાજેન્દ્ર દેસાઈ તથા શ્રી સુરેખાબહેને બાંધકામ ક્ષેત્રે 'ઊજાર્ બચાવનો કન્સેપ્ટ' કઈ રીતે લાગુ પાડી શકાય અને તે કેટલો સુસંગત છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.&lt;br /&gt;સેવા પ્રેરિત 'સેવા નિર્માણ'ના શ્રી નીતાબહેન પટેલે, સેવાની સહાયથી ભૂકંપ પછી પુનર્વસન માટે આવાસ નિર્માણ પ્રક્રિયાને વેગવંતી બનાવવાના જે પ્રયત્નો કરવામાં આવેલા તે અંગે અમલીકરણ દરમ્યાન ઊભા થયેલા પ્રશ્નો અને તેનાં નિરાકરણ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી અનઘા મહાજનીએ કારીગરોની બાંધકામ પદ્ધતિ અંગે જાગૃતિ વધારવા માટે થયેલા સંસ્થાકીય પ્રયત્નો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉન્નતિ સંસ્થાના ડાયરેક્ટર શ્રી બિનોય આચાર્યએ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી અને આગળની દિશા કેવી હોઈ શકે તે અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. યાત્રા દરમ્યાન લોકોની મુલાકાતની એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.&lt;br /&gt;આ યાત્રાના અનુભવો અને જાણકારીનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થઈ રહેલી 'ગ્રામીણ આવાસ નીતિ'માં ફેરફારો સૂચવવા માટે ખૂબ ઉપયોગી થશે. પરંપરાગત બાંધકામ પદ્ધતિઓમાં થોડોક સુધારો કરી તેનો વ્યાપ વધારવાની જરૂર છે એમ યાત્રામાં ઉપસ્થિત પ્રતિનિધિઓનું મંતવ્ય હતું.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-355666040369549559?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/355666040369549559/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=355666040369549559&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/355666040369549559'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/355666040369549559'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_25.html' title='આવાસ નિર્માણને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવા માટે લોકઆવાસ યાત્રા યોજાઈ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-8297842147379651315</id><published>2010-01-20T15:45:00.000+05:30</published><updated>2010-01-20T15:45:57.054+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>દેશ 'સેવા' એટલે આ...</title><content type='html'>&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;દેશ માટે જીવ આપી દેનારા શહીદોના બલિદાનનું ઋણ ચૂકવવાનું આખા દેશે કરવા જેવું કામ સુરતના આ દેશસેવકો કરી રહ્યા છે&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- અજય કાનાણી&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;સરહદે લડદો-લડતો કોઈ વીર સુપુત્ર દુશ્મનની ગોળી કે બૉમ્બના હુમલાથી શહીદ થાય છે ત્યારે દેશને મોટી ખોટ જાય છે. એથીય મોટી ખોટ એના પરિવારને જાય છે. દેશ માટે તો એકની સામે એક હજાર લડનારા તૈયાર હોય છે, પણ જે પરિવારનો સપુત શહીદ થયો છે એ પરિવારને 'સંભાળનારો' બીજો કોઈ સપુત એ પરિવારમાં નથી હોતો.