<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss'><id>tag:blogger.com,1999:blog-6231622476067749305</id><updated>2010-03-14T12:14:38.608+05:30</updated><title type='text'>ચરખાગુજરાત</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><link rel='next' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default?start-index=26&amp;max-results=25'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>137</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>25</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4044039680118943244</id><published>2010-03-01T23:09:00.000+05:30</published><updated>2010-03-01T23:11:02.638+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાચન વર્તુળ'/><title type='text'>તાલીમ માટેની ઉપયોગી માર્ગદર્શિકા</title><content type='html'>તાલીમ આપવી એ એક આવડત છે. એ આવડત મહાવરાથી સારી રીતે કેળવી શકાય છે.સાથે જરૂરી છે સતત વાચન,નવુંનવું જાણવાની ઇચ્છા.પણ ક્યારેક એવો વિચાર આવે કે તાલીમ વિશેની દરેક બાબત એકસાથે જાણવા-સમજવા મળી જાય તો કેવું સારું!&lt;br /&gt; આ વિચારના જવાબમાં એક સરસ મઝાનું પુસ્તક હાજર છે. શ્રી સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત ’સંગઠન તાલીમ’ માર્ગદર્શિકામાં તાલીમ વિશે ખૂબ વિગતવાર અને ઉંડાણથી સમજ આપવામાં આવી છે.મયારડા, ઉન્નતિ તથા આગાખાન સંસ્થાઓના તાલીમ સાહિત્યનાં સુંદર સંકલન વડે તૈયાર થયેલી આ માર્ગદર્શિકા તાલીમ સાથે કાર્યરત સામાજિક કાર્યકરોને ઘણી જ ઉપયોગી બની રહેશે.&lt;br /&gt; વિકાસનાં ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે તાલીમ આપવાની શરૂ કરી હોય અથવા આપતા હોય તેમને ઉપયોગી થવાનો આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ છે. આ પુસ્તકમાં તાલીમકારનો ખૂબ સરસ અર્થ આપ્યો છે. તાલીમકાર એટલે સહુથી વધારે શીખનાર. કેટલી અર્થપૂર્ણ વાત !!&lt;br /&gt; મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચાયેલી આ માર્ગદર્શિકામાં ૨૪ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તાલીમકારની ભૂમિકાને ખૂબ ઊંડાણથી સમજાવવામાં આવી છે. સામાજિક માળખું અને વિકાસ, ગરીબી સંવેદના, જેન્ડર સંવેદના જેવા અગત્યના વિષયો સાથે સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ ઉપરાંત, તાલીમમાં ઉપયોગી વીડિયો ફિલ્મ્સ તથા સંદર્ભ પુસ્તકોની યાદી પણ છે. કેસસ્ટડીઝ, દરેક સત્રનો હેતુ,સમય,આવશ્યક સામગ્રી, પદ્ધતિઓ,ટૂંકસાર વગેરે બાબતો પણ સરસ રીતે આપેલી છે.&lt;br /&gt; તાલીમ આપનાર દરેક કાર્યકર માટે આ માર્ગદર્શિકા સાચા અર્થમાં માર્ગ બતાવનારી રહેશે એમાં બેમત નથી.&lt;br /&gt;&lt;br /&gt;પ્રકાશક :&lt;br /&gt;ઓએસિસ એ સેલ્ફલેસ ઇન્ટરનેશનલ સોસાયટી,&lt;br /&gt;’ફ્રેન્ડશીપ હોમ’, ૧૪,તપસ સોસાયટી, પહેલો માળ,&lt;br /&gt;દિવાળીપુરા રોડ,વડોદરા. ૩૯૦ ૦૧૫&lt;br /&gt;&lt;br /&gt;કિમત : રૂ. ૨૫૦.૦૦&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4044039680118943244?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4044039680118943244/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4044039680118943244&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4044039680118943244'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4044039680118943244'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/03/blog-post.html' title='તાલીમ માટેની ઉપયોગી માર્ગદર્શિકા'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-633959364900323639</id><published>2010-02-20T12:24:00.000+05:30</published><updated>2010-02-20T12:24:14.133+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>એક ચુકાદો-વ્યવસાયિક આરોગ્ય અને સલામતીક્ષેત્રે ઘણો મહત્ત્વપૂર્ણ</title><content type='html'>બેચરભાઈ સોમાભાઈ સોલંકી વડોદરાના ગોરવા વિસ્તારની હેમા કેમિકલમાં કામ કરતા હતા. તા. 9-12-1978થી સળંગ 23 વર્ષ સુધી તેમણે આ કારખાનામાં કામ કર્યું. 1998માં તેઓ બીમાર પડ્યા. ઇ.એસ.આઈ. હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધી. તેઓ લીવરની બીમારીથી પીડાતા હતા. જલોદર પણ થયેલું. 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાત ભુકંપના આંચકાઓથી હચમચી ગયેલું તે જ દિવસે આ કુટુંબને પણ આંચકો લાગ્યો. શ્રી બેચરભાઈનું તે દિવસે અવસાન થયું.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;તેમના અવસાન બાદ વ્યવસાયિક સ્વાસ્થ્ય સુરક્ષા મંડળના માર્ગદર્શન હેઠળ બેચરભાઈના વિધવા દીવાળીબહેન પોતાના પતિનું મૃત્યુ ક્રોમીયમના સંયોજનોના સંપર્કને કારણે થયેલી ઝેરી અસરને કારણે થયું હોવાથી વળતરની માગણી કરતો પત્ર લખ્યો અને લોકલ ઑફિસમાંથી વળતર માટે અરજી આપી. 13-2-2003ને રોજ તેમને જવાબ આપવામાં આવ્યો કે તેમના પતિનું મૃત્યુ ક્રોમીયમને કારણે નહીં પણ આલ્કોહોલીક સીરોસીસ ઑફ લીવરને કારણે થયું છે. હવે બેચરભાઈને દારૂનું વ્યસન ન હતું અને તે બાબતની નોંધ તેમના ઈ.એસ.આઈ.ના કેસ પેપરમાં વારંવાર લેવાઈ હતી. ક્રોમીયમને કારણે લાંબા સમયગાળે લીવરને નુકસાન થઈ શકતું હોવાનું ઘણા પુસ્તકોમાં જણાવાયું છે.&lt;br /&gt;&lt;br /&gt;2003માં જ દિવાળીબહેને ઈ.એસ.આઈ. કૉર્ટમાં દાદ માગી. કૉર્ટે બંને તરફની દલીલો સાંભળી અને રજૂ થયેલા દસ્તાવેજો તથા સાક્ષીઓની જુબાની વગેરેને ધ્યાનમાં રાખીને 25-4-2009ના રોજ ચુકાદો જાહેર કરતાં જણાવ્યું કે ઇ.એસ.આઈ. કૉર્પોરેશન પાસે એવો કોઈ પુરાવો ન હતો કે કામદારનું મૃત્યુ આલ્કોહોલીક સીરોસીસ ઑફ લીવરને કારણે થયું છે તેથી ગુજરનાર કામદારનું મૃત્યુ વ્યવસાયજન્ય રોગને કારણે થયું હતું તે સ્પષ્ટ પુરવાર થાય છે. કામદાર જોખમી કેમીકલના ઉત્પાદનમાં કામ કરતા હતા અને છતાં ઈ.એસ.આઈ. કૉર્પોરેશન વિધવાને લાભથી વંચીત રાખ્યા છે અને તે માટે તેમણે દસ્તાવેજોનું ખોટું અર્થઘટન કર્યું છે.&lt;br /&gt;&lt;br /&gt;વિદ્વાન ન્યાયાધીશ શ્રી પી. આર. દેસાઈ સાહેબે હુકમ ફરમાવતા જણાવ્યું છે કે ગુજરનાર બેચરભાઈ સોલંકીનું મૃત્યુ નોકરી દરમ્યાન નોકરીની ફરજો દરમ્યાન વ્યવસાયજન્ય રોગના કારણે થયું છે અને તેના આશ્રીતો કાયદાના તમામ લાભો મેળવવા કાયદેસર હકદાર છે. સદર ચુકાદામાં સામાવાળાઓને અરજદારને ખર્ચ પેટે રૂ. 3000 ચુકવવાનો પણ હુકમ કરેલ છે. સદર હુકમનું પાલન 60 દિવસમાં કરવાનું છે.&lt;br /&gt;&lt;br /&gt;આ કેસમાં અરજદાર તરફથી વકીલ શ્રી પી. જી. માવલંકર ઉપસ્થિત રહ્યા હતા. કૉર્ટનો આ ચુકાદો વ્યવસાયિક આરોગ્ય અને સલામતીના ક્ષેત્રે મળેલી એક મહત્ત્વપૂર્ણ સફળતા છે. થઈ શકતું હોવાનું ઘણા પુસ્તકોમાં જણાવાયું છે. (જુદા જુદા સમાચારપત્રોમાંથી સંકલન)&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-633959364900323639?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/633959364900323639/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=633959364900323639&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/633959364900323639'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/633959364900323639'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/02/blog-post_20.html' title='એક ચુકાદો-વ્યવસાયિક આરોગ્ય અને સલામતીક્ષેત્રે ઘણો મહત્ત્વપૂર્ણ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7528121053381065996</id><published>2010-02-18T21:40:00.003+05:30</published><updated>2010-02-20T12:25:29.763+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાચન વર્તુળ'/><title type='text'>આગવો આદમી અનિલભાઇ</title><content type='html'>ઘણીવાર કોઇ વ્યક્તિની પ્રતિભા વિશે જાણવા મળે અને આપણને એને મળવાનું મન થઈ જાય. પણ, અફસોસ એ વાતનો હોય કે એ વ્યક્તિ હયાત ન હોય. સદેહે આપણી વચ્ચે ન હોય છતાં એ વ્યક્તિને મળી શકાય તેવું બની શકે? હા,શ્રી અનિલભાઇ શાહ માટે આ વાત સાચી છે.આપણે તેમને અક્ષરદેહે મળી શકીએ છીએ.અને તે પણ માત્ર એક પુસ્તક્નાં માધ્યમથી.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt; ’પહેલ અને પુરૂષાર્થ’ - અનિલભાઈ શાહ અધ્યયન ગ્રંથ. શ્રી મનસુખભાઇ સલ્લા સંપાદિત આ પુસ્તકનું દરેક પાનું અનિલભાઇની બહુમુખી પ્રતિભા અને વ્યાપક વ્યક્તિત્વનો પરિચય આપણને કરાવે છે.અનિલભાઇ એટલે આમ તો ’ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર’ના સ્થાપક. પણ, તેની સાથે કેટલું બધું બીજું હતા તે પુસ્તકમાં આપેલી તેમની જીવનરેખા દ્વારા જાણવા મળે છે. તેમનાં સ્વજનો, મિત્રો, સહકાર્યકરો વગેરે અનેક લોકોએ તેમની સાથેના પોતાના અનુભવો આલેખ્યા છે. કોઈ વ્યક્તિ જિંદગીને આટલી બધી ઉપયોગમાં લઈ  શકે તે બાબત જ આશ્ચર્ય પમાડે છે. કેમ કે આપણે તો ’ટાઈમ નથી’ની ફેશનવાળા. અનિલભાઇ પાસે પણ ચોવીસ કલાક જ હતા.ફરક માત્ર તેના ઉપયોગથી પડે છે.&lt;br /&gt; સાચા અર્થમાં ગામલોકોના બની રહેલા અનિલભાઈની રોજનીશીનાં પાનાં સમજાવે છે કે ખરેખર સામાજિક કાર્યકર કોને કહેવાય,ફીલ્ડમાં જવું એટલે શું, લોકભાગીદારી કેવી રીતે લેવાય. સરકારી અધિકારી તરીકે પણ અનિલભાઇ ખૂબ જ નિષ્ઠાવાન.પોતાના સિધ્ધાંતોમાં ચુસ્ત.એટલા જ શિસ્તબધ્ધ તાલીમકાર.પ્રેમાળ સ્વજન, સમજુ પિતા.... એક જ વ્યક્તિનાં એવાં કેટલાંય પાસાંઓ અને તે તમામ વચ્ચે પાછી અદભૂત સમતુલા ! &lt;br /&gt; કામ કરતેકરતે શીખવી શકાય અને તે પણ સહજ રીતે, ભાર વિના. આ બાબત અહીં દરેક સ્મરણમાં જોવા મળે છે. આ પુસ્તક્ને શરૂ કરતાં પહેલાં તેની અનુક્રમણિકા જ અનિલભાઈ વિશે ઘણું કહી જાય છે. કેટલાક લેખનાં શીર્ષક જોઇએ તો : સ્વજન સદાય, પપ્પા મારા મિત્ર, અનન્ય મિત્ર, અજોડ સાથી, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ, ગ્રામવિકાસના અનન્ય ઉપાસક,પાયાના કામના પાયાના પથ્થર, વણજંપ પ્રયોગવીર, લોકહિતના મોભી,સાહેબ અમારા ભાઇ,સિત્તેર વર્ષના યુવાન વ્યવસાયી, વહીવટમાં કરૂણામય હ્રદયના માનવી,વંચિતોના વિકાસના આજીવન ભેખધારી, જાતે જ એક સંસ્થા,’મારે જ ગરજ છે’નો મંત્ર આપનાર,મૂલ્યોના માણસ.... કેવો વૈવિધ્યસભર છે આ એક આગવો આદમી !&lt;br /&gt; અનિલભાઈએ જીવનમાં કેટલીય ભૂમિકા સુપેરે નિભાવી છે,જે પરસ્પરથી સાવ અલગ જ હતી. તે દરેક ભૂમિકા નિભાવતાં થયેલા અનુભવોને બીજી ભૂમિકામાં સારી રીતે વણી લીધા છે તે તેમની ખાસિયત અને હંમેશાં શીખતા રહેવાની ઉત્સુકતા બતાવે છે. &lt;br /&gt; આ પુસ્તક સામાજિક કાર્યકરોએ તો વાંચવું જ રહ્યું પણ જે પોતાની જિંદગીને ચાહે છે,કદર કરે છે તેવી દરેક વ્યક્તિએ આ પુસ્તક જરૂર વાંચવું જોઇએ. &lt;br /&gt; &lt;br /&gt;પ્રકાશક :&lt;br /&gt;ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર,&lt;br /&gt;મારુતિનંદન વિલા,વિભાગ - ૧,&lt;br /&gt;સરકારી ટ્યુબવેલ પાસે,&lt;br /&gt;બોપલ, અમદાવાદ.&lt;br /&gt;૩૮૦ ૦૫૮&lt;br /&gt;કિંમત : ૩૦૦.૦૦ રૂ.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7528121053381065996?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7528121053381065996/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7528121053381065996&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7528121053381065996'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7528121053381065996'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/02/blog-post.html' title='આગવો આદમી અનિલભાઇ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7067327567828220199</id><published>2010-01-31T22:38:00.003+05:30</published><updated>2010-02-17T18:05:49.603+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='વાચન વર્તુળ'/><title type='text'>અત્યાચારો વચ્ચે પણ પ્રેમની અનુભૂતિ.....</title><content type='html'>જે મનુષ્યની માલિકીની બધી વસ્તુઓ આંચકી લેવાઈ ગઈ હોય; જેનાં માતા-પિતા-પત્ની-ભાઈની ગેસ-ચેમ્બરમાં ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હોય; જેનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય;જે ભૂખ અને ઠંડીમાં મજૂરી અને ક્રૂરતાભર્યા અત્યાચારો સહન કરતો હોય;દર કલાકે જેના માથે મોતની તલવાર લટકતી હોય- વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં રહેનાર મનુષ્યને જીવન જીવવા જેવું લાગે ખરું?&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;આટલી વાત વાંચીને જ મોટાભાગના લોકો જવાબમાં ના જ પાડે.પણ આ વાત નોખી માટીના માનવીની છે. તેણે હા પાડી ! એટલું જ નહિ, જિંદગી સાચા અર્થમાં જીવી પણ બતાવી. ઉપરાંત, અન્ય લોકોને પણ જીવવા માટે બળ પૂરું પાડ્યું તે તો અલગ. અન્ય લોકો પોતાની જિંદગી માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવે તે માટે પોતાના ભયંકર અનુભવોને તથા તેમાંથી કેવી રીતે પસાર થયા તેની વાત પુસ્તકરૂપે પ્રકાશિત પણ કરી.&lt;br /&gt;&lt;br /&gt;શરૂઆતમાં વર્ણવેલી પરિસ્થિતિ ક્યાંની છે તે પ્રશ્ન સહેજે થાય. જેનું નામ સાંભળતાં જ રૂવાડાં ખડાં થઈ જાય એવી જગ્યાની આ વાત છે - કોન્સ્ટ્રેશન કેમ્પ! આ શબ્દ સાંભળતાં જ હિટલર અને તેના અત્યાચારો યાદ આવી જાય. અમાનુષી અત્યાચારોમાંથી પસાર થવા છતાં માનવતાવાદી અને હકારાત્મક વલણ જાળવી રાખનાર વિરલ વ્યક્તિત્વ એટલે ડો.વિક્ટર ફ્રેન્કલ. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવોને તેમણે ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’નામનાં પુસ્તકરૂપે લોકો સુધી પહોંચાડ્યા.જેને ’જવાબ માગે છે જિંદગી’ના નામે ગુજરાતી વાચકો સુધી પહોંચાડનાર છે શ્રી સંજીવ શાહ. &lt;br /&gt;&lt;br /&gt;કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો તથા ફોટાઓ ધરાવતાં આ પુસ્તકને એકીબેઠકે પૂરું કરી શકાય તે શકય નથી.કેમકે ભીની થતી આંખો આપણને સળંગ વાંચતાં અટકાવે છે. યુરોપના નામાંકિત મનોચિકિત્સક ડો. ફ્રેન્કલે પોતાની જિંદગીના એકદમ ભયાનક સમયને કઈ રીતે પસાર કર્યો અને સાથેના કેદીઓને સધિયારો આપ્યો,કેમ્પમાં લોકો ઉપર થતા અત્યાચારો - આ બધું વર્ણન વાંચનારની આંખો જ નહિ,હ્રદય પણ ભીજવી નાખે છે.&lt;br /&gt;&lt;br /&gt;સદનસીબે તેઓ આ કેમ્પમાંથી જીવતા બહાર આવી શક્યા. અને ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’ નામનાં પુસ્તકમાં તેમણે ’લોગોથેરાપી’ નામની નવી ચિકિત્સાપદ્ધતિની રજૂઆત કરી.આ પુસ્તક્ને તેમણે ત્રણ ભાગમાં વહેંચ્યું છે:&lt;br /&gt;૧. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો &lt;br /&gt;૨. લોગોથેરાપીનો ટૂંકો પરિચય.&lt;br /&gt;૩.કરુણતામાં પણ આશાવાદનું મહત્વ.&lt;br /&gt;&lt;br /&gt;’જવાબ માગે છે જિંદગી’માં મુખ્યત્વે પહેલા ભાગનો જ આધાર લેવામાં આવ્યો છે. જીવન વિશેના અભિગમોને ખૂબ સરસ અને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે.માનવતા,જીવન પ્રત્યે આશાવાદી અભિગમ, મુશ્કેલીઓમાંથી ઉપાયના વિકલ્પો શોધવા,ગુનેગારને ક્ષમા આપવાનું ઉદારતાવાદી વલણ- જીવનના દરેક પગલે જરૂર પડે તેવા વિચાર અને વર્તનની વાત અહીં કરી છે.સહુથી આગવો વિચાર આ પુસ્તક આપે છે કે જીવન કેવી રીતે જીવવું તેની પસંદગી ખુદ વ્યક્તિના હાથમાં જ છે.પ્રેમ, ધિક્કાર, એકલતા, સભરતા, હકારાત્મકતા, નકારાત્મકતા, આશા, નિરાશા - આ બધી પરિસ્થિતિઓ આપણી સામે છે. તેમાંથી શું પસંદ કરવું તે નિર્ણય આપણો છે. તે નિર્ણય મુજબ જ આપણું જીવન ઘડાય છે.&lt;br /&gt;&lt;br /&gt;અત્યારે ધર્મ,કોમ,વિસ્તાર એમ જાતજાતના વાડામાં માનવ પોતે માનવ છે તે સાવ ભૂલી ગયો છે.તેની સામે વાસ્તવિકતા મૂકતી એક રચના વિચારતા કરી મૂકે તેવી છે:&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે નાઝીઓ સામ્યવાદીઓને પકડી ગયા,&lt;br /&gt;ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું સામ્યવાદી નહોતો.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે નાઝીઓએ ડેમોક્રેટ્સને કેદ કર્યા &lt;br /&gt;ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું ડેમોક્રેટ નહોતો.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે નાઝીઓએ વ્યાપારી સંઘોના સભ્યોની ધરપકડ કરી, &lt;br /&gt;ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું આ સંઘોનો સભ્ય નહોતો.&lt;br /&gt;&lt;br /&gt;જ્યારે નાઝીઓએ યહૂદીઓને કેદ કર્યા &lt;br /&gt;ત્યારે પણ હું ચૂપ રહ્યો-કારણ કે હું યહૂદી નહોતો.&lt;br /&gt;&lt;br /&gt;પછી જ્યારે નાઝીઓ મને પકડવા આવ્યા,&lt;br /&gt;ત્યારે હું કશું કરી ના શક્યો -&lt;br /&gt;કારણ કે મારો બચાવ કરનારું કોઇ બચ્યું નહોતું.&lt;br /&gt;&lt;br /&gt;આ રચનાને ભારતના સંદર્ભમાં ધર્મો,જાતિઓ,જાતિઓના પેટાપ્રકારો વગેરેનાં નામ ગોઠવીને વાંચીએ ત્યારે એ ભયાનક વાસ્તવિકતા છતી થાય છે કે આપણને બચાવનારું પણ કોઇ બચ્યું નહી હોય. કેમ કે આપણે પણ ચૂપ રહેનારાઓમાંના જ છીએ.&lt;br /&gt;&lt;br /&gt;’જવાબ માગે છે જિંદગી’&lt;br /&gt;-સંજીવ શાહ.&lt;br /&gt;પ્રકાશક : ઓએસિસ સેલ્ફ લીડરશીપ એજ્યુકેશન ફોર કોમ્યુનીટી ડેવલપમેન્ટ,&lt;br /&gt;વડોદરા.&lt;br /&gt;કિમત : રૂ. ૧૬૪/-&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7067327567828220199?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7067327567828220199/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7067327567828220199&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7067327567828220199'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7067327567828220199'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_6235.html' title='અત્યાચારો વચ્ચે પણ પ્રેમની અનુભૂતિ.....'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5264943190384850453</id><published>2010-01-31T10:44:00.000+05:30</published><updated>2010-01-31T10:44:38.688+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>સૌરઊર્જાનો ઉપયોગ અમદાવાદનું વીજબિલ ઘટાડશે</title><content type='html'>શહેરમાં ગોઠવેલી વિવિધ સ્ટ્રીટલાઈટનું બિલ ઘટાડવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સક્રિયદા દાખવી છે અને લગભગ 60 ટકા જેટલું બિલ ઘટાડવા માટે તેઓ પ્રયાસ કરશે. એએમસીના વીજળીના કુલ બિલમાં 40 ટકા રકમ તો સ્ટ્રીટલાઈટની હોય છે. જો આ બિલમાં ઘટાડો કરાય તો લોકોના કરરૂપે ભરાયેલાં નાણાંનો યોગ્ય ઉપયોગ થશે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;   એક અંદાજ મુજબ એએમસીની હદમાં આવેલી તમામ સ્ટ્રીટલાઈટનું એકલાનું જ બિલ દર મહિને રૂ. એક કરોડ આવે છે. જો એએમસીની યોજના સારી રીતે પાર પડે તો તેઓ રૂ. 40 લાખ બચાવી શકશે. લાઇટિંગ ડિઝાઈનનો વેપાર કરતી કંપની ફેડકો ઇન્ડિયાના મુફદલ દારૂખાનાવાલાએ કહ્યું હતું કે અમે એએમસીના અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી રહ્યા છીએ. અમે શહેરમાં પાઇલોટ પ્રોજેક્ટના એક ભાગરૂપે શહેરમાં લાઈટો ફિટ કરીશું. હાલની લાઈટ સિસ્ટમના પ્રમાણમાં અમારી લાઈટ સિસ્ટમ વધુ કરકસરયુક્ત અને વધુ રોશની ફેલાવે છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે શહેરના માર્ગો પર સોડિયમ લાઈટ જ નાખવામાં આવે છે. 40 વોટના બલ્બમાંથી 150 વોટના બલ્બ જેટલો પ્રકાશ આવે છે.&lt;br /&gt;   એએમસીના અધિક કમિશનર એ. સી. શાહે કહ્યું હતું કે હાલની જાહેર વીજપદ્ધતિને બદલે અમે જે નવી લાઈટો નાખીશું તે વધુ કરકસરયુક્ત અને વધારે પ્રજ્જવલિત હશે. અમે સૌરઊર્જાનો ઉપયોગ કરીને એએમસીના વીજબિલને ઘટાડીશું. વિશ્વના તમામ નિષ્ણાતો પણ માને છે કે વીજળીનું ભવિષ્ય સૌરઊર્જામાં જ છે. હવે 'લેડ' લાઈટથી લોકોએ કામ ચલાવવું પડશે.&lt;br /&gt;   દારૂખાનાવાલાએ કહ્યું હતું કે હવે તો મોટા મોટા બિલ્ડરો અને રિયલ્ટી એસ્ટેટ પણ આ જ સિસ્ટમનો ઉપયોગ કરે છે. 'આ સિસ્ટમ અને ટ્ક્નોલોજી અમારા આગમી પ્રોજેક્ટમાં ખૂબ જ કામ લાગશે.' એમ જાણીતા બિલ્ડર જક્ષય શાહે કહ્યું હતું. જાણીતા આર્કિટેક્ટ યતીન પંડ્યાએ કહ્યું કે ઘરો, ઓફિસો અને જાહેર માર્ગો પર વપરાતી વીજળીને ઘઠાડવાના બે ઉપાય છે. એક તો યોગ્ય રીતે એનો ઉપયોગ થાય અને બીજું કે આપણી ટેક્નોલૉજીમાં સુધારો કરાય. જો આપણે સુધારો કરી શકીશું તો વીજબચત કરાશે.   (જુદા જુદા સમાચાર પત્રોમાંથી સંકલન)&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5264943190384850453?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5264943190384850453/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5264943190384850453&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5264943190384850453'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5264943190384850453'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_31.html' title='સૌરઊર્જાનો ઉપયોગ અમદાવાદનું વીજબિલ ઘટાડશે'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-571083673910406549</id><published>2010-01-25T16:09:00.002+05:30</published><updated>2010-01-25T16:10:52.451+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા તાપી જિલ્લાના સોનગઢ ખાતે સાંસ્કૃતિક મેળો યોજાયો</title><content type='html'>&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;ગુજરાતના 12 જિલ્લાના 10 હજારથી વધારે આદિવાસીઓએ તેમાં ભાગ લઈને &lt;br /&gt;પોતાના કળા-કૌશલ્યની અભિવ્યક્તિ કરી&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;આદિવાસી સંસ્કૃતિ કલા-કૌશલ્ય-ઓળખને જીવંત રાખવા અને આદિવાસીઓના અધિકારો બાબતે જાગૃતિ લાવવાના હેતુથી તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મેળો યોજાઈ ગયો. તા. 16-17 જાન્યુઆરી, 2010 દરમ્યાન યોજાઈ ગયેલા આ મેળામાં ગુજરાતના 12 જિલ્લાના 10 હજારથી વધુ આદિવાસીઓએ ભાગ લીધો. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;પરંપરાગત પોશાકમાં સજ્જ આદિવાસી ભાઈઓ-બહેનો અને બાળકોએ મેળામાં ગૌરવભરી આદિવાસી સંસ્કૃતિની ઓળખ ઊભી કરી. મેળા દરમ્યાન તીરકામઠાં, ગીલોલ, પાવરી, વાંસળી, ઢોલ, ડોવડું, નાચણું તેમ જ પહેરવેશ જેવી હરિફાઈઓ યોજાઈ.&lt;br /&gt;&lt;br /&gt;આદિવાસી મહામંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘો તેમ જ શક્તિ ટ્રસ્ટ-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર-સોનગઢ દ્વારા યોજનારા આ મેળામાં આદિવાસી સમાજના જુદા જુદા પ્રશ્નોને વાચા આપવા એક નાટક પણ ભજવાયું. વૈવિધ્યસભર નાચ, જુદાજુદા પ્રકારના ઢોલ-વાદન તેમ જ લોકગીતોથી મેળામાં ઉત્સવનો માહોલ સજાર્યો.&lt;br /&gt;મેળા દરમ્યાન શેરડી કામદારોના પ્રશ્નો અંગે શક્તિ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા એક નાટકની રજૂઆત થઈ હતી. ઉપરાંત, કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોને આદિવાસી વિસ્તારના મહત્ત્વના વિકાસલક્ષી મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે આવેદન પાઠવવામાં આવ્યું હતું. &lt;br /&gt;આ સાંસ્કૃતિ મેળામાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્ર સરકારના આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી તુષાર ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે તાપી જિલ્લાના કલેક્ટરશ્રી સી. એમ. બલાત ઉપસ્થિત રહ્યા. ઉપરાંત, સ્થાનિક સરકારી તંત્રના અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રજાપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-571083673910406549?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/571083673910406549/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=571083673910406549&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/571083673910406549'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/571083673910406549'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_3682.html' title='આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા તાપી જિલ્લાના સોનગઢ ખાતે સાંસ્કૃતિક મેળો યોજાયો'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-355666040369549559</id><published>2010-01-25T14:26:00.000+05:30</published><updated>2010-01-25T14:26:06.959+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>આવાસ નિર્માણને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવા માટે લોકઆવાસ યાત્રા યોજાઈ</title><content type='html'>&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાઈ ગયેલી આ યાત્રામાં 100થી વધુ લોકોએ ભાગ લીધો&lt;br /&gt;આદિવાસી વિસ્તારમાં પણ આવી યાત્રા યોજવી જોઈએ: તિવારી&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;આવાસ નિર્માણની સ્થિતિને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવાના હેતુથી પશ્ચિમ ભારતના પસંદ કરાયેલા ક્ષેત્રોમાં તાજેતરમાં એક લોક આવાસ યાત્રા યોજાઈ ગઈ. રાજસ્થાન તેમ જ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં યોજાઈ ગયેલી આ યાત્રામાં આવાસ નિર્માણ ક્ષેત્રે વપરાતી બાંધકામ સામગ્રી કેટલે અંશે ઓછું કાર્બન ઉત્પન્ન કરે છે તે સમજવા, આવાસ તેમ જ વસવાટ અંગે શુદ્ધ પાણી અને સ્વચ્છતા જાળવણીના અસરકારક ઉપાયો શોધવા, ભૂકંપ કે વાવાઝોડા જેવી આપદાઓ સામે ટકે તેવી બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખાસ કરીને, ઈન્દિરા આવાસ, સરદાર આવાસ, જેવી સામાજિક આવાસ યોજનાઓમાં થઈ રહેલી નમૂનારૂપ કામગીરી, મકાન બાંધકામમાં સ્થાનિક કારીગરોની ભૂમિકા અને તેમનું ક્ષમતાવર્ધન તેમ જ આવાસ નિર્માણ પ્રક્રિયા દરમ્યાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકોનું થતું નિર્માણ સમજવાનો પણ આ યાત્રાનો હેતુ હતો. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;બેઝીન સાઉથ એશિયા નેટવર્ક, ઉન્નતિ અને સેવા સંસ્થાના સંયુક્ત પ્રયાસથી તા.17 થી 21 જાન્યુઆરી, 2010 દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં યોજાઈ ગયેલી યાત્રામાં સરપંચો, પંચાયત પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને બચતજૂથનું નેતૃત્વ કરનારી મહિલાઓ વગેરે મળીને 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. &lt;br /&gt;લોક આવાસ યાત્રાના અનુભવોની આપ-લે માટે તમામ યાત્રીઓ જાન્યુઆરી 21, 2010ના રોજ અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા. અહીં ખાસ વિશેષજ્ઞ વ્યક્તિઓએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. સેપ્ટના ડાયરેક્ટર શ્રી આર. એન. વકીલ સાહેબે આ પ્રયત્નની પ્રશંસા કરી હતી અને સેપ્ટને આ પ્રક્રિયામાં જોડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ સત્રમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે આદિવાસી વિભાગના સેક્રેટરી શ્રી એ. એમ. તિવારી (આઈએએસ)એ હાજર રહીને આદિવાસી વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા દસ મુદ્દાના કાર્યક્રમની જાણકારી આપી હતી. તેમણે આદિવાસી પ્રજાના વિકાસ માટે આવાસની ભૂમિકા તથા આવાસની સહાય પૂરી પાડવા માટે સરકારે ઘડેલા નીતિનિયમો તથા મોનિટરિંગ પદ્ધતિની વિગતવાર સમજ આપી હતી. તેમણે આવી યાત્રા આદિવાસી વિસ્તારમાં કરવા અંગે પણ સૂચન કર્યું હતું. એનસીપીડીપી સંસ્થાના વડા અને ટેક્નોક્રેટ શ્રી રાજેન્દ્ર દેસાઈ તથા શ્રી સુરેખાબહેને બાંધકામ ક્ષેત્રે 'ઊજાર્ બચાવનો કન્સેપ્ટ' કઈ રીતે લાગુ પાડી શકાય અને તે કેટલો સુસંગત છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.&lt;br /&gt;સેવા પ્રેરિત 'સેવા નિર્માણ'ના શ્રી નીતાબહેન પટેલે, સેવાની સહાયથી ભૂકંપ પછી પુનર્વસન માટે આવાસ નિર્માણ પ્રક્રિયાને વેગવંતી બનાવવાના જે પ્રયત્નો કરવામાં આવેલા તે અંગે અમલીકરણ દરમ્યાન ઊભા થયેલા પ્રશ્નો અને તેનાં નિરાકરણ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી અનઘા મહાજનીએ કારીગરોની બાંધકામ પદ્ધતિ અંગે જાગૃતિ વધારવા માટે થયેલા સંસ્થાકીય પ્રયત્નો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉન્નતિ સંસ્થાના ડાયરેક્ટર શ્રી બિનોય આચાર્યએ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી અને આગળની દિશા કેવી હોઈ શકે તે અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. યાત્રા દરમ્યાન લોકોની મુલાકાતની એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.&lt;br /&gt;આ યાત્રાના અનુભવો અને જાણકારીનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થઈ રહેલી 'ગ્રામીણ આવાસ નીતિ'માં ફેરફારો સૂચવવા માટે ખૂબ ઉપયોગી થશે. પરંપરાગત બાંધકામ પદ્ધતિઓમાં થોડોક સુધારો કરી તેનો વ્યાપ વધારવાની જરૂર છે એમ યાત્રામાં ઉપસ્થિત પ્રતિનિધિઓનું મંતવ્ય હતું.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-355666040369549559?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/355666040369549559/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=355666040369549559&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/355666040369549559'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/355666040369549559'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_25.html' title='આવાસ નિર્માણને ખાસ દૃષ્ટિબિંદુથી સમજવા માટે લોકઆવાસ યાત્રા યોજાઈ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-8297842147379651315</id><published>2010-01-20T15:45:00.000+05:30</published><updated>2010-01-20T15:45:57.054+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>દેશ 'સેવા' એટલે આ...