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;અત્યાર સુધી મોટેભાગે એવું જ જોવા મળ્યું છે કે, દેશ માટે શહીદ થનારા સૈનિકો એના પરિવારના એક માત્ર સંતાન હોય છે. એટલું જ નહીં, એ સૈનિકનો પરિવાર અતિ ગરીબ પણ હોય છે. ત્યારે એ પરિવારનું કોણ? એનો જવાબ 'સરકાર' જ હોય છે. તેમ છતાં, શહીદોના પરિવારોને સરકારી સહાય માટે દર-બદર ભટકવું પડે છે એય ક્યાં અજાણ્યું છે? વર્ષો વીતી જાય છે, બધા ભૂલી જાય છે અને માત્ર દેશભક્તિનાં ગાણાં કે સ્મૃતિચિહ્નોથી પેટ નથી ભરાતું એ પણ એટલું જ જાણીતું છે. ત્યારે સુરત શહેરમાં 'જય જવાન નાગરિક સમિતિ' નામની એક સંસ્થા છેલ્લા એક દસકાથી શહીદોના નોંધારા પરિવારજનોને સંભાળવાની નક્કર દેશ સેવા કરી રહી છે.&lt;br /&gt;&lt;br /&gt;સુરતમાં વધુ સક્રિય અને સેવાભાવી 'સૌરાષ્ટ્ર પટેલ સમાજ' સંચાલિત આ સમિતિ દર વર્ષે ગુજરાતના વતની અને દેશમાં ગમે ત્યાં ફરજ દરમ્યાન શહીદ થનારા સૈનિકો તેમ જ ગુજરાતની ભૂમિમાં રક્ષા કાજે લોહી રેડી દેનારા કોઈ પણ રાજ્યના જવાનના પરિવારને નક્કર નાણાકીય સહાયથી સન્માને છે. સરેરાશ દરેક પરિવારને દોઢથી બે લાખની રોકડ સહાય આપવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;સમિતિના ટ્રસ્ટી કાનજીભાઈ ભાલાળા જણાવે છે કે, 'સમિતિ દ્વારા અત્યાર સુધીમાં 124 શહીદ સૈનિકોના પરિવારોને રૂપિયા 1 કરોડ, 83 લાખ, 80 હજાર અને ત્રણસો રૂપિયાની રોકડ સહાય અર્પણ થઈ ચૂકી છે. ગુજરાતમાં શહીદ થનારા દરેક જવાનની અમે જાતે શોધખોળ કરીએ છીએ. શક્ય હોય તો તેને સમિતિના ખર્ચે સુરત બોલાવીએ છીએ અથવા તો અમે સૌ ટ્રસ્ટીઓ રૂબરૂ જઈને ત્યાં સહાય આપીએ છીએ.' આ કાર્ય તો આખા દેશ માટે ગર્વરૂપ છે. ટ્રસ્ટી સુરેશભાઈ પટેલ તથા દેવચંદબાઈ કાકડિયા જણાવે છે કે, 'કમનસીબે, આ કાર્યની રાષ્ટ્રીય સ્તરે જેટલી લેવાવી જોઈએ તેટલી નોંધ નથી લેવાઈ.' અત્યાર સુધીમાં શહીદોના પરિવારોને આપવા માટે કોઈ દાતા પાસેથી દાન પણ લેવામાં નથી આવ્યું. &lt;br /&gt;&lt;br /&gt;સરકારથી પણ કદાચ વધુ કામ આ 'જય જવાન નાગરિક સમિતિ' કરી રહી છે. પરંતુ આ કાર્ય કરવામાં સરકારની કોઈ સહાય મળે છે ખરી? જવાબમાં કાનજીભાઈ ભાલાળા કહે છે કે, 'હજુ સુધી એવી કોઈ પરોક્ષ સહાય પણ મળી નથી.' નવાઈની વાત તો એ છે કે, સરકાર તરફથી આ સમિતિને કોઈ પ્રોત્સાહનનો બે લીટી લખેલો પત્ર પણ નથી મળ્યો. એટલું જ નહીં, જે-જે સૈનિકો શહીદ થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ સમિતિના સભ્યો જહેમત ઉઠાવીને શોધી લાવે છે. ત્યારે સવાલ એ થાય છે કે, રાજ્ય અને જિલ્લાના 'સૈનિક કલ્યાણ બૉર્ડ' કરે છે શું? નાગરિક સમિતિ, આ બૉર્ડના અધિકારીઓને દસ વર્ષથી આમંત્રણ પણ આપે