</title><content type='html'>&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;દેશ માટે જીવ આપી દેનારા શહીદોના બલિદાનનું ઋણ ચૂકવવાનું આખા દેશે કરવા જેવું કામ સુરતના આ દેશસેવકો કરી રહ્યા છે&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- અજય કાનાણી&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;સરહદે લડદો-લડતો કોઈ વીર સુપુત્ર દુશ્મનની ગોળી કે બૉમ્બના હુમલાથી શહીદ થાય છે ત્યારે દેશને મોટી ખોટ જાય છે. એથીય મોટી ખોટ એના પરિવારને જાય છે. દેશ માટે તો એકની સામે એક હજાર લડનારા તૈયાર હોય છે, પણ જે પરિવારનો સપુત શહીદ થયો છે એ પરિવારને 'સંભાળનારો' બીજો કોઈ સપુત એ પરિવારમાં નથી હોતો.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;અત્યાર સુધી મોટેભાગે એવું જ જોવા મળ્યું છે કે, દેશ માટે શહીદ થનારા સૈનિકો એના પરિવારના એક માત્ર સંતાન હોય છે. એટલું જ નહીં, એ સૈનિકનો પરિવાર અતિ ગરીબ પણ હોય છે. ત્યારે એ પરિવારનું કોણ? એનો જવાબ 'સરકાર' જ હોય છે. તેમ છતાં, શહીદોના પરિવારોને સરકારી સહાય માટે દર-બદર ભટકવું પડે છે એય ક્યાં અજાણ્યું છે? વર્ષો વીતી જાય છે, બધા ભૂલી જાય છે અને માત્ર દેશભક્તિનાં ગાણાં કે સ્મૃતિચિહ્નોથી પેટ નથી ભરાતું એ પણ એટલું જ જાણીતું છે. ત્યારે સુરત શહેરમાં 'જય જવાન નાગરિક સમિતિ' નામની એક સંસ્થા છેલ્લા એક દસકાથી શહીદોના નોંધારા પરિવારજનોને સંભાળવાની નક્કર દેશ સેવા કરી રહી છે.&lt;br /&gt;&lt;br /&gt;સુરતમાં વધુ સક્રિય અને સેવાભાવી 'સૌરાષ્ટ્ર પટેલ સમાજ' સંચાલિત આ સમિતિ દર વર્ષે ગુજરાતના વતની અને દેશમાં ગમે ત્યાં ફરજ દરમ્યાન શહીદ થનારા સૈનિકો તેમ જ ગુજરાતની ભૂમિમાં રક્ષા કાજે લોહી રેડી દેનારા કોઈ પણ રાજ્યના જવાનના પરિવારને નક્કર નાણાકીય સહાયથી સન્માને છે. સરેરાશ દરેક પરિવારને દોઢથી બે લાખની રોકડ સહાય આપવામાં આવે છે.&lt;br /&gt;&lt;br /&gt;સમિતિના ટ્રસ્ટી કાનજીભાઈ ભાલાળા જણાવે છે કે, 'સમિતિ દ્વારા અત્યાર સુધીમાં 124 શહીદ સૈનિકોના પરિવારોને રૂપિયા 1 કરોડ, 83 લાખ, 80 હજાર અને ત્રણસો રૂપિયાની રોકડ સહાય અર્પણ થઈ ચૂકી છે. ગુજરાતમાં શહીદ થનારા દરેક જવાનની અમે જાતે શોધખોળ કરીએ છીએ. શક્ય હોય તો તેને સમિતિના ખર્ચે સુરત બોલાવીએ છીએ અથવા તો અમે સૌ ટ્રસ્ટીઓ રૂબરૂ જઈને ત્યાં સહાય આપીએ છીએ.' આ કાર્ય તો આખા દેશ માટે ગર્વરૂપ છે. ટ્રસ્ટી સુરેશભાઈ પટેલ તથા દેવચંદબાઈ કાકડિયા જણાવે છે કે, 'કમનસીબે, આ કાર્યની રાષ્ટ્રીય સ્તરે જેટલી લેવાવી જોઈએ તેટલી નોંધ નથી લેવાઈ.' અત્યાર સુધીમાં શહીદોના પરિવારોને આપવા માટે કોઈ દાતા પાસેથી દાન પણ લેવામાં નથી આવ્યું. &lt;br /&gt;&lt;br /&gt;સરકારથી પણ કદાચ વધુ કામ આ 'જય જવાન નાગરિક સમિતિ' કરી રહી છે. પરંતુ આ કાર્ય કરવામાં સરકારની કોઈ સહાય મળે છે ખરી? જવાબમાં કાનજીભાઈ ભાલાળા કહે છે કે, 'હજુ સુધી એવી કોઈ પરોક્ષ સહાય પણ મળી નથી.' નવાઈની વાત તો એ છે કે, સરકાર તરફથી આ સમિતિને કોઈ પ્રોત્સાહનનો બે લીટી લખેલો પત્ર પણ નથી મળ્યો. એટલું જ નહીં, જે-જે સૈનિકો શહીદ થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ સમિતિના સભ્યો જહેમત ઉઠાવીને શોધી લાવે છે. ત્યારે સવાલ એ થાય છે કે, રાજ્ય અને જિલ્લાના 'સૈનિક કલ્યાણ બૉર્ડ' કરે છે શું? નાગરિક સમિતિ, આ બૉર્ડના અધિકારીઓને દસ વર્ષથી આમંત્રણ પણ આપે છે, એ લોકો દર્શકો થઈને આવે છે અને ચાલ્યા જાય છે. આ સમિતિના દરેક કાર્યક્રમોમાં નિયમિત હાજર રહેતા સુરતના રત્નકલાકાર મનસુખભાઈ હિરપરા સરકારને મેણું મારતાં કહે છે કે, 'રાજ્ય સૈનિક કલ્યાણ બૉર્ડ'નું પાટિયું ખરેખર તો નાગરિક સમિતિના દરવાજે લાગી જવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;કારગીલ યુદ્ધમાં ગુજરાતના જે બાર સૈનિકો શહાદત વહોર્યા હતા, તેને આ સમિતિએ વિશિષ્ટ રીતે બિરદાવ્યા હતા. એ તમામ 12 પરિવારોના ઘરે સમિતિના સભ્યોએ રૂબરૂ જઈને તમામને ચાર-ચાર લાખની સહાય અર્પણ કરી હતી. આવી જ બીજી ઘટનામાં કચ્છના ભૂકંપમાં ભુજ ખાતેના ઍરફોર્સ ભવન ધરાશયી થતાં કુલ 32 જવાનો ચગદાઈ ગયા હતા. આ 32 જવાનો દેશનાં 22 રાજ્યોના હતા. સમિતિએ એ તમામને પોતાના ખર્ચે સુરત તેડાવી એ તમામને દોઢ-દોઢ લાખની સહાય આપીને દુઃખમુક્ત કર્યા હતા.  અક્ષરધામ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વાત હોય કે અન્ય કોઈ, અનેક ઘટનાઓમાં દેશ કાજે શહીદ થનારા જવાનોના પરિવારોને આ સમિતિ બિરદાવે છે, કદર કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;પરંતુ નોંધારા પરિવારને અઢળક પૈસા આપી દેવા ખાતર આપી પણ નથી દેવાતા. સમિતિની સેવા કરવાની 'સ્ટાઈલ' પણ હટકે છે. કાનજીભાઈ ભાલાળા જણાવે છે કે, 'મોટેભાગે શહીદ થનારા સૈનિકો યુવાન હોય છે. મોટેભાગે તેમના લગ્ન અને શહાદત વચ્ચે લાંબો ગાળો પણ નથી હોતો. આથી શક્ય છે કે, શહીદની પત્ની પુનઃલગ્ન કરી લે.' કાનજીભાઈ આગળ કહે છે કે, '.. અને આમેય બીજા લગ્ન કરી લે કે પિયર ચાલી જાય તો શહીદના ગરીબ મા-બાપનો આધાર શું? કાનજીભાઈ ઉત્સાહ સાથે કહે છે કે, 'આથી જ અમે સૈનિક દીઠ બે લાખની સહાયમાં એક લાખનો ચેક શહીદની વિધવાને આપીએ છીએ અને એક લાખ રૂપિયા સૈનિકના મા-બાપને આપીએ છીએ. સમિતિ, શહીદના પરિવારને સ્ટેજ ઉપર દસ મિનિટ સુધી સાથે રાખીને એમનો સંપૂર્ણ પરિચય, સૈનિકના બલિદાન અને વર્તમાન સ્થિતિની વિગતો લોકોને જણાવે છે. એટલું જ નહીં, પરિવારને શાલ, પુસ્તક અને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવે છે.  સુરત અને સૌરાષ્ટ્રમાં લગભગ મોટા સમારોહોનું સ્ટેજ સંચાલન કરતા કાનજીભાઈ ભાલાળા પોતાની વિશિષ્ટ શૈલીથી જે રજૂઆત કરે છે તેનાથી હાજર કોઈની પણ આંખ આંસું વગરની રહેતી નથી. એટલું જ નહીં, આ કાર્યક્રમનો માહોલ પણ સંપૂર્ણપણે દેશભક્તિમય હોય છે. શહીદોની તસવીરો સામે શહીદો જેટલા દીવડા પેટાવેલા હોય છે. આવનારા દરેક તેને સલામ-નમન કરતા જાય છે. આવનારા અને આયોજકો તમામ માટે સફેદ રંગનો ડ્રેસ કોડ ફરજિયાત રાખવામાં આવે છે. તમામ પરિવારોને રોકાણ-જમવાની પણ સુંદર વ્યવસ્થા હોય છે.&lt;br /&gt;&lt;br /&gt;પોતાને કાર્યકરો તરીકે ખપાવતા આ બધા જ આયોજકો સુરત શહેરના મોટા-મોટા ઉદ્યોગપતિઓ છે. તેઓ સમય અને નાણું આપીને આખા દેશે કરવા જેવું કામ એકલે હાથે કરી રહ્યા છે એ વંદનીય છે. આ ફંડ માટે પોતાના આખા દિવસની કમાણી આપી દેનારા સામાન્ય રત્નકલાકારોને પણ સૈનિકો જેવી જ સલામ મારવી રહી...!!!&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-8297842147379651315?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/8297842147379651315/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=8297842147379651315&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8297842147379651315'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8297842147379651315'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_20.html' title='દેશ &apos;સેવા&apos; એટલે આ...'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2715675899538283307</id><published>2010-01-09T15:44:00.000+05:30</published><updated>2010-01-09T15:44:03.439+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>ભણતર પાંચ ચોપડીનું અને ગણતર પાંચ હજાર પુસ્તકોનું ચોરણી ઝભ્ભાના પોશાકમાં જીવતી-જાગતી લાઈબ્રેરી જેવા ઉકાભાઈ વઘાસિયા</title><content type='html'>આ વાચનવીરને વાંચતા કરનાર 'હીટલર'&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;- અજય કાનાણી&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;બેએક વર્ષ પહેલાંની આ વાત છે. મહુવામાં યોજાયેલા અસ્મિતા પર્વનો પહેલો અધ્યાય પૂર્ણ થઈ ચૂક્યો હતો. સાહિત્યકારો એકબીજાને મળી રહ્યા હતા. ભાવકો પોતાના પ્રિય સાહિત્યકારોને મળવા, એમના ઑટોગ્રાફ, ફોટોગ્રાફ લેવા પડાપડી કરી રહ્યા હતા. સભા મંડપમાં મેદનીનો પાર નથી. એવામાં કવિઓ, લેખકોનું ધ્યાન 70 વર્ષના વડીલ જેવા દેખાતા એક વૃદ્ધ પર પડે છે. એમને તરત જ આવકારતા કહે છે, 'ઓહોહોહો... આવો ઉકાબાવા, આવો આવો, બોલો શું ચાલે છે? હમણાં કેમ દેખાતાં નથી? ત્યાં ઉપસ્થિત ભાવકો આ ઘટના જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. જેના હસ્તાક્ષરો લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા એ સાહિત્યકારો સામેથી આ બાપાને બોલાવી રહ્યા છે?&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;થોડીક ખણખોદ કરતાં માલૂમ પડ્યું કે, આ 'બાપા' તો વાચનપ્રેમી માણસ છે. એ ખૂબ જ વાંચે છે. તો પણ વાંચ્યા કરવાથી કંઈ સાહિત્યની સેલિબ્રિટીઓ સાથે ઘરોબો થોડો બંધાય? ના, આ વડીલ માત્ર વાંચતા નથી. વાંચેલું જીવનમાં પણ ઉતારે છે. પોતે કલમ નથી ચલાવતાં એટલો જ ફરક છે. બાકી આ માણસ 'સાહિત્ય પરિષદો'માં સ્ટેજમાં સ્થાન ભોગવે એમ છે.&lt;br /&gt;&lt;br /&gt;આવું બધું જાણીને મેં પણ ઉકાબાપાની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આથી હું અને મારો સામાન ઉકાબાપાને મળવા નીકળી પડ્યા. જૂનાગઢ જિલ્લાના છેવાડાના માંડ-માંડ જડે એવા આંબાવડ ગામમાં તેમના ઘરે ગયો. બાપા નજરે ન ચડ્યા તેથી પૂછ્યું, ક્યાં ગ્યા ઉકાબાપા? ઘરમાંથી જવાબ મળ્યો કે, 'ઉને(ઉના) હટાણું કરવા ગયા છે, તમે બેસો...' ચાલો, બાપા મળી જશે એવા હરખમાં ઉકાબાપાનું ઘર નિરખવા લાગ્યો. ચારેબાજુ પુસ્તકો. ઉકાબાપા પોતે મોટા ખેડૂત છે. તો પણ એમનાં ઘરમાં ખેતીનો સામાન ઓછો અને પુસ્તકો વધુ દેખાય છે. બારી, ખાનાં બધે જ પુસ્તકો છે, પથારી ઉપર પુસ્તકો, ઓશિકા ઉપર અને ઓશિકા નીચે પુસ્તકો. થોડીવારમાં ઉકાભાઈ આવ્યા. તેમના હાથમાં એક ભરેલી થેલી દેખાઈ. ત્યારે અમે સવાલ કર્યો કે, તમે તો હટાણું કરવા ગયા હતા, તેનો સામાન કેમ દેખાતો નથી? પડછંદ અને ઊંચા શરીરવાળા માત્ર પાંચ જ ચોપડી ભણેલા ઉકાભાઈ હરિભાઈ વઘાસિયાએ થેલી ખોલીને બતાવ્યું કે, આ રહ્યું હટાણું? ખરેખર મને વિશ્વાસ ન બેઠો. એ થેલીમાં પુસ્તકો હતાં!&lt;br /&gt;&lt;br /&gt;હા, 72 વર્ષીય ઉકાભાઈ પુસ્તકોનું હટાણું કરવા જાય છે, નિયમિત. એ તો કંઈ નથી. ઉકાભાઈએ 15 બાય 18 ફૂટનો એક ઓરડો ખાસ આ પુસ્તકો માટે ફાળવ્યો છે. એમાં આખી એક મીની લાઈબ્રેરી વિકસાવી છે. પાંચસો-હજાર નહીં પણ પૂરાં આઠ હજાર પુસ્તકો સમાવ્યાં છે. એટલું જ નહીં, આમાંનાં નેવું ટકા પુસ્તકો ઉકાભાઈએ વાંચી નાખ્યાં છે, તેમ જ બે હજાર પુસ્તકો ઉપર તો ઉકાભાઈની બેથી ત્રણ વખત નજર ફરી હશે. પોતે સતત વાંચતા રહે છે. એમ તો એમને મોટી ખેતી પણ છે. પરંતુ વાચનની વાવણી એટલી ગમે છે કે પાણી વાળતાં-વાળતાં પણ વાંચતા હોય છે. એક કેરામાં પાણી પહોંચી વળે ત્યાં સુધી દસેક પાનાં વાંચી નાખે. દિવસમાં વ્યસ્ત કામમાં પણ તેઓ બે-ત્રણ કલાક વાચનને ફાળવી લે છે. અરે, દરરોજ રાતે તેઓ દોઢ-બે વાગ્યા સુધી વાંચતા રહે છે. એમના પાડોશમાં રહેતા મંજુલાબહેન સાવલિયા કહે છે કે, 'કદાચ અમારો દરવાજો ખુલ્લો રહી જાય તો પણ અમારે રાતે કોઈ ચિંતા નથી રહેતી. ઉકાબાપાના ઘરમાં લાઈટ ચાલુ જ હોય છે...'&lt;br /&gt;&lt;br /&gt;આમેય, જે દિવસે ઉકાભાઈ વાંચી ન શકે એ દિવસે એમને ઊંઘ આવતી નથી. પુસ્તકો ઉપરાંત, તેઓ અનેક સામયિકો, મુખપત્રો પણ મંગાવે છે. આંબાવડ ગામમાં છાપાં આવી નથી શકતા એટલે તેઓ અખબાર વાંચી શકતા નથી. બાકી, ગુજરાતનું કોઈ એવું સામયિક નહીં હોય કે જેને આ બાપાએ વાંચ્યું ન હોય! પુનરુત્થાન, પરબ, શબ્દ સૃષ્ટિ અને અખંડ આનંદ જેવાં ઉમદા સામયિકો તો ઉકાભાઈના ઘરે વીસ-ત્રીસ વરસથી આવી રહ્યાં છે. એટલું જ નહીં, તમામ જ્ઞાતિનાં મુખપત્રો પણ તેઓ મંગાવે છે. &lt;br /&gt;&lt;br /&gt;પણ આટલું બધું જ વાંચી શકો છો? ઉકાભાઈ કહે છે કે, બધું તો વાંચી ન શકું, પણ નજર ફરી ન હોય એવું એકેય પાનું ન હોય. આ ઉપરાંત, લાઈબ્રેરીઓમાં પણ દુર્લભ હોય એવા ગ્રંથો અને પુસ્તકો આ ખેડૂતની લાઈબ્રેરીમાં મોજૂદ છે. વળી, વાંચવાનું એટલે વાર્તાઓ જ વાંચવી એવું નથી. ઉકાભાઈ હરેક ક્ષેત્રનું વાચન કરે છે. એમને અધ્યાત્મનીય ખબર હોય તો વિજ્ઞાનની વાતો પણ એટલા જ રસથી કરી શકે. એટલું જ નહીં, માત્ર તેમનો પહેરવેશ જ ગામડાંના ભાભા જેવો છે, પણ તેમને હોમીભાભા વિશેય પ્રચુર જ્ઞાન છે. એક વખત તો તેઓએ ગુજરાતના એક ઇતિહાસકારના પુસ્તકમાંથી ભૂલ શોધી કાઢી અને એ લેખકને પણ કાન પકડવો પડ્યો હતો. તેમનાં સાત હજાર પુસ્તકોનાં વાચનની અસર પણ હવે તેમની આભામાં દેખાઈ આવે છે. ભલે ગામડિયા લાગે પણ શિસ્ત, સંસ્કાર, વિવેક અને ભાષાશુદ્ધિવાળી બોલી બોલતા હોય ત્યારે લાગે કે આ કોઈ મોટા ગજાના સારસ્વત છે! અને તેઓ છે પણ ખરાં, ગુજરાતના પ્રબુદ્ધ લેખકો, સાહિત્યકારો અને કવિઓ સાથે તેમને ઘનિષ્ઠ સંપર્કો છે. કેટલાક સાથે પત્રના તો કેટલાક સાથે કંકોતરીના પણ સંબંધો છે. વળી, એ મહાનુભાવો ઉકાબાપાના મહેમાન પણ બનતા રહે છે.&lt;br /&gt;&lt;br /&gt;ઉકાભાઈ કહે છે કે, 'વાચનથી મારી સંકૂચિત દૃષ્ટિ છૂટી છે. હું કંઠીમુક્ત થયો છું અને સમાનદૃષ્ટિ આવી છે.' વધુમાં ઉકાભાઈ કહે છે કે, 'હું ધાર્મિક કથા કદીય સાંભળતો નથી, પરંતુ સાહિત્યનો કાર્યક્રમ હોય તો હું પાંચસો કિલોમીટર દૂર પણ જાઉં છું.'&lt;br /&gt;&lt;br /&gt;ઉકાબાપા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના આજીવન સભ્ય છે અને એવી જ બીજી કેટલીય સભાઓમાં તેઓ એક અચ્છા વિવેચક તરીકે કળાઈ આવે છે. તમે વાંચવાનું શરૂ ક્યારથી કર્યું? ઉકાભાઈનો જવાબ છે કે, 'હું સમજણો થયો ત્યારથી વાંચુ છું, કે હું વાંચીને સમજણો થયો એ મને યાદ નથી..' પણ વાચનનો આટલો જ શોખ હતો તો પછી ભણ્યા કેમ નહીં? 'કારણ કે, હું મારી માતા દૂધીબાના પેટમાં હતો ત્યારે જ બાપુજી ગુજરી ગયા. કાકા મોહનભાઈએ મારો ઉછેર કર્યો. વિધવા મા અને ગરીબી. એટલે બાળપણથી જ ખેતીમાં જોડાઈ ગયો અને પાંચ ધોરણ તો માંડ ભણી શક્યો.'&lt;br /&gt;&lt;br /&gt;પરંતુ આ વાચનવીરને વાંચતા કરનાર કોઈ હોય તો તે 'હીટલર' છે. ઉકાભાઈ આગળ જણાવે છે કે, એ વખતે વાડીએ મારા બાપુજીના અભ્યાસ વખતની હીટલરની ચોપડી મળી. જેવું-તેવું વાંચતા આવડે તોય મજા પડી અને આજે તેઓએ સાત હજાર પુસ્તકો વાંચી નાખ્યાં છે. તેઓ ભણ્યા ભલે ઓછું હોય, પણ તેમની લાઈબ્રેરીમાં અંગ્રેજી અને હિન્દી પુસ્તકો પણ છે. ઉકાભાઈ આ પુસ્તકો પણ વાંચે છે. સમજવા જેવું સમજી પણ જાય છે. આ પુરાવો તેમની લાઈબ્રેરીમાં પડેલાં પુસ્તકોમાં જોવા મળે છે. લગભગ તમામ પુસ્તકોમાં લગભગ દરેક પાના પર તેમણે કરેલી અન્ડરલાઈન હોય છે તેમ જ ઠેર-ઠેર નોંધો જોવા મળે છે. &lt;br /&gt;&lt;br /&gt;આમ, આજે જીવનના આઠમા દસકમાં પણ તેઓ ભરપૂર વાંચી રહ્યા છે. તેમણે આ વાચનમાં લાખો રૂપિયાનું રોકાણ કરી નાખ્યું છે. તેમનો પરિવાર પણ ઉકાભાઈના આ શોખથી ખભેખભો મીલાવી રહ્યો છે. મતલબ કે, એમના ધર્મપત્ની સવિતાબહેનને પણ વાચનનું ઘેલું છે. સવિતાબહેન પણ વાંચતા રહે છે. એમના બે પુત્ર વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈને પણ વાચનનો શોખ છે. વલ્લભભાઈ તો ક્યારેક અખબારોમાં લઘુવાર્તાઓ લખતા પણ રહે છે. તો વિઠ્ઠલભાઈની ચાર વરસની દીકરી મુન્નીને તો 'વાંચવાની ના પાડવી પડે છે.' આ ઘરનાં બાળકો પુસ્તકોના સાનિધ્યમાં ઉછરી રહ્યાં છે. પુસ્તકોના ઘેઘુર વડલા જેવા ઉકાભાઈને મળ્યા પછી એક વખત તો તેમને વંદન થઈ જ જાય છે.