છે, એ લોકો દર્શકો થઈને આવે છે અને ચાલ્યા જાય છે. આ સમિતિના દરેક કાર્યક્રમોમાં નિયમિત હાજર રહેતા સુરતના રત્નકલાકાર મનસુખભાઈ હિરપરા સરકારને મેણું મારતાં કહે છે કે, 'રાજ્ય સૈનિક કલ્યાણ બૉર્ડ'નું પાટિયું ખરેખર તો નાગરિક સમિતિના દરવાજે લાગી જવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;કારગીલ યુદ્ધમાં ગુજરાતના જે બાર સૈનિકો શહાદત વહોર્યા હતા, તેને આ સમિતિએ વિશિષ્ટ રીતે બિરદાવ્યા હતા. એ તમામ 12 પરિવારોના ઘરે સમિતિના સભ્યોએ રૂબરૂ જઈને તમામને ચાર-ચાર લાખની સહાય અર્પણ કરી હતી. આવી જ બીજી ઘટનામાં કચ્છના ભૂકંપમાં ભુજ ખાતેના ઍરફોર્સ ભવન ધરાશયી થતાં કુલ 32 જવાનો ચગદાઈ ગયા હતા. આ 32 જવાનો દેશનાં 22 રાજ્યોના હતા. સમિતિએ એ તમામને પોતાના ખર્ચે સુરત તેડાવી એ તમામને દોઢ-દોઢ લાખની સહાય આપીને દુઃખમુક્ત કર્યા હતા.  અક્ષરધામ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વાત હોય કે અન્ય કોઈ, અનેક ઘટનાઓમાં દેશ કાજે શહીદ થનારા જવાનોના પરિવારોને આ સમિતિ બિરદાવે છે, કદર કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;પરંતુ નોંધારા પરિવારને અઢળક પૈસા આપી દેવા ખાતર આપી પણ નથી દેવાતા. સમિતિની સેવા કરવાની 'સ્ટાઈલ' પણ હટકે છે. કાનજીભાઈ ભાલાળા જણાવે છે કે, 'મોટેભાગે શહીદ થનારા સૈનિકો યુવાન હોય છે. મોટેભાગે તેમના લગ્ન અને શહાદત વચ્ચે લાંબો ગાળો પણ નથી હોતો. આથી શક્ય છે કે, શહીદની પત્ની પુનઃલગ્ન કરી લે.' કાનજીભાઈ આગળ કહે છે કે, '.. અને આમેય બીજા લગ્ન કરી લે કે પિયર ચાલી જાય તો શહીદના ગરીબ મા-બાપનો આધાર શું? કાનજીભાઈ ઉત્સાહ સાથે કહે છે કે, 'આથી જ અમે સૈનિક દીઠ બે લાખની સહાયમાં એક લાખનો ચેક શહીદની વિધવાને આપીએ છીએ અને એક લાખ રૂપિયા સૈનિકના મા-બાપને આપીએ છીએ. સમિતિ, શહીદના પરિવારને સ્ટેજ ઉપર દસ મિનિટ સુધી સાથે રાખીને એમનો સંપૂર્ણ પરિચય, સૈનિકના બલિદાન અને વર્તમાન સ્થિતિની વિગતો લોકોને જણાવે છે. એટલું જ નહીં, પરિવારને શાલ, પુસ્તક અને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવે છે.  સુરત અને સૌરાષ્ટ્રમાં લગભગ મોટા સમારોહોનું સ્ટેજ સંચાલન કરતા કાનજીભાઈ ભાલાળા પોતાની વિશિષ્ટ શૈલીથી જે રજૂઆત કરે છે તેનાથી હાજર કોઈની પણ આંખ આંસું વગરની રહેતી નથી. એટલું જ નહીં, આ કાર્યક્રમનો માહોલ પણ સંપૂર્ણપણે દેશભક્તિમય હોય છે. શહીદોની તસવીરો સામે શહીદો જેટલા દીવડા પેટાવેલા હોય છે. આવનારા દરેક તેને સલામ-નમન કરતા જાય છે. આવનારા અને આયોજકો તમામ માટે સફેદ રંગનો ડ્રેસ કોડ ફરજિયાત રાખવામાં આવે છે. તમામ પરિવારોને રોકાણ-જમવાની પણ સુંદર વ્યવસ્થા હોય છે.&lt;br /&gt;&lt;br /&gt;પોતાને કાર્યકરો તરીકે ખપાવતા આ બધા જ આયોજકો સુરત શહેરના મોટા-મોટા ઉદ્યોગપતિઓ છે. તેઓ સમય અને નાણું આપીને આખા દેશે કરવા જેવું કામ એકલે હાથે કરી રહ્યા છે એ વંદનીય છે. આ ફંડ માટે પોતાના આખા દિવસની કમાણી આપી દેનારા સામાન્ય રત્નકલાકારોને પણ સૈનિકો જેવી જ સલામ મારવી રહી...!!!