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2715675899538283307?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2715675899538283307/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2715675899538283307&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2715675899538283307'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2715675899538283307'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post_09.html' title='ભણતર પાંચ ચોપડીનું અને ગણતર પાંચ હજાર પુસ્તકોનું ચોરણી ઝભ્ભાના પોશાકમાં જીવતી-જાગતી લાઈબ્રેરી જેવા ઉકાભાઈ વઘાસિયા'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2832168867204886867</id><published>2010-01-01T15:32:00.001+05:30</published><updated>2010-01-01T15:35:32.674+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>'સેવા' દ્વારા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનો પ્રારંભ</title><content type='html'>સંગીતા સોલંકી મહિલાઓને સ્વાશ્રયી બનાવતી સંસ્થા 'સેવા'ના કૉમ્પ્યુટર વર્ગમાં જોડાઈ એ પહેલાં ઘરમાં જ રોકાયેલી રહેતી હતી. જો કે, 'સેવા'માં જોડાયા પછી એના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને હવે એ એડિટિંગ ટેબલ પર બેસી રેડિયો કાર્યક્રમનું સંકલન કરે છે. 'રૂડીનો રેડિયો' નામના આ રેડિયોમાં સંગીતા કાર્યક્રમની ગુમવત્તા સુધારવા પ્રયાસો કરે છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;અમદાવાદ પાસેના મણિપુર વિસ્તારમાં 'સેવા' દ્વારા સંચાલિત આ રેડિયોમાં સંગીતા કામ કરે છે. શિક્ષણની સાથે મનોરંજન આપતા આ રેડિયોને એના વડા મથક મણિપુરની આસપાસનાં કેટલાંક ગામડાંમાં સાંભળી શકાય છે. અગાઉ આ ગામની મહિલાઓ ઘરે અથવા તો ખેતરમાં મજૂરી કરતી અથવા તો ગોબરથી છાણાં બનાવતી હતી. 'સેવા'નો 'રૂડીનો રેડિયો' શરૂ થતાં જ અનેક મહિલાઓ એની નિર્માત્રીઓ બની છે તો કેટલીક એની સેવામાં પણ જોડાઈ છે. આ મહિલાઓને રેડિયો જોકી બનવાની પણ તક મળી છે. મણિપુરના એના વડા મથકમાં ગુરુવારે 'રૂડીનો રેડિયો'ની સત્તાવાર શરૂઆત કરાઈ હતી. સેંકડો મહિલાઓ માટે એ રિડીયો તેમને સ્વાશ્રય, રોજગારી, કારકિર્દી વિકલ્પ અને નાગરિક સમસ્યા અંગે જાણવાનો મંચ આપશે. તેઓ આ રેડિયાને સાંભળશે અને એમના વિસ્તારની જાહેર કલ્યાણની, માર્ગ, પાણી વિતરણ વગેરે યોજનાઓનો કેટલા લોગોને લાભ મળ્યો એ પણ જાણી શકશે. જો કોઈને વધામણાં આપવાં હોય તો આ રેડિયો મારફત એ પણ કરી શકાય છે. એ માટેનો ખાસ કાર્યક્રમ છે 'વધામણાં'.&lt;br /&gt;&lt;br /&gt;'સેવા'એકેડમીનાં મેનેજિંગ ડાયરેક્ટર નમ્રતા બાલીએ કહ્યું હતું કે 'અમે રોજ આઠ કલાક કાર્યક્રમોનું પ્રસારણ કરીશું. આ કાર્યક્રમોને અમે આઠ વિભાગમાં વહેંચીશું. આ કાર્યક્રમોમાં ગ્રામીણ વિસ્તારની મહિલાઓની સમસ્યાઓ સહિતની અન્ય બાબતો આવરી લઈશું. ખોરાકમાં સાત્વિક તત્વો કયાં હોય, ગામડાંના વડીલોના અનુભવો કેવા કામ આવે છે વગેરે બાબતોને પણ અમે અમારા રેડિયો મારફતે લોકો સુધી પહોંચાડીશું.' આ રેડિયોને આસપાસનાં 20 ગામડાંમાં સાંભળી શકાય છે. (જુદા જુદા સમાચાર પત્રોમાંથી સંકલન)&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2832168867204886867?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2832168867204886867/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2832168867204886867&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2832168867204886867'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2832168867204886867'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2010/01/blog-post.html' title='&apos;સેવા&apos; દ્વારા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનો પ્રારંભ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4783699113421274667</id><published>2009-12-26T14:42:00.000+05:30</published><updated>2009-12-26T14:42:43.502+05:30</updated><title type='text'>બી.ટી. રીંગણઃ હવે નિર્ણય પ્રજાએ લેવાનો છે</title><content type='html'>&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;બી.ટી.નું ઝેર જમીનને બગાડે છે એવું દિલ્લીની એક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના વિજ્ઞાનીનું તારણ&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;મોન્સેન્ટો કંપનીના જ અખતરામાં સાબિત થયું છે કે, બી.ટી. પાક ખાવાથી પ્રાણીઓને નુકસાન થાય છે&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- જગત જતનકર&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;br /&gt;બી.ટી. કપાસના કડવા-મીઠા-કડવા અનુભવો પછી હવે વારો આવ્યો છે, બી.ટી. રીંગણનો. આમ તો છેલ્લાં પાંચેક વરસથી બી.ટી. રીંગણ ચર્ચાનાં ચગડોળે ચઢેલાં છે. વિશેષ ચર્ચા એટલે થાય છે કે તે ભારતમાં મંજૂરીની વાટ જોઈને ઊભેલો પહેલો ખાદ્ય પાક છે અને બીજું દુનિયામાં હજી સુધી ક્યાંય બી.ટી. રીંગણને મંજૂરી અપાઈ નથી. વળી, માત્ર બી.ટી. રીંગણ જ શું કામ? તેની પાછળ આવી રહી છે, જનીન રૂપાંતરિત પાકોની મોટી લંગાર, જેમાંના મોટા ભાગના નફાખોર કંપનીઓએ વિકસાવ્યા છે. કેટલાંક રાષ્ટ્રિય સંશોધન કેન્દ્રો અને વિશ્વવિદ્યાલયો પણ આવા પાકો અંગે સંશોધનો કરી રહ્યાં છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;ભારતમાં જનીન રૂપાંતરણ(જીનેટિક મોડિફિકેશન)ના કામને આખરી મંજૂરી આપી સરકારને ભલામણ કરવાનું કામ કરે છે, જીનેટિક એન્જિનિયરીંગ એપ્રુવલ કમિટી (જીઈએસી). નાના સૂક્ષ્મ જીવોથી માંડી કોઈ પણ પાક-વનસ્પતિ કે પ્રાણીના જનીનોમાં ફેરફાર કરવા, તેવા સજીવો કે તેની પેદાશો વિદેશથી મંગાવવી, તેના પર સંશોધનો કરવાં, તેના પરિણામો પર નજર રાખવી  અને આખરે લોકવપરાશમાં મૂકવાની મંજૂરી આપવાનું કામ તેને સોંપાયું છે. ગઈ તારીખ 14મી ઑક્ટોબરે દિલ્લીમાં મળેલી 'જીઈએસી'ની મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ ભારતમાં બી.ટી. રીંગણની ખેતીની છૂટ અપાઇ છે. અલબત્ત, એ આપેલી મંજૂરીને બીજે જ દિવસે કેન્દ્રના પર્યાવરણમંત્રી શ્રી જયરામ રમેશે જાહેર કર્યું કે, 'જીઈએસી'એ ભલે મંજૂરી આપી પણ દેશભરમાં આ અંગે પ્રજા સાથે સંવાદ થશે અને પછી જ આખરી નિર્ણય લેવાશે. આગામી 3-4 માસ દરમ્યાન બી.ટી.રીંગણ અંગેનો આખરી નિર્ણય લેવામાં પ્રજાએ ચાવીરૂપ ભૂમિકા ભજવવાની છે. દેશભરના વિજ્ઞાનીઓ, ખેડૂતો, ગ્રાહકો, રાજકીય નેતાઓ, નીતિ-નિર્ધારકો, પર્યાવરણ અને આરોગ્યની ચિંતા સેવનારા અને દેશનો વિકાસ ઈચ્છનારા પોતપોતાના અભિપ્રાયો રજૂ કરશે. આ અભિપ્રાયોને આધારે આખરી નિર્ણય લેવાશે તેમ માનીએ. લોકશાહીમાં આવો અભિપ્રાય માહિતી અને સમજને આધારે અપાય તે જરૂરી છે. આ લેખ બી.ટી. રીંગણ અંગે સામાન્ય નાગરિકને માહિતગાર કરવાના આશયથી લખ્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;રીંગણનું ભારતમાં સ્થાન&lt;/b&gt;&lt;br /&gt;રીંગણ ભારતભરમાં સૌથી પ્રચલિત શાકમાંનું એક છે. કહેવાય છે કે રીંગણની ઉત્ક્રાંતિ જ ભારતમાં થઈ છે. પરિણામે અહીં રીંગણની 2500 જેટલી જાતો પ્રચલિત છે. વિવિધ આકાર, રંગ, સ્વાદનાં રીંગણ જોવા મળે. વિવિધ જમીન-હવામાનને અનુકૂળ જાતો કુદરતે બનાવી છે. ભારતના લોકો તેમના પરંપરાગત ખોરાકમાં તેનો અનેક રીતે ઉપયોગ કરે છે. કહેવાય છે કે ભારતમાં 14 લાખ એકર જમીનમાં તેની ખેતી થાય છે. રીંગણના ઉત્પાદનમાં દુનિયામાં બીજા નંબરે ભારત (ચીન પછી) છે, જે દુનિયાના કુલ ઉત્પાદનનો 26 ટકા હિસ્સો ધરાવે છે. દેશનો રીંગણનો ધંધો આશરે 9600 કરોડ રૂપિયાનો છે. &lt;br /&gt;&lt;br /&gt;બી.ટી. રીંગણ શું છે?&lt;br /&gt;અમેરિકન બહુરાષ્ટ્રિય બીજ કંપની મોન્સેન્ટોની ભાગીદારીથી ચાલતી ભારતીય કંપની મોન્સેન્ટો-મહિકો બાયોટેક દ્વારા તૈયાર કરાયેલા બી.ટી. રીંગણમાં એવું જનીન (જીન) દાખલ કરાયું છે કે રીંગણનાં આનુવાંશિક લક્ષણોના ભાગરૂપ બની ગયેલા આ જનીન સતત ઝેર પેદા કરી આખા છોડને ઝેરી બનાવે છે. આ જનીન એક જમીનજન્ય જીવાણુ 'બેસીલસ થુરિંજિએન્સિસ' (બીટી)માંથી લેવાયો છે. બી.ટી. કપાસમાં પણ આ જ ટેકનોલૉજી વપરાઈ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બી.ટી. રીંગણનો વિવાદ&lt;/b&gt;&lt;br /&gt;બી.ટી. રીંગણની તરફેણ કરનારા (ખાસ કરીને મોન્સેન્ટો-મહિકો બાયોટેક કંપની) કહે છે કે, આ રીંગણથી જંતુનાશકોનો વપરાશ ઘટશે અને ખેડૂતોને દર વરસે 4000 કરોડ રૂપિયાનો ફાયદો થશે. તેની સામે પર્યાવરણ, આરોગ્ય અને દેશની ખેતીના સાર્વભૌમની ચિંતા કરનારાની દલીલો પણ સમજવા જેવી છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;બી.ટી. રીંગણની જરૂર ખરી?&lt;/b&gt;&lt;br /&gt;સવાલ લાખ રૂપિયાનો છે. બી.ટી. કપાસથી કમાઈ લીધેલા અને જેની રીંગણની ખેતી પેલી ઈયળ બગાડે છે તે ખેડૂતને તો બી.ટી. રીંગણ વહાલાં લાગે તેવું બને. પણ ગુજરાતના અનેક ખેડૂતો જંતુનાશકો વાપર્યા સિવાય અને રીંગણની ઈયળના ઉપદ્રવ વિનાની અસરકારક ખેતી કરે છે, તે હકીકત છે. જીવાતોને મારવા વિવિધ રસાયણો અને ઝેર છોડવાની સમજ - તેનું વિજ્ઞાન અને પદ્ધતિઓ હવે ગઈ સદીની વાત છે. તંદુરસ્ત જમીન, વિવિધતાસભર પાક-પસંદગી, અને ધીંગા ક્ષેત્ર-પર્યાવરણ (ફાર્મ ઇકોલૉજી)ની વચ્ચે આ ઈયળનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રાથી નીચો રહે છે તે હકીકત છે. ગુજરાતની જ આણંદ કૃષિ યુનિવર્સિટીએ તે બાબતે અસરકારક ટેકનોલૉજી વિકસાવીને ફિલ્મ તૈયાર કરી છે. સર્વદમન પટેલ જેવા સજીવ ખેતી કરનાર ખેડૂતોની રીંગણની ખેતી જોવા જેવી છે. જો આવા સલામત-બિન ખર્ચાળ વિકલ્પો ઉપલબ્ધ હોય તો તેનો પ્રચાર કરવાને બદલે ઝેર ઓકતી, મલ્ટીનેશનલને પોષતી, જોખમી અને ખર્ચાળ ટેકનોલૉજી શા માટે ફેલાવવી?&lt;br /&gt;&lt;b&gt;&lt;br /&gt;શું તેનાથી જંતુનાશકોનું પ્રમાણ ઘટશે?&lt;/b&gt;&lt;br /&gt;આ સવાલનો જવાબ પણ ખેડૂતોએ જ આપવો જોઈએ. બી.ટી. કપાસમાં શું થયું? શરૂઆત શી હતી? આજે શા હાલ છે? ગુજરાતની કેટલીક સંસ્થાઓએ 7 વર્ષના બી.ટી. કપાસના અનુભવને નોંધવા રાજ્યના 7 જિલ્લાના 14 તાલુકાના 280 ખેડૂતોની મોજણી કરીને તારવ્યું છે કે, બી.ટી. કપાસની ખેતીથી જંતુનાશકોના વપરાશમાં ઝાઝો ઘટાડો થયો નથી. ઊલટું, નવા નવા રોગ-જીવાતો વધ્યાં છે અને પાક-સંરક્ષણનો પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે. અલબત્ત ટૂંકા ગાળાનો ક્ષણિક-થાગડથીગડ ફાયદો જરૂર થયો છે. સવાલ, કાયમી ચાલે તેવો ઉકેલ શોધવાનો છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;શું બી.ટી. રીંગણ ખાવાં સલામત છે?&lt;/b&gt;&lt;br /&gt;આ મુદ્દે પણ વિવિધ મત પ્રવર્તે છે. કંપનીનો દાવો છે કે ઈ.સ. 2002થી પર્યાવરણીય અને ખોરાક સલામતી અંગેની 25 જેટલી કસોટીઓ કરવામાં આવી છે અને ખાવા માટે તે 'સંપૂર્ણ સલામત' છે. જ્યારે જે અખતરાઓને આધારે 'જીઈએસી' એ પરવાનગી આપી છે, તે અખતરાનાં પરિણામોનું સ્વતંત્ર પૃથ્થકરણ કરીને એક ફ્રેંચ વિજ્ઞાનીએ તારવ્યું છે કે, બી.ટી. રીંગણ ખાવાથી....&lt;br /&gt;- બકરાંની ભૂખ ઘટી ગઈ છે. &lt;br /&gt;- બકરાં અને સસલાંમાં ઈજા પછી લોહી જામી જતાં વધુ સમય લાગે છે.&lt;br /&gt;- માનવ ઉપયોગમાં આવતી એન્ટિબાયોટિક કેનામાયસીન સામે પ્રતિકાર કરે તેવું પ્રોટિન, છોડ પેદા કરે છે અને કેનામાયસિન એન્ટિબાયોટિકની અસરકારકતા ઘટવા સંભવ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;પર્યાવરણીય સલામતી વિચારાઈ છે?&lt;/b&gt;&lt;br /&gt;આ ઉપરાંત પર્યાવરણીય સલામતીનો મુદ્દોય બહુ મોટો છે. દેશની જનિનિક વિવિધતા અત્યંત મહત્ત્વની કુદરતી સંપદા છે. રીંગણ પરંપરાગત પાક હોઈ બધી દેશી જાતો નવા જીવાણુજન્ય જનીનથી પ્રદૂષિત થશે. બી.ટી. કપાસમાંથી નીકળતું બી.ટી.નું ઝેર જમીનને બગાડે છે તેવું દિલ્લી સ્થિત 'ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ' (આઈએઆરઆઈ)ના વિજ્ઞાનીએ તારવ્યું છે. બી.ટી.ના ઝેર સામે ઈયળો પ્રતિકારશક્તિ કેળવી લે છે તેવું દુનિયાભરનાં સંશોધનો તારવે છે અને ગુજરાતભરના ખેડૂતોનોય અનુભવ છે. આ બાબતોની ચકાસણી કેવી થઈ છે તે જોવું જોઈએ.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;નિર્ણય પ્રજાએ કરવાનો છે&lt;/b&gt;&lt;br /&gt;હકીકતો આંખ સામે છે. એક તરફ ટૂંકા ગાળાનો આર્થિક ફાયદો થવાની શક્યતા છે, બીજી તરફ અનેક જોખમોની શક્યતા છે. દેશભરમાં આજે બે સ્પષ્ટ મત ઊભરતા જાય છે. એક તરફ કેટલાક રાજકારણીઓ, નીતિનિર્ધારકો, કહેવાતા વિજ્ઞાનીઓ અને કંપનીઓના માલિકો યેનકેન પ્રકારેણ બી.ટી. રીંગણ મંજૂર કરાવવાની તૈયારીમાં છે. બીજી તરફ અનેક રાજ્યોમાંથી ખેડૂત સંગઠનો, સજીવ ખેતી મંડળો, પર્યાવરણપ્રેમીઓ, જાગૃત ગ્રાહક મંડળો, વિજ્ઞાનીઓ અને દાક્તરોએ બી.ટી. રીંગણનો વિરોધ કર્યો છે. આપણા ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન ડૉ.  અંબુમણી રામદાસે રાજ્યસભાના સભ્ય અને ચિકિત્સકને નાતે વડા પ્રધાનને વિરોધનો પત્ર લખી 'જીઈએસી'એ આપેલ મંજૂરી સામે આંદોલન જ છેડ્યું છે. કેરાલાના 'સ્ટેટ બાયોટેકનોલૉજી બૉર્ડે' વિરોધ કર્યો છે. આંધ્ર પ્રદેશની સરકારે સ્વતંત્ર નિષ્ણાત સમિતિ રચી છે. મહારાષ્ટ્રની બે કૃષિ-યુનિવર્સિટીઓએ જનીન-રૂપાંતરિત પાકોના ફેલાવા અંગે ચિંતા-નિસ્બત વ્યક્ત કર્યા છે. ઓરિસ્સા, કેરળ અને ઉત્તરાખંડની રાજ્ય સરકારે બી.ટી. રીંગણનો પોતાના રાજ્યમાં પ્રવેશ સામે વિરોધ નોંધાવ્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;એટલું સારું છે કે, વિવિધ દબાણોની વચ્ચે આખરી નિર્ણય લેતાં પહેલાં દેશના પર્યાવરણમંત્રીએ આ અંગે પ્રજાને પૂછવાનું નક્કી કર્યું. આશા રાખીએ કે લોકશાહીમાં લોકોના મત પ્રમાણે નિર્ણય લેવાય અને આ પ્રક્રિયા માત્ર ફારસ અને ઔપચારિકતા નહીં પણ સાચી તટસ્થતાથી થાય. વાચકો પોતાનો મત બાંધવા તૈયાર રહે. આગામી મહિનાઓમાં આપણા ખોરાક અને ખેતીનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. બી.ટી. રીંગણને મંજૂરી મળી તો તે પછી છપ્પન પાકોની હાર તૈયાર જ છે.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4783699113421274667?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4783699113421274667/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4783699113421274667&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4783699113421274667'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4783699113421274667'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/12/blog-post_26.html' title='બી.