&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-8297842147379651315?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/8297842147379651315/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=8297842147379651315&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8297842147379651315'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8297842147379651315'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_20.html' title='દેશ &apos;સેવા&apos; એટલે આ...'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2715675899538283307</id><published>2010-01-09T15:44:00.000+05:30</published><updated>2010-01-09T15:44:03.439+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>ભણતર પાંચ ચોપડીનું અને ગણતર પાંચ હજાર પુસ્તકોનું ચોરણી ઝભ્ભાના પોશાકમાં જીવતી-જાગતી લાઈબ્રેરી જેવા ઉકાભાઈ વઘાસિયા</title><content type='html'>આ વાચનવીરને વાંચતા કરનાર 'હીટલર'&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;- અજય કાનાણી&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;બેએક વર્ષ પહેલાંની આ વાત છે. મહુવામાં યોજાયેલા અસ્મિતા પર્વનો પહેલો અધ્યાય પૂર્ણ થઈ ચૂક્યો હતો. સાહિત્યકારો એકબીજાને મળી રહ્યા હતા. ભાવકો પોતાના પ્રિય સાહિત્યકારોને મળવા, એમના ઑટોગ્રાફ, ફોટોગ્રાફ લેવા પડાપડી કરી રહ્યા હતા. સભા મંડપમાં મેદનીનો પાર નથી. એવામાં કવિઓ, લેખકોનું ધ્યાન 70 વર્ષના વડીલ જેવા દેખાતા એક વૃદ્ધ પર પડે છે. એમને તરત જ આવકારતા કહે છે, 'ઓહોહોહો... આવો ઉકાબાવા, આવો આવો, બોલો શું ચાલે છે? હમણાં કેમ દેખાતાં નથી? ત્યાં ઉપસ્થિત ભાવકો આ ઘટના જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. જેના હસ્તાક્ષરો લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા એ સાહિત્યકારો સામેથી આ બાપાને બોલાવી રહ્યા છે?&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;થોડીક ખણખોદ કરતાં માલૂમ પડ્યું કે, આ 'બાપા' તો વાચનપ્રેમી માણસ છે. એ ખૂબ જ વાંચે છે. તો પણ વાંચ્યા કરવાથી કંઈ સાહિત્યની સેલિબ્રિટીઓ સાથે ઘરોબો થોડો બંધાય? ના, આ વડીલ માત્ર વાંચતા નથી. વાંચેલું જીવનમાં પણ ઉતારે છે. પોતે કલમ નથી ચલાવતાં એટલો જ ફરક છે. બાકી આ માણસ 'સાહિત્ય પરિષદો'માં સ્ટેજમાં સ્થાન ભોગવે એમ છે.