ટી. રીંગણઃ હવે નિર્ણય પ્રજાએ લેવાનો છે'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-2114652329475303168</id><published>2009-12-21T15:15:00.000+05:30</published><updated>2009-12-21T15:15:22.812+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='માધ્યમોને વિષયસૂચન'/><title type='text'>બાળ અધિકારના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક</title><content type='html'>નિયામકશ્રી&lt;br /&gt;&lt;b&gt;અસાગ&lt;/b&gt;&lt;br /&gt;પાંચમો માળ, કાશ્મીરા ચેમ્બર્સ, &lt;br /&gt;માઉન્ટ કાર્મેલ રેલવે ક્રોસીંગ પાસે, &lt;br /&gt;નવરંગપુરા, અમદાવાદ-380 009.&lt;br /&gt;ફોનઃ 26589093-94&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;શ્રી સુખદેવભાઈ પટેલ&lt;br /&gt;&lt;b&gt;ગણતર&lt;/b&gt;&lt;br /&gt;છેલ્લુ ટેનામેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રભા કોલોની,&lt;br /&gt;ઉસ્માનપુરા અન્ડરબ્રીજની પૂર્વ છેડે, વિદ્યાનગર હાઈસ્કૂલ પાસે,&lt;br /&gt;ઉસ્માનપુરા, અમદાવાદ.&lt;br /&gt;ફોન: 27542681 મો-9825012036&lt;br /&gt;&lt;br /&gt;શ્રી મીનાક્ષિબહેન શુક્લ&lt;br /&gt;&lt;b&gt;ચેતના&lt;/b&gt;&lt;br /&gt;બી બ્લૉક, ત્રીજે માળ, સુપથ-બે,&lt;br /&gt;વાડજ બસ ટર્મિનસ પાસે, આશ્રમ રોડ,&lt;br /&gt;અમદાવાદ-380 013.&lt;br /&gt;ફોનઃ 27559976/77, 27569100&lt;br /&gt;ફેક્સઃ 27559978&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-2114652329475303168?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/2114652329475303168/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=2114652329475303168&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2114652329475303168'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/2114652329475303168'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/12/blog-post_21.html' title='બાળ અધિકારના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7893949594190312314</id><published>2009-12-14T17:18:00.000+05:30</published><updated>2009-12-14T17:18:28.740+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>સ્ત્રીઓ ઉપર થતી હિંસા ગુજરાતની શરમ છે</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- સંજય દવે&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં રહેતી એક દલિત સગીર છોકરીનું બાવળાની કન્યા શાળામાંથી મહોબ્બત ખાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું. છોકરીના માતા-પિતાએ પોતાની દીકરી ગૂમ થયા અંગે તાત્કાલિક બાવળા પોલીસ સ્ટેશનમાં જઇને અરજી આપી, પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહીં. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;દરમ્યાન આરોપી મહોબ્બત ખાન એ સગીર છોકરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે લઈ ગયો. ત્યાં છોકરીને  છ મહિના સુધી ગોંધી રાખવામાં આવી અને તેની ઉપર અનેક વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો. મહોબ્બત ખાને એ માસૂમ છોકરીને લોખંડની ચેનથી વારંવાર શારીરિક ઇજાઓ પહોંચાડી. મહોબ્બત ખાનના ઘરની બાજુમાં રહેતા ડફેર જ્ઞાતિના લોકોએ એ છોકરી ઉપર જુલમ થતો જોયો એટલે ગામના સરપંચને તેની જાણ કરી. છોકરીને રક્ષણ પૂરું પાડવાને બદલે સરપંચ હિયાત ખાને પોતે પણ તેને ગેરકાયદેસર રીતે ચાર દિવસ પૂરી રાખીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો. એટલું ઓછું હોય એમ હિયાત ખાને એ છોકરીને રૂ. 17,000માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના જોધપુરા ગામની વિહલા નામની એક વ્યક્તિને વેચી દીધી. હજુ એ છોકરી ઉપર જુલમ વરસવાનું જાણે બાકી હતું. વિહલાએ ત્રણ મહિના સુધી તેને પૂરી રાખી વારંવાર બળાત્કાર ગુજાર્યો. ત્યાર પછી ચોરીનો આરોપ મૂકીને તેને હિયાત ખાનને એ છોકરી પાછી આપી દીધી. હિયાત ખાને છોકરીને બે-ત્રણ દિવસ પોતાની પાસે રાખ્યા પછી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જેતાપુર ગામમાં રહેતા જીગ્નેશ દવે નામના વ્યક્તિને રૂ. 7000માં વેચી દીધી. જીગ્નેશે પણ જુલમનો સીલસીલો જારી રાખ્યો. &lt;br /&gt;&lt;br /&gt;આખરે બાવળા શહેરમાં રહેતી એક દલિત સ્ત્રી જેતાપુર ગામમાં એ છોકરીને જોઈ ગઈ. એટલે એણે એના માતા-પિતાને જાણ કરી. છોકરીના માતા-પિતાએ તાત્કાલિક બાવળા પોલીસને જાણ કરી તેમ છતાં, પોલીસે કોઈ પણ પ્રકારની મદદ કરી નહીં. એ ખરેખર ખૂબ દુઃખદ આશ્ચર્ય છે. અનેક પ્રયત્નો પછી એ છોકરીના મા-બાપને પોતાની દીકરીની ભાળ મળી. આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નહોતી. આ આરોપીઓ સગીર અને જુવાન છોકરીઓને વેશ્યાવૃત્તિના વેપારમાં ધકેલવામાં સંડોવાયેલા હતા. આ કેસમાં બાવળા પોલીસે ઇરાદાપૂર્વક જેતાપુર ગામમાં મોડેથી જવાનું નક્કી કર્યું અને ફરિયાદ પણ મોડી લીધી. વળી, ભોગ બનનાર અને તેના વાલીના નિવેદન લેવામાં પણ પોલીસે વિલંબ કર્યો. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે ફરિયાદના સાત-સાત મહિના પછી પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નહોતી. એટલું જ નહીં ફરિયાદમાં પણ ભારતીય ફોજદારી ધારાની અનુરૂપ કલમો અને એટ્રોસિટી ઍક્ટની કલમ-3(2)(4)નો ઉલ્લેખ પણ કર્યો નહોતો. ભલું થજો 'નવસર્જન સંસ્થા'નું, કારણ કે સંસ્થાએ દરમ્યાનગીરી કરીને આ છોકરીને હૂંફ અને ટેકો પૂરાં પાડ્યાં છે. હાલમાં આ વ્યક્તિઓ સામે અમદાવાદ સેસન્શ કૉર્ટમાં કેસ ચાલે છે અને બધા આરોપીઓ જ્યુડિશિયલ અટકાયતમાં છે. &lt;br /&gt;&lt;br /&gt;ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ બનવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્પાદન અને મૂડીરોકાણમાં ભારતનાં પ્રથમ ત્રણ રાજ્યોમાં સ્થાન ધરાવતુ ગુજરાત માનવ વિકાસ અને સ્ત્રી સમાનતા ક્ષેત્રમાં તમામ રાજ્યોમાં છેવાડાના નંબરે છે. આપણે માનવ વિકાસના લક્ષ્યાંકોમાંથી માત્ર 48 ટકા લક્ષ્યાંકો જ સિદ્ધ કરી શક્યા છીએ. 'નેશનલ ફૅમિલિ હેલ્થ સર્વે'ના આંકડા મુજબ વર્ષ 2005-06માં ગુજરાતનાં પાંચ વર્ષથી નાનાં બાળકોમાં કુપોષિત બાળકોનું પ્રમાણ વધીને 47 ટકા થયું છે. આરોગ્ય અને શિક્ષણમાં 1996થી 2000 દરમ્યાન ગુજરાત છઠ્ઠા નંબરેથી પાછળ પડીને દસમા નંબરે આવી ગયું છે. ગરીબીમાં થતા ઘટાડા બાબતે પણ આપણે બીજા રાજ્યો કરતાં પાછળ છીએ. 30 ટકાથી વધુ લોકોને બે ટંકનું પૂરતું ખાવાનું પણ મળતું નથી.  વળી, સ્ત્રી-પુરુષ સમાનતા (જેન્ડર ઇક્વાલિટી) બાબતે પણ 15 મોટાં રાજ્યોમાં ગુજરાતનો નંબર અગિયારમો છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે, સલામત ગણાતા ગુજરાતમાં વર્ષ 2001થી 2008 દરમ્યાન પોલીસ ચોપડે સ્ત્રી-હિંસાના કુલ 1,05,166 બનાવો નોંધાયા છે. જોકે, પોલીસ ચોપડે નહીં નોંધાયેલા આવા બનાવો કેટલા હશે? એની કલ્પના જ કરવી રહી.&lt;br /&gt;&lt;br /&gt;પોલીસ આંકડા મુજબ 2008માં કુલ 359 એટલે કે રોજની એક સ્ત્રી ઉપર બળાત્કાર થયો હોવાનું નોંધાયું છે. કામના સ્થળે, ઑફિસોમાં, કારખાનાં, ખેતરો અને શિક્ષણ સંસ્થાઓમાં જાતીય શોષણનો ભોગ બનતી સ્ત્રીઓની સાચી સંખ્યા પણ બહાર આવતી નથી. કારણ કે તેમને ન્યાય મળે તેવા તંત્રની વ્યવસ્થા નથી. સ્ત્રીઓના અપમૃત્યુ બાબતે પણ આપણે શરમજનક સ્થિતિમાં છે. વર્ષ 2001માં 4,709 સ્ત્રીઓના અપમૃત્યુ થયાં હતાં તે વધીને 2008માં 5,318 થયાં છે. એટલે કે ગુજરાતમાં રોજની 15 સ્ત્રીઓ કમોતને ભેટે છે. &lt;br /&gt;&lt;br /&gt;ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા 'મહિલા અધિકાર અભિયાન-ગુજરાત'ના નેજા હેઠળ 8મી ડિસેમ્બરે અમદાવાદના ટાઉન હૉલમાં સ્ત્રીઓ ઉપર થતી હિંસાના મુદ્દે જાહેર સુનાવણી રાખવામાં આવી હતી. આ સુનાવણી દરમ્યાન ગુજરાતભરમાંથી આવેલી 1000થી વધુ મહિલાઓએ સ્ત્રી-હિંસા વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા. સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ સ્ત્રી-હિંસા રોકવા માટે સરકારને આવેદન-પત્ર આપીને કેટલીક માગણીઓ કરી છે. જો સ્ત્રીઓ ઉપરની હિંસાના તમામ પ્રકારના કેસ ચલાવવા માટે ખાસ અલાયદી ફાસ્ટ ટ્રેક કૉર્ટો સ્થપાય તો સ્ત્રીઓને ઝડપી ન્યાય મળે. વળી, કાયદો અને ન્યાયની વ્યવસ્થા જાળવવાના તંત્રમાં 50 ટકા અધિકારીઓ-કર્મચારીઓ સ્ત્રી હોવા જોઈએ એવી પણ એમની માગ છે. જ્યાં સુધી સ્ત્રીઓ ઉપર થતી હિંસા રોકાય નહીં ત્યાં સુધી ગુજરાત સાચા અર્થમાં વિકસિત રાજ્ય કહેવાય નહીં.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7893949594190312314?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7893949594190312314/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7893949594190312314&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7893949594190312314'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7893949594190312314'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/12/blog-post_14.html' title='સ્ત્રીઓ ઉપર થતી હિંસા ગુજરાતની શરમ છે'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7510813488221471246</id><published>2009-12-10T15:11:00.001+05:30</published><updated>2009-12-10T15:12:20.861+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>ખારાશ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે પાણી રિચાર્જ કર્યા વગર હવે કોઈ આરો નથી</title><content type='html'>&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;ખારાશ અંગે થઈ રહેલું મોનિટરિંગ અપૂરતું છે, ખરેખર તો તેનો વ્યાપ અને પ્રમાણ વધારવાની જરૂર છે&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="color: #b45f06;"&gt;&lt;b&gt;સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની ખારાશ અંગે થયેલો અભ્યાસ &lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- સંજય દવે&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાતનો દરિયા કિનારો દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો છે. 1600 કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવતા દરિયા કિનારાનાં ગામોમાં પાણીની ખારાશને કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવેલી જોવા મળે છે. ખાસ કરીને, સતત ભૂગર્ભ જળ ખેંચવાની આપણી વૃત્તિના કારણે દરિયાનાં પાણી 8થી 12 કિલોમીટર અંદર ધસી આવ્યાં છે. છેલ્લા દાયકા દરમ્યાન જળસંગ્રહની પ્રવૃત્તિઓને સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વેગ મળ્યો હોવાં છતાં પાણી ઉલેચવાનું પ્રમાણ જારી રહેવાથી સ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;દરિયાકાંઠાના વિસ્તારમાં આને કારણે સામાજિક, આર્થિક અને પર્યાવરણની દૃષ્ટિએ વિપરીત અસરો થઈ છે. ખારાશ નિવારણ માટે થઈ રહેલા નોંધપાત્ર પ્રયાસોને કારણે દરિયાકાંઠાનાં ગામોમાં ખાસ્સી જાગૃતિ આવી છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. કેટલીક જગ્યાએ તો અમલમાં મૂકવા જેવા અસરકારક અને અદ્ભુત મૉડેલ ઊભાં થયાં છે. ક્યાંક કોઈકે વેલસિલિંગનો પ્રયોગ કર્યો છે તો ક્યાંક કોઈક ખેડૂતે સંસ્થાની મદદથી ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ સફળતાપૂર્વક અપનાવી છે. તેમાં ક્યાંક સજીવ ખેતીનું પ્રમાણ ઉમેરાતાં પાણીનો બચાવ કરવાનું મહત્ત્વ પણ સમજાયું છે.&lt;br /&gt;&lt;br /&gt;આવી સ્થિતિ વચ્ચે ખારાશ નિવારણ માટે થયેલા પ્રયત્નોનું પરિણામ શું આવી રહ્યું છે તે જાણવાના હેતુથી તાજેતરમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. 'આંતરરષ્ટ્રીય ભૂગર્ભજળ સંસાધન સમીક્ષા કેન્દ્ર' (આઈજીઆરએસી), 'ટીએનઓ', 'ડેલ્ટરેસ યુનિવર્સિટી ઑફ ટેક્નોલૉજી' અને 'ઇન્સ્ટિટ્યુટ ફૉર રિસોર્સ એનાલિસિસ એન્ડ પૉલિસી' (આઈઆરએપી)ના સહિયારા પ્રયત્નરૂપે હાથ ધરવામાં આવેલા અભ્યાસનાં તારણો રસપ્રદ છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાંથી ફલિત થાય છે કે વસતિ વધારો થવાની સાથે સાથે વર્ષ 2025 સુધીમાં પાણીનો ઉપાડ પણ સાત ટકાના દરે વધશે. વળી, ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવે છે તેના કારણે ઉદ્યોગો પોતાની પાણીની માંગને પહોંચી વળવા માટે બહોળા પ્રમાણમાં ભૂગર્ભજળ ઉલેચશે. અધુરામાં પૂરું, ગ્લોબલ વૉર્મિંગને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણીની તંગી સજાર્ઈ શકે. પરિણામે, હાલમાં કુદરતી રીતે થતા પાણી રિચાર્જનું પ્રમાણ પણ ઘટવાની સંભાવના છે. એક એવો અંદાજ છે કે હાલમાં 2000 મિલિમીટર જેટલું પાણી કુદરતી રીતે રિચાર્જ થાય છે તે ઘટીને વર્ષ 2050 સુધીમાં માત્ર 400 મિલિમીટર થઈ જશે. તે બતાવે છે કે આજે આપણે જાગીશું નહીં તો ભવિષ્યમાં બદતર સ્થિતિ માટે આપણે તૈયાર રહેવું પડશે. અભ્યાસકર્તા ટીમના સભ્યો શ્રી દિનેશકુમાર અને શ્રી અલકાબહેન પાલરેચા કહે છે કે, 'અમારું એવું માનવું છે કે, આ નિરીક્ષણ અપૂરતું છે, તેનો વિસ્તાર અને તેનું પ્રમાણ વધારવું ખૂબ જરૂરી છે.&lt;br /&gt;&lt;br /&gt;અભ્યાસ દરમ્યાન જોવા મળ્યું છે તે મુજબ જૂનાગઢ જિલ્લાના કોડિનાર વિસ્તારમાં ખારાશ અટકાવવાના પ્રયાસો વ્યાપક પ્રમાણમાં થયા હોવા છતાં ભૂગર્ભ જળ ઉલેચવાનું બંધ ન થવાથી ખારાશ નિવારણના પ્રયાસો એળે ગયા છે. કોડિનાર વિસ્તારમાં આગામી 50 વર્ષના સમયગાળામાં અંદાજીત જમીન અને જળ વપરાશની અસરો ચકાસવા માટે અભ્યાસ દરમ્યાન ખારાશના પરિમાણોનું એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. મોડેલના પરિણામો જોતાં સ્પષ્ટ જણાય છે કે પાણીની બચત કરે એવા ટપક સિંચાઈના પ્રયોગો જેવા અન્ય સંભવિત પગલાં અને રિચાર્જ માળખાની હકારાત્મક અસરો થાય છે. ખેતઉત્પાદનમાં વૃદ્ધિ થવાના કારણે, દરિયાની સપાટીમાં વધારાને કારણે, પર્યાવરણમાં થતા ફેરફારોને લીધે તેમ જ વધતી જતી દુષ્કાળની સ્થિતિમાં ખારાશનું પ્રમાણ વધતુ જોવા મળ્યું છે. દરિયાકાંઠાના અંદરના ખેતીલાયક વિસ્તારમાં પણ દરિયાઈ વનસ્પતિનું પ્રમાણ વધી રહેલું દેખાયું છે. અલબત્ત, દરિયાકાંઠાના કેટલાક જિલ્લાઓમાં રાજ્ય સરકારના 'ખારાશ નિયંત્રણ વર્તુળ'ના વ્યાપક પ્રયાસોથી ખારાશને સાચા અર્થમાં નિયંત્રણમાં લાવી શકાઈ છે. જોકે, ખારાશનું મોનિટરિંગ કરવા માટે હાલમાં જે વપરાશમાં હોય એવા કૂવાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેના બદલે ખારાશનું અસરકારક મોનિટરિંગ કરવા વિશેષ બોરવેલ કરવા જોઈએ કારણ કે, વપરાશમાં હોય એવા કૂવામાંથી વારંવાર પાણી ઉલેચવાને કારણે ખારાશની એક ધારી સાચી પરિસ્થિતિ મળે નહીં.&lt;br /&gt;&lt;br /&gt;અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવેલા છ જિલ્લાઓમાં સૌથી વધારે 178 મિલિમીટર ભૂગર્ભ જળનો ઉપાડ જૂનાગઢ જિલ્લાના કોડિનારમાં થાય છે. જોકે, કોડિનાર, ઉના, માળિયા(હાટિના), વેરાવળ-પાટણ જિલ્લામાં કુદરતી રીતે 73થી 80 મિલિમીટર પાણી લોકો દ્વારા રિચાર્જ થાય છે. જૂનાગઢના માંગરોળ તેમ જ ભાવનગરના ઘોઘા તાલુકામાં 9થી 23 મિલિમીટર પાણી લોકો દ્વારા રિચાર્જ થતું હોવાનું નોંધાયું છે. જામનગર જિલ્લાના જોડિયા, લાલપુર, ખંભાળિયા, ઓખોમંડળ તાલુકામાં તેમ જ પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું 7થી 23 મિલિમીટર જેટલું ભૂગર્ભ જળ ઉપાડ થાય છે. &lt;br /&gt;&lt;br /&gt;જોકે, તેની સામે આ તાલુકાઓમાં લોકો દ્વારા માત્ર 0થી 4 મિલિમીટર જેટલું જ માનવસર્જિત રિચાર્જ થાય છે. કુદરતી અને માનવસર્જિત રિચાર્જ અને ઉપાડનું પ્રમાણ જોતાં જૂનાગઢ જિલ્લાના કોડિનાર તાલુકામાં ભૂગર્ભ જળની સમતુલા બાબતે સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળે છે. કોડિનાર તાલુકામાં દર વર્ષે 37 મિલિમીટર જેટલું પાણી લોકો દ્વારા રિચાર્જ થાય છે. વળી, 80 મિલિમીટર જેટલું પાણી કુદરતી રીતે રિચાર્જ થતું જોવા મળે છે. તેમ છતાં પાણીના 81 મિલિમીટર જેટલા ઉપાડને કારણે પાણીની સમતુલા જોખમાઈ છે. એ જ રીતે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટીડીએસનું પ્રમાણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે.&lt;br /&gt;&lt;br /&gt;અભ્યાસનાં તારણો મુજબ ભવિષ્યમાં પાણીની માંગ વધશે તેના કારણે તેમ જ ગ્લૉબલ વૉર્મિંગને પરિણામે દરિયાની સપાટી વધવાથી ખારાશની સ્થિતિ વધુ વકરવાની સંભાવના છે. ખારાશને રોકવાના પ્રયત્નો બાબતે આપણે મરણિયા પ્રયાસો કર્યા વગર હવે ચાલવાનું નથી. ખેતીના પાકોની ફેરબદલી, ભૂગર્ભ જળ ઉપાડ પર રોક અને યુદ્ધના ધોરણે પાણી રિચાર્જ કર્યા વગર હવે કોઈ આરો નથી. &lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7510813488221471246?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7510813488221471246/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7510813488221471246&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7510813488221471246'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7510813488221471246'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/12/blog-post_10.html' title='ખારાશ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે પાણી રિચાર્જ કર્યા વગર હવે કોઈ આરો નથી'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7843278117736485348</id><published>2009-12-03T10:01:00.001+05:30</published><updated>2009-12-03T10:01:58.805+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પત્રકારની કલમે'/><title type='text'>ચરખા પત્રકારો માટે દીવાદાંડીનું કામ કરે છે!</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- દેવસી બારડ&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;br /&gt;મને પત્રકારત્વમાં પ્રવેશ્યાને જેટલાં વર્ષો થયાં છે તેટલા જ સમયથી ચરખાના સંપર્કમાં રહ્યો છું. આ સાડા ચાર વર્ષમાં વિકાસલક્ષી મુદ્દા ઉપર અનેક વાર લખવાનું બન્યું છે. પર્યાવરણ, હૅલ્થ, પાણી, આદિવાસી કે પછી વાત હોય દૂર-સુદૂર ગામડાના અજાણ્યા ખૂણામાં આકાર લેતી જીવતી વાર્તાની... વિકાસલક્ષી પત્રકારત્વની સીડીનાં કેટલાંક પગથિયાં 'ચરખા'ને ટેકે ટેકે ચડવાનું બન્યું છે. અનેક વાર બન્યું છે કે આર્ટિકલની ચર્ચા સંજયભાઈ સાથે પણ કરી હોય.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;ગુજરાતમાં વિકાસલક્ષી પત્રકારત્વની વાત કરવી હોય ત્યારે 'ચરખા'ની નોંધ લીધા વગર વાત અધૂરી લેખાય. ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી, દલિત કે દબાયેલા-કચડાયેલા સમાજની સમસ્યા અને તેના સમાધાનની વાત હોય કે પર્યાવરણની જાળવણીની. દરેક મુદ્દે 'ચરખા'ની ઑફિસમાંથી મેઈલ અથવા ફોન આવ્યા વગર રહેતો નથી. ત્યારે સંજયભાઈ કહેઃ 'તમે આ વાત સમાચાર પત્રમાં લખો તો સારું. ન લખો તો પણ વાંધો નહીં, પરંતુ જે-તે વાત તમારા ધ્યાનમાં રહેવી જોઈએ. 'ચરખા' ગુજરાતમાં કેટલાક પત્રકારો માટે દિવાદાંડીનું કામ કરે છે તેમ કહેવું મારા માટે જરા પણ અતિશયોક્તિભર્યું નથી. 'ચરખા'ની સહાયથી છાપાવાળાઓ અનેક વિકાસલક્ષી મુદ્દાઓને વધારે ન્યાયી રીતે લખી શક્યા હોય એવા અનેક દાખલા મળી શકે.&lt;br /&gt;&lt;br /&gt;'ડેડ લાઈન'ને ભગવાન માનવામાં આવે છે તેવા પત્રકારત્વનાં ક્ષેત્રમાં સોર્સ અને કન્સર્ન વ્યક્તિનો કૉેન્ટેક, સૌથી મહત્ત્વનું જમા પાસું છે. તમારી પાસે મજબૂત વિષય રૂપી હાડપિંજર હોય, પણ હાડ-માંસ રૂપી સોર્સ અને કૉન્ટેકનો અભાવ હોય તો ગમે તેવી વિસ્ફોટક સ્ટોરીનું સૂરસૂરીયું થઈ જતા વાર નથી લાગતી. અધૂરામાં પૂરું ડેડલાઈન રૂપી તલવાર હંમેશાં માથે લટકાયેલી હોય ત્યારે તો નહીં જ. 'ચરખા' તે હાડપિંજરમાં હાડ-માંસ પુરવામાં અને ડેડ લાઈનની લટકતી તલવારને ખાળવામાં અનેકવાર મદદરૂપ બની છે. 'ચરખા'ને વિકાસલક્ષી મુદ્દાની જીવતી જાગતી ડિક્સનરી કહી શકાય.&lt;br /&gt;&lt;br /&gt;સૌરાષ્ટ્રના કોઈ અંતરિયાળ ગામના માણસનો કૉન્ટેક્ટ નંબર જોઈતો હોય કે ડાંગના કોઈ મુદ્દાને લઈને વાત કરવી હોય. ઉતરનું ખેડ બ્રહ્મા કે વિજયનગર હોય, મધ્યમાં દાહોદ, લીમખેડા કે જાંબુઘોડાની વાત, દક્ષિણમાં માંડવી, વ્યારા કે નિઝર વગેરે વિસ્તારની કોઈ વ્યક્તિ સાથે વાત કરવી હોય ત્યારે બીજી જ સેકન્ડે મગજનાં જ્ઞાન તંતુઓ હાથને ઑર્ડર આપી દે કે 'ચરખા'ની ઑફિસમાં ફોન લગાવો. ભલે સીધો નંબર ન મળે, વાયા-વાયા આપણું મિશન પૂરું થાય તેની ગેરંટી ખરી!&lt;br /&gt;&lt;br /&gt;અનેક એવી સ્ટોરી છે જેમાં 'ચરખા'ની મદદ લીધી હોય. પાંચ જૂન-વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાનમાં 'કળશ'માં પર્યાવરણની જાળવણી માટે પોતાનું જીવન ખર્ચી નાંખનાર ગુજરાતના ટોચના પાંચ લોકોની વાત લખી હતી. ગુજરાતમાંથી અમે અંદાજે વીસેક લોકોનું લીસ્ટ બનાવ્યું હતું. તે સ્ટોરીમાં ચરખાનો ફાળો પણ હતો. ગુજરાતનાં સૌથી ગરીબ તાલુકા ધાનપુરની મુલાકાત પહેલા સંજયભાઈ સાથે પણ ચર્ચા કરી હતી. 'કળશ'ની વધુ એક કવર સ્ટોરી 'પરિવર્તનઃ સ્વથી સમાજ સુધી'માં એવા યુગલની વાત હતી જેમણે સમાજના વિકાસમાં પોતાની આખી જિંદગી ખર્ચી નાંખી હોય. તે વિષય ઉપર લખતા પહેલાં ગુજરાતભરમાંથી એક લીસ્ટ બનાવી તેમાં ટોપ રેન્ક મુજબ માત્ર ચાર યુગલને સ્થાન આપ્યું હતું. આ ઘટનામાં પણ 'ચરખા'નો ફાળો હતો. આ બધાં તો માત્ર થોડાક ઉદાહરણો છે. પત્રકારત્વમાં ડગલેને પગલે ચરખા પાસેથી કંઈક નવું શીખવા મળે છે, જાણવા મળે છે.&lt;br /&gt;&lt;br /&gt;'ચરખા'એ પોતાની વેબસાઈટ શરૂ કરીને એક મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. કેટલીક માહિતી માટે હવે 'ચરખા'ની ઑફસમાં પૂછવાની જરૂર રહેતી નથી. સાઈટમાં આપેલી માહિતીના માધ્યમથી અનેક નવી વાત લખવાની પ્રેરણા  પણ મળે છે. આજના સમયમાં પત્રકારત્વની કેટલીક ઉધાર બાજુ પણ ખરી. બજારતંત્રને ધ્યાનમાં રાખી પત્રકાર ભલે દરેક મુદ્દે લખી ના શકે, પરંતુ સમયાંતરે 'ચરખા'નું રિમાઈન્ડર તે મુદ્દાઓને જીવંત રાખે છે. &lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7843278117736485348?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7843278117736485348/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7843278117736485348&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7843278117736485348'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7843278117736485348'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/12/blog-post.html' title='ચરખા પત્રકારો માટે દીવાદાંડીનું કામ કરે છે!'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5435053028888291584</id><published>2009-11-20T10:16:00.001+05:30</published><updated>2009-11-20T10:28:07.404+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='માધ્યમોને વિષયસૂચન'/><title type='text'>પાણી સ્વચ્છતા (કુદરતી સંસાધનોનું જતન, ખારાશ, દરિયાકિનારાના પ્રશ્નો, પીવાનું પાણી અને જળ સંચય-પ્રશ્નો તથા પ્રયાસો, સ્વચ્છતા)ના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક:</title><content type='html'>શ્રી નફિસાબહેન બારોટ&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ઉત્થાન&lt;/span&gt;&lt;br /&gt;36, ચિત્રકુટ ટ્વીન્સ, મેનેજમેન્ટ એન્કલેવ પાછળ,&lt;br /&gt;નહેરૂ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ.&lt;br /&gt;ફોનઃ 26750213, 26751023&lt;br /&gt;નફીસાબહેન- 9825326809&lt;br /&gt;&lt;br /&gt;શ્રી અપૂર્વભાઈ ઓઝા&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;એકેઆરએસપી(આઈ)&lt;/span&gt;&lt;br /&gt;9-10મો માળ, કૉર્પોરેટ હાઉસ, દિનેશ હૉલ સામે,&lt;br /&gt;આશ્રમ રોડની બાજુમાં, અમદાવાદ-9.&lt;br /&gt;ફોનઃ66312451/61 ફેક્સઃ 66312471&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;શ્રી રાજેન્દ્રભાઈ-શ્રી રૂપલબહેન  (દંપતી/ વ્યક્તિ વિશેષ)&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;નેશનલ સેન્ટર ફોર પીપલ્સ એક્શન ઈન ડિઝાસ્ટર પ્રિપેડનેશ (એનસીપીડીપી)&lt;/span&gt;&lt;br /&gt;એ-6, મનાલી એપાર્ટમેન્ટ, એએમએની સામે,&lt;br /&gt;આઈઆઈએમ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-15.&lt;br /&gt;ફોનઃ 26309712, 26438012&lt;br /&gt;મો. 9825305219, ફોનઃ 30920065 (ઑ)&lt;br /&gt;શ્રી ચંદ્રિકભાઈ- મો. 9825096506 (અંતરીક્ષ ફ્લેટ)&lt;br /&gt;&lt;br /&gt;શ્રી સુદર્શનભાઈ આયંગર (કુલનાયકશ્રી)&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ગૂજરાત વિદ્યાપીઠ&lt;/span&gt;&lt;br /&gt;ઇન્કમટેક્ષ, અમદાવાદ-380014.&lt;br /&gt;ફોનઃ 27541392   ફેક્સઃ 27542547&lt;br /&gt;સંશોધન કેન્દ્રઃ 27545165&lt;br /&gt;&lt;br /&gt;શ્રી હરિણેશભાઈ પંડ્યા&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;જનપથ&lt;/span&gt;&lt;br /&gt;બી-3, સહજાનંદ ટાવર, વેજલપુર રોડ,&lt;br /&gt;જીવરાજપાર્ક, અમદાવાદ-380 051.&lt;br /&gt;ફોનઃ 26821553,26820719&lt;br /&gt;હરિણેશભાઈ- 9824048842&lt;br /&gt;પંક્તિબહેન જોગ - 9426519691&lt;br /&gt;રેખાબહેન મહેતા (અગરિયા હિત રક્ષક મંચ) 9825055048&lt;br /&gt;માહિતી અધિકાર હેલ્પલાઈન (જનપથ)- 9924085000&lt;br /&gt;&lt;br /&gt;શ્રી સચીનભાઈ ઓઝા&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર &lt;/span&gt;&lt;br /&gt;ગવર્નમેન્ટ ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ.&lt;br /&gt;ફોનઃ 02717-235994-95, 98&lt;br /&gt;ફેક્સઃ 02717-235997&lt;br /&gt;&lt;br /&gt;શ્રી સૂર્યકાન્તભાઈ પરીખ&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;નાસા  ફાઉન્ડેશન&lt;/span&gt;&lt;br /&gt;ચોથે માળ, સહયોગ કોમર્શિયલ સેન્ટર,&lt;br /&gt;દિનબાઈ ટાવર સામે, લાલદરવાજા, અમદાવાદ-380001.&lt;br /&gt;ફોનઃ 25503996, 25510645&lt;br /&gt;સૂર્યકાન્તભાઈ: 9898003996&lt;br /&gt;&lt;br /&gt;શ્રી ઈન્દુકુમાર જાની&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;નયા માર્ગ - પાક્ષિક&lt;/span&gt;&lt;br /&gt;ખેતભવન, ગાંધી આશ્રમ પાસે,&lt;br /&gt;અમદાવાદ-380 027.&lt;br /&gt;ફોનઃ 26303415&lt;br /&gt;&lt;br /&gt;નિયામકશ્રી&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;પ્રવાહ&lt;/span&gt;&lt;br /&gt;જી-2 રક્ષા ઍપાર્ટમેન્ટ, 200 આઝાદ સોસાયટી,&lt;br /&gt;આંબાવાડી, પોલિટેકનીક રોડ, અમદાવાદ&lt;br /&gt;ફોન: 26762590,26763984&lt;br /&gt;&lt;br /&gt;શ્રી ઈશ્વરભાઈ પટેલ&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;સફાઈ વિદ્યાલય&lt;/span&gt;&lt;br /&gt;ગાંધી આશ્રમ, સાબરમતી,&lt;br /&gt;અમદાવાદ-380 027.&lt;br /&gt;&lt;br /&gt;પ્રૉ. ઈન્દીરાબહેન હિરવે&lt;br /&gt;&lt;span style="font-weight: bold;"&gt;સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑલ્ટરનેટિવ્સ&lt;/span&gt;&lt;br /&gt;ઈ-71, આકાશ, જજીસ બંગલો રોડ,&lt;br /&gt;લાડ સોસાયટી પાછળ, વસ્ત્રાપુર, અમદાવાદ.&lt;br /&gt;ફોનઃ 26758640, 26763160, મો. 982461837&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5435053028888291584?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5435053028888291584/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5435053028888291584&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5435053028888291584'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5435053028888291584'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/11/blog-post_8538.html' title='પાણી સ્વચ્છતા (કુદરતી સંસાધનોનું જતન, ખારાશ, દરિયાકિનારાના પ્રશ્નો, પીવાનું પાણી અને જળ સંચય-પ્રશ્નો તથા પ્રયાસો, સ્વચ્છતા)ના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક:'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-4107517281006751387</id><published>2009-11-20T10:04:00.000+05:30</published><updated>2009-11-20T10:04:19.194+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='માધ્યમોને વિષયસૂચન'/><title type='text'>કચ્છનો પારકરા સમુદાય આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- મમતા પટેલ&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;વર્ષ 2001માં આવેલા ભૂકંપે કચ્છની આસપાસના વિસ્તારોમાં ખૂબ તારાજી સર્જી હતી. ભૂકંપ પછી ઘણા વિસ્તારોને સુવિધા પૂરી પાડવામાં આવી, પરંતુ રાપર તાલુકાના આડેસર ગામથી દસ કિલોમીટરના અંતરે આવેલું પારકરા વાંઢ ગામ જે મેરંગા વાંઢ તરીકે પણ ઓળખાય છે. ત્યાંના લોકો હજુ પણ સુખસુવિધાથી વંચિત છે. આઝાદી પૂર્વે કુદરતી આફતને કારણે પાકિસ્તાનના સિંધ પ્રાંથમાંથી પારકરા કોળી સમુદાયના લોકોએ કચ્છમાં સ્થળાંતર કર્યું હતું. આજે પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્યાંના લોકો હાડમારીભર્યું જીવન જીવી રહ્યા છે. ખેતી માટે વરસાદ ઉપર આધીન પારકરા સમાજ જંગલમાં લાકડાં વીણવાનું કામ, મધ ઉતારવાનું કામ કરે છે. બાળકો માટે શાળા નથી તથા આરોગ્ય કેન્દ્ર ગામથી 20 કિલોમીટર દૂર આવેલું છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-4107517281006751387?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/4107517281006751387/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=4107517281006751387&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4107517281006751387'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/4107517281006751387'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/11/blog-post_20.html' title='કચ્છનો પારકરા સમુદાય આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-8744590201693962098</id><published>2009-11-12T11:26:00.002+05:30</published><updated>2009-11-20T10:05:51.112+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='માધ્યમોને વિષયસૂચન'/><title type='text'>માછીમારોના મનની વ્યથા</title><content type='html'>ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો આવેલો છે તથા ત્યાંના માછીમારોના શ્રમબળના લીધે મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ આવે છે. લાખો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપનાર આ માછીમારો ખૂબ હાડમારીભર્યું જીવન જીવી રહ્યા છે. ગરીબી, શોષણ, ઓછી આવક, શિક્ષણના અભાવે તેમનામાં નેતૃત્વ વિકસ્યુ નથી. ખૂબ સાહસ માગી લેતા માછીમારોના વ્યવસાયના જોખમ માટે ત્વરિત પગલાં લેવાય તે જરૂરી છે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-8744590201693962098?