&lt;br /&gt;&lt;br /&gt;આવું બધું જાણીને મેં પણ ઉકાબાપાની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આથી હું અને મારો સામાન ઉકાબાપાને મળવા નીકળી પડ્યા. જૂનાગઢ જિલ્લાના છેવાડાના માંડ-માંડ જડે એવા આંબાવડ ગામમાં તેમના ઘરે ગયો. બાપા નજરે ન ચડ્યા તેથી પૂછ્યું, ક્યાં ગ્યા ઉકાબાપા? ઘરમાંથી જવાબ મળ્યો કે, 'ઉને(ઉના) હટાણું કરવા ગયા છે, તમે બેસો...' ચાલો, બાપા મળી જશે એવા હરખમાં ઉકાબાપાનું ઘર નિરખવા લાગ્યો. ચારેબાજુ પુસ્તકો. ઉકાબાપા પોતે મોટા ખેડૂત છે. તો પણ એમનાં ઘરમાં ખેતીનો સામાન ઓછો અને પુસ્તકો વધુ દેખાય છે. બારી, ખાનાં બધે જ પુસ્તકો છે, પથારી ઉપર પુસ્તકો, ઓશિકા ઉપર અને ઓશિકા નીચે પુસ્તકો. થોડીવારમાં ઉકાભાઈ આવ્યા. તેમના હાથમાં એક ભરેલી થેલી દેખાઈ. ત્યારે અમે સવાલ કર્યો કે, તમે તો હટાણું કરવા ગયા હતા, તેનો સામાન કેમ દેખાતો નથી? પડછંદ અને ઊંચા શરીરવાળા માત્ર પાંચ જ ચોપડી ભણેલા ઉકાભાઈ હરિભાઈ વઘાસિયાએ થેલી ખોલીને બતાવ્યું કે, આ રહ્યું હટાણું? ખરેખર મને વિશ્વાસ ન બેઠો. એ થેલીમાં પુસ્તકો હતાં!&lt;br /&gt;&lt;br /&gt;હા, 72 વર્ષીય ઉકાભાઈ પુસ્તકોનું હટાણું કરવા જાય છે, નિયમિત. એ તો કંઈ નથી. ઉકાભાઈએ 15 બાય 18 ફૂટનો એક ઓરડો ખાસ આ પુસ્તકો માટે ફાળવ્યો છે. એમાં આખી એક મીની લાઈબ્રેરી વિકસાવી છે. પાંચસો-હજાર નહીં પણ પૂરાં આઠ હજાર પુસ્તકો સમાવ્યાં છે. એટલું જ નહીં, આમાંનાં નેવું ટકા પુસ્તકો ઉકાભાઈએ વાંચી નાખ્યાં છે, તેમ જ બે હજાર પુસ્તકો ઉપર તો ઉકાભાઈની બેથી ત્રણ વખત નજર ફરી હશે. પોતે સતત વાંચતા રહે છે. એમ તો એમને મોટી ખેતી પણ છે. પરંતુ વાચનની વાવણી એટલી ગમે છે કે પાણી વાળતાં-વાળતાં પણ વાંચતા હોય છે. એક કેરામાં પાણી પહોંચી વળે ત્યાં સુધી દસેક પાનાં વાંચી નાખે. દિવસમાં વ્યસ્ત કામમાં પણ તેઓ બે-ત્રણ કલાક વાચનને ફાળવી લે છે. અરે, દરરોજ રાતે તેઓ દોઢ-બે વાગ્યા સુધી વાંચતા રહે છે. એમના પાડોશમાં રહેતા મંજુલાબહેન સાવલિયા કહે છે કે, 'કદાચ અમારો દરવાજો ખુલ્લો રહી જાય તો પણ અમારે રાતે કોઈ ચિંતા નથી રહેતી. ઉકાબાપાના ઘરમાં લાઈટ ચાલુ જ હોય છે...'&lt;br /&gt;&lt;br /&gt;આમેય, જે દિવસે ઉકાભાઈ વાંચી ન શકે એ દિવસે એમને ઊંઘ આવતી નથી. પુસ્તકો ઉપરાંત, તેઓ અનેક સામયિકો, મુખપત્રો પણ મંગાવે છે. આંબાવડ ગામમાં છાપાં આવી નથી શકતા એટલે તેઓ અખબાર વાંચી શકતા નથી. બાકી, ગુજરાતનું કોઈ એવું સામયિક નહીં હોય કે જેને આ બાપાએ વાંચ્યું ન હોય! પુનરુત્થાન, પરબ, શબ્દ સૃષ્ટિ અને અખંડ આનંદ જેવાં ઉમદા સામયિકો તો ઉકાભાઈના ઘરે વીસ-ત્રીસ વરસથી આવી રહ્યાં છે. એટલું જ નહીં, તમામ જ્ઞાતિનાં મુખપત્રો પણ તેઓ મંગાવે છે. &lt;br /&gt;&lt;br /&gt;પણ આટલું બધું જ વાંચી શકો છો? ઉકાભાઈ કહે છે કે, બધું તો વાંચી ન શકું, પણ નજર ફરી ન હોય એવું એકેય પાનું ન હોય. આ ઉપરાંત, લાઈબ્રેરીઓમાં પણ દુર્લભ હોય એવા ગ્રંથો અને પુસ્તકો આ ખેડૂતની લાઈબ્રેરીમાં મોજૂદ છે. વળી, વાંચવાનું એટલે વાર્તાઓ જ વાંચવી એવું નથી. ઉકાભાઈ હરેક ક્ષેત્રનું વાચન કરે છે. એમને અધ્યાત્મનીય ખબર હોય તો વિજ્ઞાનની વાતો પણ એટલા જ રસથી કરી શકે. એટલું જ નહીં, માત્ર તેમનો પહેરવેશ જ ગામડાંના