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/8744590201693962098/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=8744590201693962098&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8744590201693962098'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8744590201693962098'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/11/blog-post_12.html' title='માછીમારોના મનની વ્યથા'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-6903702943974308130</id><published>2009-11-11T09:45:00.001+05:30</published><updated>2010-02-27T19:28:55.945+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='પત્રકારની કલમે'/><title type='text'>પત્રકારને 'જીવતો' રાખતું 'ચરખા'નું ચક્કર</title><content type='html'>&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;- અજય રામી&lt;/span&gt;&lt;/b&gt;, &lt;i&gt;પત્રકાર&lt;/i&gt;&lt;br /&gt;1999-2000ના વર્ષની વાત. સરકાર જળસંચયનું મહત્ત્વ સમજે તેના બહુ પહેલા કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓએ તેના અમલ શરૂ કરી તેના લાભ અપાવવાનું પણ શરૂ કરી દીધું હતું. પત્રકાર જગત પણ તેનાથી લગભગ અજાણ હતું. તે સમયે 'ચરખા'ના સંજય દવે પત્રકારોને જળ સંચયની સક્સેસ સ્ટોરીનું નિદર્શન બતાવવા ગઢડા લઈ ગયા. ત્યાંના ગામોમાં ચેકડેમ અને ઘરે-ઘરે પાણીના ટાંકા જોઈને આશ્ચર્ય સાથે નવાઈ લાગી અને આત્મભાન પણ થયું. આશ્ચર્ય એ વાતનું હતું કે એક શિક્ષક માધુભાઈ અને તેમની નવજ્યોત સંસ્થા જાગૃતિ લાવીને કેટલું સુંદર કામ કરી રહી છે. નવાઈ એ વાતની હતી કે નાનકડા ફેરફાર કરવાથી કેટલો લાભ મળતો હતો. અને આત્મભાન એ વાતનું થયું કે આટલા વિકાસલક્ષી પરિણામ છતાં એક મીડિયા પર્સન તરીકે એ વાતની જાણ નથી. આ 'આત્મભાનથી પરિચિત કરાવવાની જ્યાં વાત આવે છે તે જ 'ચરખા'નો પરિચય છે. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;જેમ ચૂલાનું લાકડું સળગતું બંધ થઈ જાય તો ફૂંકણીથી ફૂંક મારીને તેનો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે તેમ પત્રકારની સંવેદનશીલતાને લકવો થવાનું શરૂ થાય ત્યારે તેમાં નવો સંચાર કરવાનું કામ વિવેકથી ચેતનવંતી કરવાનું કામ 'ચરખા'એ કર્યું હોવાનો અનેક સ્વઅનુભવ છે.&lt;br /&gt;&lt;br /&gt;સ્ત્રી-ભ્રૂણ હત્યાના મામલે જાગૃતિ ઝુંબેશના 'સંદેશ'માં અહેવાલો આવે તે માટે પત્રકાર સાથે ભરબપોરે ગામડા ખૂંદીને વિગતો અપાવવાનું કામ 'ચરખા'એ કરેલું છે. &lt;br /&gt;&lt;br /&gt;વિકલાંગોને આવાગમનના વિકલ્પોની વાત હોય કે બાળમજૂરો અથવા પંચાયતની ચૂંટણીઓમાં મતદારોને જાગૃત કરવાના મુદ્દા હોય જેમાં પત્રકારને જાણ ન હોય તેમાં વિશેષ પ્રવેશ કરાવી તે વિશે અનાયાસે ખુદ પત્રકાર લખતો શરૂ થઈ જાય એટલે 'ચરખાનું ચક્કર' ફરતું થઈ જાય.&lt;br /&gt;&lt;br /&gt;'ચરખા' સાથેના આટલા અનુભવ અને કાર્યપદ્ધતિ નજીકથી જોયા પછી મારું એવું નિરીક્ષણ છે કે 'ચરખા'ની શક્તિઓનો પૂરેપૂરો લાભ તેના ટ્રસ્ટીઓ કે સંચાલકો લઈ શક્યા નથી. સંજય દવે જે 'ચરખા' માટે પત્રકાર સાથે લાયઝન કરીને તેને અંગત સંબંધ વિકસાવવા સુધી લઈ જઈ શકવાની આવડત ધરાવે છે, જેથી તેનો ઉપયોગ તો છેવટે 'ચરખા' માટે જ થાય છે. આ જ પ્રકારે પત્રકારોના તંત્રીઓ સાથે પણ સંવાદ હાથ ધવામાં આવે તો 'ચરખા' કે વિકાસલક્ષી પત્રકારત્વને પૂર્ણ સ્વરૂપે વિકસવામાં જે ખોટ પડે છે અથવા તેના સાતત્યમાં જે ખોટ આવે છે તે કદાચ નિવારી શકાય. 'ચરખા'ના ટ્રસ્ટીઓ કે એનજીઓના મોભીઓએ માતબર અખબારના તંત્રીને મળીને વિકાસલક્ષી પત્રકારત્વ વિશે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ મોભીઓ કદાચ ભૂતકાળાના કોઈ કડવા અનુભવથી પીડાતા હશે તેમ માની લઈએ. પરંતુ, તેમણે અખબારોનાં તંત્રીઓ કે 'ચરખા' સાથે સંકળાયેલા પત્રકારને સામેથી ફોન કરીને કે દિવાળી જેવા પ્રસંગોએ 'હેપ્પી ન્યુ યર' કહીને શુભેચ્છાઓ પણ પાઠવવી જોઈએ. 'ચરખા'નો વ્યાપ, અલગ સ્વીકાર્ય હોવા છતાં સીધો પ્રભાવ નહીં હોવા પાછળ આવાં આડકતરાં કારણો પણ જવાબદાર હોઈ શકે છે.&lt;br /&gt;&lt;br /&gt;વિનાશક ભૂકંપ પછીની પ્રેરણાદાયી સ્ટોરી હોય કે રમખાણો વખતે કોમી એકતાના ઉદાહરણ પ્રસંગો એક પત્રકારના મંત્રવત થતા જતા કે બીબાઢાળ બનતા જતા મગજમાં પત્રકારને જીવંત રાખવાનો અંકૂર ઉગાડી દે છે. એક પત્રકારને પોતે પત્રકાર છે તે ભૂલાઈ જતું અટકાવે તે સંસ્થા એટલે જ 'ચરખા'.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-6903702943974308130?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/6903702943974308130/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=6903702943974308130&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6903702943974308130'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6903702943974308130'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/11/blog-post_9644.html' title='પત્રકારને &apos;જીવતો&apos; રાખતું &apos;ચરખા&apos;નું ચક્કર'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-6376348731685473015</id><published>2009-11-11T09:14:00.000+05:30</published><updated>2009-11-11T09:14:22.025+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>એક વીઘામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન લેતા એશિયા ખંડના એકમાત્ર ખેડૂત</title><content type='html'>સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી ખેડૂત કુટુંબને પુત્ર ખેતીનો વ્યવસાય કરવાને બદલે શહેરમાં જઈ નોકરી કરવાનું વિચારે. અમીરગઢ તાલુકાના રામપુરાવડલા ગામના ઇસ્માઈલભાઈ શેરૂની વાત કંઈક જુદી છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;તેઓ બી.કોમ. સુધી ભણ્યા પછીથી નોકરી કરવાને બદલે ખેતીમાં વૈવિધ્યપૂર્ણ પદ્ધતિઓ અપનાવવાનું શરૂ કર્યું. સોફિલમ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમને બટાકા, પપૈયાની ખેતીમાં સારી આવક મેળવી. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા એક વીઘામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન મેળવતા એ એકમાત્ર ખેડૂત છે.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-6376348731685473015?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/6376348731685473015/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=6376348731685473015&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6376348731685473015'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/6376348731685473015'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/11/blog-post_11.html' title='એક વીઘામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન લેતા એશિયા ખંડના એકમાત્ર ખેડૂત'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-659903809389085192</id><published>2009-11-03T16:29:00.000+05:30</published><updated>2009-11-03T16:29:38.653+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='હકારાત્મક સમાચાર'/><title type='text'>બીઆરટીએસમાં બસ હંકારતી મહિલા કલ્પના સોની</title><content type='html'>અમદાવાદની બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ)માં અમદાવાદીઓ એક મહિલાને બસને ચલાવતાં નિહાળશે. કલ્પના સોની નામની મહિલા હાલમાં ચાર્ડર્ટ લોજિસ્ટિક લિમિટેડમાં બસ ડ્રાઈવરની તાલીમ લઈ રહ્યાં છે. આ કંપનીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરમાં બસો ચલાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. અમદાવાદમાં વિધિવત્ આ બસસેવાની શરૂઆત થયા પછી કલ્પનાબહેને પુરુષ ડ્રાઈવરો સાથે બસ દોડાવવી પડશે. તેઓ બસના કોરીડોરમાં બસ ચલાવશે. &lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;ચાર્ટર્ડ લોજિસ્ટિકના પંકજ ગાંધીએ કહ્યું કે આ બસને ચલાવવા અમે એક મહિલા બસ ડ્રાઈવરની શોધમાં હતા. લાંબી શોધખોળને અંતે અમને કલ્પનાબહેન મળ્યાં છે. મેં જ્યારે ચીનમાં મહિલાઓને બસ ચલાવતી જોઈ હતી ત્યારે પ્રભાવિત થયો હતો. તેમને જોઈને મને પણ ભારતમાં મહિલા ડ્રાઈવરો રાખવાનો વિચાર આવ્યો હતો. હજી વધારે મહિલાઓને નોકરીએ રાખવા માટે હું વિચારી રહ્યો છું. જો બધું જ સારી રીતે પાર પડશે તો અમદાવાદ સમગ્ર દેશમાં એક નવો જ ચીલો શરૂ કરશે.&lt;br /&gt;&lt;br /&gt;પુરુષ ડ્રાઈવરોથી વિપરીત કલ્પના સોની ખૂબ ઝડપથી નવી વાતો શીખી રહ્યાં છે. કલ્પનાબહેન અગાઉ એક મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતાં હતાં. અત્યાર સુધી તેમણે મહિલાઓ સહિત એક હજાર લોકોને ડ્રાઇવિંગ શીખવાડ્યું છે. શરૂઆતમાં તો સ્ટિયરિંગ પકડતાં હું પણ ખૂબ હતાશા અનુભવતી હતી. કલ્પના સોની સમગ્ર ગુજરાતમાં પ્રથમ મહિલા ડ્રાઈવર બનતાં ભારે આનંદિત છે.&lt;br /&gt;(જુદા જુદા સમાચાર પત્રોમાંથી સંકલન)&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-659903809389085192?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/659903809389085192/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=659903809389085192&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/659903809389085192'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/659903809389085192'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/11/blog-post.html' title='બીઆરટીએસમાં બસ હંકારતી મહિલા કલ્પના સોની'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-8176591159442579662</id><published>2009-10-29T11:01:00.001+05:30</published><updated>2009-10-29T11:02:17.845+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='માધ્યમોને વિષયસૂચન'/><title type='text'>ખેતી - સજીવ ખેતીના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક:</title><content type='html'>શ્રી સુદર્શનભાઈ આયંગર (કુલનાયકશ્રી)&lt;br /&gt;&lt;b&gt;ગૂજરાત વિદ્યાપીઠ&lt;/b&gt;&lt;br /&gt;ઇન્કમટેક્ષ, અમદાવાદ-380014.&lt;br /&gt;ફોનઃ 27541392   ફેક્સઃ 27542547 &lt;br /&gt;સંશોધન કેન્દ્રઃ 27545165&lt;br /&gt;&lt;br /&gt;શ્રી સચીનભાઈ ઓઝા&lt;br /&gt;&lt;b&gt;ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર &lt;/b&gt;&lt;br /&gt;ગવર્નમેન્ટ ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ.&lt;br /&gt;ફોનઃ 02717-235994-95, 98&lt;br /&gt;ફેક્સઃ 02717-235997&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;શ્રી ઈન્દુકુમાર જાની &lt;br /&gt;&lt;b&gt;નયા માર્ગ - પાક્ષિક&lt;/b&gt;&lt;br /&gt;ખેતભવન, ગાંધી આશ્રમ પાસે, &lt;br /&gt;અમદાવાદ-380 027.&lt;br /&gt;ફોનઃ 26303415&lt;br /&gt;&lt;br /&gt;શ્રી રમેશભાઈ પટેલ&lt;br /&gt;&lt;b&gt;સૃષ્ટિ&lt;/b&gt;&lt;br /&gt;ગુજરાત યુનિ. બોયઝ હોસ્ટેલ કૅમ્પસ,&lt;br /&gt;યુનિ. લાઈબ્રેરી પાસે, નવરંગપુરા, અમદાવાદ.&lt;br /&gt;ફોનઃ 27913293, 27912792&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-8176591159442579662?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/8176591159442579662/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=8176591159442579662&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8176591159442579662'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/8176591159442579662'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/10/blog-post_7478.html' title='ખેતી - સજીવ ખેતીના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક:'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-7314418319138194125</id><published>2009-10-29T10:55:00.000+05:30</published><updated>2009-10-29T10:55:57.554+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>અહીં વરસાદી પાણીને ગામની હદ વટાવવાની મનાઈ છે...</title><content type='html'>&lt;div style="color: #741b47;"&gt;&lt;span style="font-size: small;"&gt;&lt;b&gt;ફાળા, પાળા, અને નાળાથી પાણીવાળા થયા દુધાળાવાળા!&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- અજય કાનાણી&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;અમરેલી જિલ્લાના આ નાનકડાં દુધાળા ગામમાં આ વરસે માત્ર 8 ઈંચ જ વરસાદ પડ્યો છે, પરંતુ આ ગામ આ વખતે 'ઈઝરાયલવાળી' કરવાનું છે. કારણ કે, લોકફાળાથી બનેલા 90 ચેકડેમોને લીધે ગામના તળમાં પાણીનો સંગ્રહ થયો છે. આને કારણે તળમાંથી પાણીનું આઉટગોઈંગ એકદમ 'ફ્રી' જેવું થઈ રહ્યું છે...&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;આ વખતે મેઘરાજાએ જૂનાગઢ જિલ્લાને રાજધાની બનાવી હતી. આથી સમગ્ર જિલ્લો વરસાદની બાબતમાં રામરાજ્ય બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં ડેમ અને તળાવો ભરાયેલાં છે, નદીઓ ખળભળે છે. જમીનો ઉપર લીલોત્તરીનો યુનિફોર્મ છે. વરસાદની કૃપા માત્ર જૂનાગઢ જિલ્લામાં જ હતી... પણ અમરેલી જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આવેલાં દુધાળા ગામમાં પણ પાણીની આવી જાહોજલાલી દેખાય છે... નવાઈની વાત તો એ છે કે આ વિસ્તામાં સિઝનનો માત્ર 8 કે 10 ઈંચ વરસાદ જ પડ્યો છે. તોય ખેતરે ખેતરે પાણીની ધારાઓ વહે છે, કારણ કે આ ગામમાં કોદાળી-પાવડાનો ચમત્કાર થયો છે.&lt;br /&gt;&lt;br /&gt;અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આ નાનેરા દુધાળા ગામને મહેનતનું અધ્યાત્મ સમજાઈ ગયું અને ગામની ફરતે ચેકડેમોના સૈનિકો ગોઠવી દીધાં છે. આજે આ સિઝનમાં માંડ 8 ઈંચ વરસાદની સામે દુધાળામાં ખેતીનું વર્ષ 12 આની જશે એવું ગામલોકો કહે છે.&lt;br /&gt;&lt;br /&gt;આજથી પાંચ વરસ પહેલાંની આ વાત છે. ગામમાં ચોમાસા સિવાય લગભગ દુષ્કાળિયો માહોલ જ રહેતો. આ વખતે ભાવનગર જિલ્લામાં ખોપાળા ગામમાં ચેકડેમોત્સવ ઉજવાયો. 'જલધારા ટ્રસ્ટ'ના મથુરભાઈ સવાણી પ્રેરિત આ અભિયાનના કાર્યક્રમ પ્રસંગે દુધાળા ગામના વતની દાતા અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા (ભગત) તથા બીજા ગ્રામજનો પણ ખોપાળામાં જળદેવના દર્શને ગયા. તેમને ચેકડેમોનું મહત્ત્વ સમજાયું. બીજા જ દિવસે તેમણે ગામમાં સભા બોલાવી. 'જલધારા ટ્રસ્ટ'ના મથુરભાઈ સવાણી પણ હાજર રહ્યા. વાતવાતમાં આખા ગામે સંકલ્પ કર્યો અને ચેકડેમો બનાવવાનું શરૂ પણ થઈ ગયું. &lt;br /&gt;&lt;br /&gt;દાનવીર ગોવિંદ ભગતના ભત્રીજા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાને આ વાત ગમી ગઈ. તેમણે ગોવિંદભાઈને બોલાવી સુરતમાં બીજી મિટિંગ ગોઠવી. મિટિંગમાં ગોવિંદભાઈએ કહ્યું કે, 'જેટલો ફાળો ગામ આપશે તેટલો હું આપીશ.' પણ સવજીભાઈએ કહ્યું કે, 'ના...કાકા! ગામ જેટલા કાઢશે એથી ડબલ આપણે કાઢીશું.' અને વાત આગળ વધી. ગામ પણ જોરદાર નીકળ્યું. રૂપિયા 27 લાખ અને 50 હજારનો ગામફાળો થયો. એમાંય, સાડા સાત લાખ તો ગામના શ્રી ધીરૂભાઈ પટેલે એકલાએ જ આપ્યા. હવે ધોળકિયા કુટુંબે પણ વચન મુજબ 55 લાખનું દાન કર્યું. આમ 82 લાખ 50 હજારના ફાળાથી દુધાળાના હોકળામાં પાળા (ચેકડેમો) બંધાવા લાગ્યા. આઠ-આઠ જેસીબી મશીનો દિવસ રાત ધમધમવા લાગ્યા. ત્રણેક મહિનામાં તો 90 ચેકડેમો તૈયાર થઈ ગયા. આ ઘટનામાં મહત્ત્વની ઘટના એ છે કે આ 90 ચેકડેમો માટે ગામલોકોની 360 વીઘા ખેતીલાયક જમીન વપરાઈ. ખેડૂતોએ આ તમામ જમીન ચેકડેમો માટે દાન કરી દીધી. એટલું જ નહીં, પોતાનો એક વીઘો વપરાશમાં જાય તો એક વીઘા દીઠ રૂપિયા 300નું દાન પણ દેવાનું. પાણી માટે દુધાળાના ગ્રામજનોનું આ બલિદાન આજે રંગ લાગ્યું છે. &lt;br /&gt;&lt;br /&gt;ગામના નાના ખેડૂત રાજુભાઈ રાદડિયા જણાવે છે કે, 'પહેલા મારે વીઘા દીઠ કપાસનો પાંચ-સાત મણ ઉતારો આવતો, આજે પંદર-વીસ મણ સુધી ઉપજ આવે છે.' પાંચ વરસ અગાઉ ગામમાં પાણીના ટેન્કરો આવતાં, હવે ચેકડેમથી દુધાળાવાળા લોકો પાણીવાળા થયાં છે. દાતા સવજીભાઈ ધોળકિયા જણાવે છે કે 'ચેકડેમ બન્યા પછીનાં જ વર્ષોમાં ગામની ખેતીમાં રૂપિયા એક કરોડનું વધુ ઉત્પાદન આવ્યું.' દુધાળાને દુઃખના દહાડામાંથી કાઢીને સુખના સિમાડા સુધી લઈ જનાર આ ચેકડેમો તો સિક્કાની પહેલી બાજુ જ છે.&lt;br /&gt;&lt;br /&gt;હકીકતમાં ગામમાં જે તળાવ બન્યાં છે તે અદ્ભૂત છે. દાતા સવજીભાઈના સહયોગથી ગામમાં 20 વીઘાનું 'નારણ સરોવર' તથા 'અમૃત સરોવર' નામે વિશાળ તળાવ હમણાં જ બન્યું છે. આ તળાવમાં પાણી પહોંચાડવા માટે 45 કિલોમીટરની નહેરો (નાળા) બનાવવામાં આવી છે. આ નહેર (કેનાલ) દસ ફૂટ ઊંડી અને 20થી 60 ફૂટ સુધી પહોળી છે. ગામના ખેડૂત રવજીભાઈ રાદડિયા કહે છે કે, 'અમારા ગામમાં એક જ વખત આ તળાવ કે ચેકડેમો ભરાઈ જાય તો પછી અમારે ભગવાન પાસે પણ હાથ લાંબો કરવો પડે એમ નથી. અમારા દાતાઓ અહીં ઈન્દ્રને ઉતારે એમ છે.'&lt;br /&gt;&lt;br /&gt;દાતા સવજીભાઈના પિતાશ્રી ધનજીભાઈ ધોળકિયા કહે છે કે, 'જો નર્મદાનાં પાણીથી અમારું સરોવર ભરી દેવામાં આવે તો અમારી આજુબાજુનાં 10 ગામડાંઓને ફાયદો થાય એમ છે...'&lt;br /&gt;&lt;br /&gt;આ વિશિષ્ટતા ઉપરાંત ગામમાં પાંચ-પાંચ વીઘાના અન્ય ત્રણ તળાવો પણ બન્યાં છે. ગામની સીમમાં 80 વીઘાનું સાગનું વન ઉગાડવામાં આવ્યું છે. તેમ જ 20 વીઘામાં લીમડાંવન ઊભું છે. ગામની શેરીઓમાં ચોખ્ખાઈ અને રસ્તાઓ જોતાં જ ઊભું રહેવાનું મન થઈ જાય છે. દાતા પરિવારોએ અદ્ભૂત શાળા પણ નિર્માણ કરી દીધી છે. માત્ર 2000ની વસ્તીવાળું આ દુધાળા ગામ આવા સહિયારા કાંડાબળને કારણે સુખી અને આદર્શ થઈ શક્યું છે.&lt;br /&gt;&lt;br /&gt;ગામના ખેડૂત ભીખાભાઈ ભીમાણી ખૂબ સરસ વાત કરે છે, 'જ્યાં સુધી પાણી માટે પરસેવો નથી પડતો ત્યાં સુધી પાણી ઝાંઝવાના જળ સમાન જ રહે છે...' &lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-7314418319138194125?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/7314418319138194125/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=7314418319138194125&amp;isPopup=true' title='1 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7314418319138194125'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/7314418319138194125'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/10/blog-post_29.html' title='અહીં વરસાદી પાણીને ગામની હદ વટાવવાની મનાઈ છે...'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-878772561063819475</id><published>2009-10-14T14:54:00.000+05:30</published><updated>2009-10-14T14:54:17.025+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='માધ્યમોને વિષયસૂચન'/><title type='text'>આરોગ્ય - વ્યવસાયિક આરોગ્યના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક:</title><content type='html'>નિયામકશ્રી&lt;br /&gt;&lt;b&gt;ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન&lt;/b&gt;&lt;br /&gt;60-61, એ-વીંગ નોબલ્સ, નેહરૂ બ્રીજ સામે,&lt;br /&gt;આશ્રમ રોડ, અમદાવાદ-390009.&lt;br /&gt;ફોનઃ 26584251 ફેક્સઃ 26587042&lt;br /&gt;&lt;br /&gt;શ્રી રઘુનાથભાઈ મનવર&lt;br /&gt;&lt;b&gt;ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એસોસીએશન&lt;/b&gt;&lt;br /&gt;નિર્ણયનગર, સેક્ટર-1, ઘર નં. 217, &lt;br /&gt;ચાંદલોડીયા રોડ, અમદાવાદ-382 481.&lt;br /&gt;ફોનઃ 27620088, મો. 9327003467&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;શ્રી ઈન્દુકુમાર જાની &lt;br /&gt;&lt;b&gt;નયા માર્ગ - પાક્ષિક&lt;/b&gt;&lt;br /&gt;ખેતભવન, ગાંધી આશ્રમ પાસે, &lt;br /&gt;અમદાવાદ-380 027.&lt;br /&gt;ફોનઃ 26303415&lt;br /&gt;મો. 9925918095&lt;br /&gt;&lt;br /&gt;નિયામકશ્રી (એચઆઈવી/એઈડ્સ)&lt;br /&gt;&lt;b&gt;પ્રોજેક્ટ સપોર્ટ યુનિટ&lt;/b&gt;&lt;br /&gt;બીજો અને ત્રીજો માળ, બી. જે. હાઉસ,&lt;br /&gt;બાટા શો રૂમની ઉપર, આશ્રમ રોડ, અમદાવાદ-9.&lt;br /&gt;ફોનઃ 26573795/ 5981/ 6241, ફેક્સઃ 26576530&lt;br /&gt;&lt;br /&gt;શ્રી હેમાલીબહેન &lt;br /&gt;&lt;b&gt;પ્રોજેક્ટ સપોર્ટ યુનિટ (એએમસી)&lt;/b&gt;&lt;br /&gt;101, અક્ષત, મીઠાખળી છ રસ્તા,&lt;br /&gt;ક્રોસ વર્ડની સામે, અમદાવાદ-380 009. &lt;br /&gt;ફોનઃ 30914717, ફેક્સઃ 26560475&lt;br /&gt;મો. 9825446666&lt;br /&gt;&lt;br /&gt;નિયામકશ્રી&lt;br /&gt;&lt;b&gt;ચેતના (મહિલા અને બાળ આરોગ્ય)&lt;/b&gt;&lt;br /&gt;બી બ્લૉક, ત્રીજે માળ, સુપથ-બે,&lt;br /&gt;જૂના વાડજ ટર્મિનસ પાસે, આશ્રમ રોડ,&lt;br /&gt;અમદાવાદ-380 013.&lt;br /&gt;ફોનઃ 27559976/77, 27569100&lt;br /&gt;ફેક્સઃ 27559978&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-878772561063819475?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/878772561063819475/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=878772561063819475&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/878772561063819475'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/878772561063819475'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/10/blog-post_14.html' title='આરોગ્ય - વ્યવસાયિક આરોગ્યના મુદ્દા અંગે સમૂહમાધ્યમો માટે ઉપયોગી સંપર્ક:'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-6231622476067749305.post-5008305840550497411</id><published>2009-10-07T16:24:00.003+05:30</published><updated>2009-10-07T16:29:02.660+05:30</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ચરખા ચલે'/><title type='text'>ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થામાં ફેરવવાની ફરજ બજાવી રહ્યો છે ડાકોરનો અશક્ત આશ્રમ</title><content type='html'>&lt;div style="color: blue;"&gt;&lt;b&gt;- શૈલી પરીખ&lt;/b&gt;&lt;br /&gt;&lt;/div&gt;વૃદ્ધાવસ્થા એટલે ઉત્તરાવસ્થા. વૃદ્ધ પાછલી ઉંમરે સતત પરિવારનો સાથ ઝંખે છે. ઝડપી જીવન જીવતા આજનાં સંતાનો ઘરના વડીલોને ક્યારેક સમય આપી શકતા નથી. વળી, કેટલીક વાર સંતાનોની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હોય છે કે, પોતાના સગા માતા-પિતાનો રહેવા-જમવાનો દવાનો ખર્ચ તેઓ કરી શકતાં નથી. સામાજિક વ્યવસ્થાના ભાગ રૂપે સંતાનો પોતાના માતા-પિતાની જવાબદારી નિભાવી શકતા ન હોય તો વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો છે. છેલ્લાં ચાલીસ વર્ષથી ગુજરાતમાં વૃદ્ધાશ્રમો અસ્તિત્વમાં છે. કેટલાક વડીલો વૃદ્ધાવસ્થાનું જીવન સરખી ઉંમરના વડીલોના સાથ-સહકારથી વૃદ્ધાશ્રમમાં વિતાવે છે.&lt;br /&gt;&lt;span id="fullpost"&gt;&lt;br /&gt;વૃદ્ધાશ્રમમાં વડીલોની રહેવા-જમવાની વ્યવસ્થા હોય છે. ક્યારેક પ્રવાસ યોજાય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય. કેટલીકવાર સામાજિક-આર્થિક કારણોસર સંતાનોએ પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય તેવા માતા-પિતા પર સંજોગોની અસર એટલી ઊંડી થાય છે કે, તેઓ કોઈ પણ પ્રવૃત્તિમાં રસ દાખવતા નથી. આસપાસના વડીલો તેમ જ આશ્રમના સંચાલકો-કર્મચારીઓની વાતો પણ તેમની માનસિક સ્થિતિ સુધારવામાં મોટેભાગે  નિષ્ફળ જાય છે. સંતાનોના માતા-પિતા સિવાય વિધૂર, વિધવા, અપરિણિત, નિસંતાન, વડીલો પણ વૃદ્ધાશ્રમમાં રહેતા જોવા મળે છે. મોટા ભાગના બધા જ વૃદ્ધાશ્રમો વડીલોની રહેવા-જમવાની સગવડ વ્યવસ્થિત રીતે સાચવે છે. જ્યારે ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા વૃદ્ધાશ્રમની વાત જુદી છે. ડાકોરનો અશક્ત આશ્રમ ત્યાંના વડીલોનું જીવન બદલી નાખે છે.&lt;br /&gt;&lt;br /&gt;સત્તાવીસ વર્ષ પહેલાં "શાંતિલાલ મોહનલાલ શાહ અશક્ત આશ્રમ સોસાયટી"ના નામે વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજે 85 જેટલા વડીલો અહીં રહે છે. સામાન્ય રીતે બધા જ વૃદ્ધાશ્રમોમાં હોય તેવી ટીવી, સાંસ્કૃતિક હૉલ, મંદિર, દવાખાનું, ચોખ્ખા ઓરડા અને જમવાની સગવડો અહીં છે. સાથે સાથે બીજી ઘણી સગવડો એવી છે કે ગુજરાતભરના કોઈ વૃદ્ધાશ્રમમાં એ ભાગ્યે જ જોવા મળી શકે. અશક્ત આશ્રમના સંચાલકોએ ત્યાં રહેતા વડીલોના જીવન જીવવાના અભિગમ બદલવાનું કાર્ય કર્યું છે. &lt;br /&gt;&lt;br /&gt;"પચાસ વર્ષની ઉંમર પછી વ્યક્તિ નિવૃત્ત બને છે. તેથી પચાસ વર્ષ બાદ વ્યક્તિએ જીવન જીવવાનો અભિગમ બદલવો જોઈએ, અપેક્ષાઓ ઓછી કરવી જોઈએ અને થઈ શકે એવા કામમાં પોતાની જાતને પરોવવી જોઈએ." આવા ઉચ્ચ વિચારોના બીજ અહીંના વડીલોના મનમાં રોપાયાં છે. વળી, પાછલી ઉંમરે વડીલો કોઈકનો સાથ-સહકાર ઝંખતા હોય છે, પારિવારિક વાતાવરણ ઈચ્છતા હોય છે. તેથી જ અશક્ત આશ્રમનું વાતાવરણ પારિવારિક છે. જે રીતે પરિવારમાં બધા જ નિર્ણયો હળીમળીને લેવામાં આવે, સહુ સાથે મળીને તહેવારો ઉજવે, માંદગીમાં ખડે પગે સેવા-ચાકરી કરે એ રીતની બધી બાબતોનું અશક્ત આશ્રમ ધ્યાન રાખે છે. જે રીતે પરિવારના સભ્યો ભેગા મળીને ઉત્સવો ઉજવે તેમ અહીંના વડીલો હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારો ધામધૂમથી ઉજવે છે. સામાન્ય રીતે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં વડીલ માંદાં પડે એટલે તેની બાંયધરી લેનાર સભ્યને બોલાવવામાં આવે છે. જ્યારે અશક્ત આશ્રમમાં વડીલ માંદાં થાય તો આશ્રમના ખર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. વળી, તેમની સારસંભાળ માટે આશ્રમના એક વડીલને પણ મોકલવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના વૃદ્ધાશ્રમમાં મેનેજર તરીકે કાર્યરત વ્યક્તિ પચાસ વર્ષથી ઉપરની હોય છે. જ્યારે અશક્ત આશ્રમના મેનેજર પુનિતભાઈ ખંભોળજા યુવાન છે અને વૃદ્ધોની સેવા કરવાની ભાવનાથી અહીં નોકરી કરે છે.&lt;br /&gt;&lt;br /&gt;અશક્ત આશ્રમ પરિસરમાં 'સઘન સારવાર કક્ષ' બનાવવામાં આવ્યો છે, જેમાં આશ્રમમાં આવ્યા પછી અસાધ્ય બીમારી લાગુ પડી હોય તેવા વડીલોને રાખવામાં આવે છે.  એંશી વર્ષના વડીલ થાય પછી આશ્રમ પોતે વડીલનો તમામ ખર્ચ ભોગવે છે. વળી, આશ્રમના વડીલોને તાત્કાલિક આરોગ્યની સુવિધા મળી રહે તે માટે જરૂરી દવાઓ, ઈંન્જેક્શન, ઑક્સિજનની બોટલો વગેરે આશ્રમમાં રાખવામાં આવે છે. સવારે ચાર વાગ્યે ઠાકોરજીની સેવાથી માંડી રાત્રી ભોજનના વાસણ લુછીને વ્યવસ્થિત જગ્યાએ મુકવા સુધીનાં તમામ કામો અશક્ત આશ્રમના વડીલો હળ-મળીને કરે છે. પોતાના મનની વાતો, વ્યથા, પ્રવૃત્તિઓ વિશે લોકોને જાણ થાય તે માટે વડીલ 'સેતુ' નામનું ત્રિમાસિક પણ ચલાવે છે.&lt;br /&gt;&lt;br /&gt;વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે સમાજમાં ખરી-ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. સમાજના મોટાભાગના લોકોના મનમાં એવી છાપ હોય છે કે, જે સંતાનો માતા-પિતાને પોતાની સાથે ન રાખતા હોય તે માતા-પિતાઓનું રહેવાનું સ્થળ એટલે વૃદ્ધાશ્રમ. ખરેખર સંતાનોના માતા-પિતા કરતા વિધૂર, વિધવા, નિસંતાન, ત્યકતા, અપરણિત વડીલોની સંખ્યા વૃદ્ધાશ્રમોમાં વધુ છે. કોઈ પણ સંસ્થા માટે રહેવા-જમવાની સગવડ પૂરી પાડવાનું કાર્ય સહેલું ગણી શકાય, પરંતુ જુદી-જુદી પરિસ્થિતિવાળા એક જ ઉંમરના લોકોને કૌટુંબિક વાતાવરણમાં રાખવાનું કાર્ય અઘરું છે. જીવનની ઉત્તરાવસ્થામાં ભૂતકાળ ભૂલી નવું જીવન જીવવાની શરૂઆત કરવી જોઈએ. આ વાત વડીલોને સમજાવી તેમની ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થામાં ફેરવવાની ઉત્તમ ફરજ અશક્ત આશ્રમ બજાવી રહ્યો છે. માત્ર સેવાના ઉદ્દેશથી વડીલોનું જીવન સોનેરી બનાવવાનું કાર્ય કરવું પ્રેરણાદાયી ગણી શકાય.&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/6231622476067749305-5008305840550497411?l=www.charkhagujarat.org' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://www.charkhagujarat.org/feeds/5008305840550497411/comments/default' title='પોસ્ટ ટિપ્પણીઓ'/><link rel='replies' type='text/html' href='https://www.blogger.com/comment.g?blogID=6231622476067749305&amp;postID=5008305840550497411&amp;isPopup=true' title='0 ટિપ્પણીઓ'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5008305840550497411'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6231622476067749305/posts/default/5008305840550497411'/><link rel='alternate' type='text/html' href='http://www.charkhagujarat.org/2009/10/blog-post_07.html' title='ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થામાં ફેરવવાની ફરજ બજાવી રહ્યો છે ડાકોરનો અશક્ત આશ્રમ'/><author><name>Charkha Gujarat</name><uri>http://www.blogger.com/profile/13806912416464534610</uri><email>noreply@blogger.com</email><gd:extendedProperty xmlns:gd='http://schemas.google.com/g/2005' name='OpenSocialUserId' value='07076078160780539297'/></author><thr:total xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'>0</thr:total></entry></feed>