ભાભા જેવો છે, પણ તેમને હોમીભાભા વિશેય પ્રચુર જ્ઞાન છે. એક વખત તો તેઓએ ગુજરાતના એક ઇતિહાસકારના પુસ્તકમાંથી ભૂલ શોધી કાઢી અને એ લેખકને પણ કાન પકડવો પડ્યો હતો. તેમનાં સાત હજાર પુસ્તકોનાં વાચનની અસર પણ હવે તેમની આભામાં દેખાઈ આવે છે. ભલે ગામડિયા લાગે પણ શિસ્ત, સંસ્કાર, વિવેક અને ભાષાશુદ્ધિવાળી બોલી બોલતા હોય ત્યારે લાગે કે આ કોઈ મોટા ગજાના સારસ્વત છે! અને તેઓ છે પણ ખરાં, ગુજરાતના પ્રબુદ્ધ લેખકો, સાહિત્યકારો અને કવિઓ સાથે તેમને ઘનિષ્ઠ સંપર્કો છે. કેટલાક સાથે પત્રના તો કેટલાક સાથે કંકોતરીના પણ સંબંધો છે. વળી, એ મહાનુભાવો ઉકાબાપાના મહેમાન પણ બનતા રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;ઉકાભાઈ કહે છે કે, 'વાચનથી મારી સંકૂચિત દૃષ્ટિ છૂટી છે. હું કંઠીમુક્ત થયો છું અને સમાનદૃષ્ટિ આવી છે.' વધુમાં ઉકાભાઈ કહે છે કે, 'હું ધાર્મિક કથા કદીય સાંભળતો નથી, પરંતુ સાહિત્યનો કાર્યક્રમ હોય તો હું પાંચસો કિલોમીટર દૂર પણ જાઉં છું.'&lt;br /&gt;&lt;br /&gt;ઉકાબાપા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના આજીવન સભ્ય છે અને એવી જ બીજી કેટલીય સભાઓમાં તેઓ એક અચ્છા વિવેચક તરીકે કળાઈ આવે છે. તમે વાંચવાનું શરૂ ક્યારથી કર્યું? ઉકાભાઈનો જવાબ છે કે, 'હું સમજણો થયો ત્યારથી વાંચુ છું, કે હું વાંચીને સમજણો થયો એ મને યાદ નથી..' પણ વાચનનો આટલો જ શોખ હતો તો પછી ભણ્યા કેમ નહીં? 'કારણ કે, હું મારી માતા દૂધીબાના પેટમાં હતો ત્યારે જ બાપુજી ગુજરી ગયા. કાકા મોહનભાઈએ મારો ઉછેર કર્યો. વિધવા મા અને ગરીબી. એટલે બાળપણથી જ ખેતીમાં જોડાઈ ગયો અને પાંચ ધોરણ તો માંડ ભણી શક્યો.'&lt;br /&gt;&lt;br /&gt;પરંતુ આ વાચનવીરને વાંચતા કરનાર કોઈ હોય તો તે 'હીટલર' છે. ઉકાભાઈ આગળ જણાવે છે કે, એ વખતે વાડીએ મારા બાપુજીના અભ્યાસ વખતની હીટલરની ચોપડી મળી. જેવું-તેવું વાંચતા આવડે તોય મજા પડી અને આજે તેઓએ સાત હજાર પુસ્તકો વાંચી નાખ્યાં છે. તેઓ ભણ્યા ભલે ઓછું હોય, પણ તેમની લાઈબ્રેરીમાં અંગ્રેજી અને હિન્દી પુસ્તકો પણ છે. ઉકાભાઈ આ પુસ્તકો પણ વાંચે છે. સમજવા જેવું સમજી પણ જાય છે. આ પુરાવો તેમની લાઈબ્રેરીમાં પડેલાં પુસ્તકોમાં જોવા મળે છે. લગભગ તમામ પુસ્તકોમાં લગભગ દરેક પાના પર તેમણે કરેલી અન્ડરલાઈન હોય છે તેમ જ ઠેર-ઠેર નોંધો જોવા મળે છે. &lt;br /&gt;&lt;br /&gt;આમ, આજે જીવનના આઠમા દસકમાં પણ તેઓ ભરપૂર વાંચી રહ્યા છે. તેમણે આ વાચનમાં લાખો રૂપિયાનું રોકાણ કરી નાખ્યું છે. તેમનો પરિવાર પણ ઉકાભાઈના આ શોખથી ખભેખભો મીલાવી રહ્યો છે. મતલબ કે, એમના ધર્મપત્ની સવિતાબહેનને પણ વાચનનું ઘેલું છે. સવિતાબહેન પણ વાંચતા રહે છે. એમના બે પુત્ર વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈને પણ વાચનનો શોખ છે. વલ્લભભાઈ તો ક્યારેક અખબારોમાં લઘુવાર્તાઓ લખતા પણ રહે છે. તો વિઠ્ઠલભાઈની ચાર વરસની દીકરી મુન્નીને તો 'વાંચવાની ના પાડવી પડે છે.' આ ઘરનાં બાળકો પુસ્તકોના સાનિધ્યમાં ઉછરી રહ્યાં છે. પુસ્તકોના ઘેઘુર વડલા જેવા ઉકાભાઈને મળ્યા પછી એક વખત તો તેમને વંદન થઈ જ જાય છે.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2715675899538283307?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2715675899538283307/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2715675899538283307&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2715675899538283307'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2715675899538283307'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_09.html' title='ભણતર પાંચ ચોપડીનું અને ગણતર પાંચ હજાર પુસ્તકોનું ચોરણી ઝભ્ભાના પોશાકમાં જીવતી-જાગતી લાઈબ્રેરી જેવા ઉકાભાઈ વઘાસિયા'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2832168867204886867</id><published>2010-01-01T15:32:00.001+05:30</published><updated>2010-01-01T15:35:32.674+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>'સેવા' દ્વારા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનો પ્રારંભ</title><content type='html'>સંગીતા સોલંકી મહિલાઓને સ્વાશ્રયી બનાવતી સંસ્થા 'સેવા'ના કૉમ્પ્યુટર વર્ગમાં જોડાઈ એ પહેલાં ઘરમાં જ રોકાયેલી રહેતી હતી. જો કે, 'સેવા'માં જોડાયા પછી એના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને હવે એ એડિટિંગ ટેબલ પર બેસી રેડિયો કાર્યક્રમનું સંકલન કરે છે. 'રૂડીનો રેડિયો' નામના આ રેડિયોમાં સંગીતા કાર્યક્રમની ગુમવત્તા સુધારવા પ્રયાસો કરે છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;અમદાવાદ પાસેના મણિપુર વિસ્તારમાં 'સેવા' દ્વારા સંચાલિત આ રેડિયોમાં સંગીતા કામ કરે છે. શિક્ષણની સાથે મનોરંજન આપતા આ રેડિયોને એના વડા મથક મણિપુરની આસપાસનાં કેટલાંક ગામડાંમાં સાંભળી શકાય છે. અગાઉ આ ગામની મહિલાઓ ઘરે અથવા તો ખેતરમાં મજૂરી કરતી અથવા તો ગોબરથી છાણાં બનાવતી હતી. 'સેવા'નો 'રૂડીનો રેડિયો' શરૂ થતાં જ અનેક મહિલાઓ એની નિર્માત્રીઓ બની છે તો કેટલીક એની સેવામાં પણ જોડાઈ છે. આ મહિલાઓને રેડિયો જોકી બનવાની પણ તક મળી છે. મણિપુરના એના વડા મથકમાં ગુરુવારે 'રૂડીનો રેડિયો'ની સત્તાવાર શરૂઆત કરાઈ હતી. સેંકડો મહિલાઓ માટે એ રિડીયો તેમને સ્વાશ્રય, રોજગારી, કારકિર્દી વિકલ્પ અને નાગરિક સમસ્યા અંગે જાણવાનો મંચ આપશે. તેઓ આ રેડિયાને સાંભળશે અને એમના વિસ્તારની જાહેર કલ્યાણની, માર્ગ, પાણી વિતરણ વગેરે યોજનાઓનો કેટલા લોગોને લાભ મળ્યો એ પણ જાણી શકશે. જો કોઈને વધામણાં આપવાં હોય તો આ રેડિયો મારફત એ પણ કરી શકાય છે. એ માટેનો ખાસ કાર્યક્રમ છે 'વધામણાં'.&lt;br /&gt;&lt;br /&gt;'સેવા'એકેડમીનાં મ
